વડાગામ મુકામે થી ચોરીની મો.સા.સાથે એક ઈસમને જડપી પાડતી ધનસુરા પોલીસ

હિન્દ ન્યૂઝ, વડાગામ, અભ્ય ચુડાસમા, પોલીસ મહાનિરિશ્રક ગાંધીનગર રેન્જ ગાંધીનર તથા સંજય ખરાત સાહેબ, પોલીસ અધિક્ષક અરવલ્લી મોડાસા તથા બી.બી.બસિયા નાયબ પોલીસ અધિક્ષક મોડાસા વિભાગ મોડાસા નાઓએ જિલ્લામાં બનેલ મિલકત વિરુદ્ધ ગુન્હો શોધી કાઢવા માર્ગદર્શન તથા સૂચનાઓ આપેલ જે અન્વયે પો.સ.ઈ. પી.ડી.રાઠોડ ધનસુરા પો.સ્ટે.નાઓએ પોતાના વિસ્તારમાં સધન તકેદારી રાખી બાતમીદારો સતર્ક કરેલ અને તાબાના માણસોને સૂચના આપેલ જે અનુસંધાને ધનસુરા પોલીસના અ.હે.કો.રાજદીપ સિંહ જીત સિંહ બ.ન.૩૯૦ તથા અ.લોકરક્ષક પોપટભાઈ કાળા ભાઈ બ.ન.૦૪૬૫ નાઓ વડાગામ ઓ.પી.વિસ્તારમાં ના.રાં. પેટ્રોલિંગ દરમિયાન બજાજ પ્લેટિના મો.સા.ઊભી રાખી ચેકીંગ કરતા મો.સા.ને કોઈ રજીસ્ટ્રેશન નબર પ્લેટ લગાડેલ…

Read More

ભાભર જલારામગૌશાળા ખાતે સી. સી. રોડનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યુ હતું

હિન્દ ન્યૂઝ, ભાભર ગુજરાત માં પ્રખ્યાત એવી ભાભર જલારામગૌશાળા ખાતે આજે ભાજપા ના આદરણીય ગુજરાત પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિ ના વરદ હસ્તે ભારતીય જનતા પાર્ટી સાશીત નગરપાલિકા દ્વારા 10 લાખ રૂપિયા ના ખર્ચે ગૌશાળા માં નવીન રોડ બનાવવા માટે ખાત મુહૂર્ત કરવામાં આવ્યુ હતું. જેમાં તમામ ભાજપ ના કાર્યકરો તથા ગૌશાળા ના સંચાલકો અને ભાભર નગરપાલિકા ની બોડી હાજર રહી ને આ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. અહેવાલ : બાબુ ચૌધરી, ભાભર

Read More

ગુજરાત જન અધિકાર મંચ મહુવા વિદ્યાર્થી સમિતિ દ્વારા 50% ફી માફી માટે પ્રાંત અધિકારી ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, મહુવા તા. 09/10/2020 ના રોજ ગુજરાત જન અધિકાર મંચ મહુવા વિદ્યાર્થી સમિતિ દ્વારા 50% ફી માફી માટે આવેદન દેવા ગયેલ જેમા જન અધિકાર મંચ મહુવા તાલુકાના ઉપપ્રમુખ અજીતસિંહ વાજા, મહુવા વિદ્યાર્થી સમિતિના કન્વિનર વિવેકભાઈ જેઠવા, સહ કન્વિનર વિજયભાઈ બારૈયા, તુલસીભાઈ મકવાણાત્થા નરેશભાઈ દાણીધારીયા, મોહીતભાઈ ઝીંઝાળા, ચિરાગભાઈ ભાટી, વિપુલભાઈ બારૈયા, શરદભાઈ બારૈયા તથા સમગ્ર જન અધિકાર મંચ ના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને જન અધિકાર મંચ મહુવા વિદ્યાર્થી સમિતિના કન્વિનર વિવેકભાઈ જેઠવા એ જણાવેલ કે જો આવતા 5 દિવસ ની અંદર આનો રસ્તો શોધવામા નહી આવે તો જન અધિકાર…

Read More

બનાસકાંઠાના બેવટા ગામની પાવનધરા માં પવિત્ર અધિક માસ નિમિત્તે બેવટા ગામની ગૌશાળામાં ભાગવત કથા કરવામાં આવી

હિન્દ ન્યૂઝ, બનાસકાંઠ, બનાસકાંઠાના બેવટા ગામની પાવનધરા માં પવિત્ર અધિક માસ નિમિત્તે બેવટા ગામની ગૌશાળામાં ભાગવત કથા કરવામાં આવી અને બેવટા નગરજનો ના સંયોગ અને સાથ સહકારથી કથાનો આયોજન કરેલ છે. તેમાં કથાના વક્તા ગુજરાતના પ્રખર અને પ્રચંડ વેદો તથા શાસ્ત્રોના જાણકાર દિનેશભાઈ એમ દવે લુવાણા કળશ હાલ (બેવટા) તેમના શ્રીમુખેથી બેવટા ગામનાં નગરજનો ને ભાગવત કથાનું જ્ઞાન સાંભળવાનો અવસર પ્રાપ્ત થયો છે અને આવા પવિત્ર અધિક માસ નિમિત્તે પૂણ્ય શાળી એવા નરશીભાઈ ભુરીયા ગામનાં બેવટા ગામમાં તેમના તરફથી ગૌશાળાની ઉતમ પાવન ભૂમિ માં બ્રાહ્મણો ને ભોજન કરાવ્યું અને આમ…

Read More

ભારતીય જૈન સંગઠન જામનગર જિલ્લા તરફથી તથા બટુકભાઈ ખંઢેરીયા ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી જામનગર મહાનગરપાલિકાના સ્તુત્ય ૧- ૧ ધન્વંતરી રથનું યોગદાન આપવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, જામનગર જામનગર મહાનગરપાલિકા તરફથી કોરોના પેન્ડેમિક અંતર્ગત લોકોને ઘરે બેઠા સારવાર મળે તે માટે ૧૮ ધનવંતરી રથ જામનગર શહેરની અંદર કાર્યરત છે. દરરોજ જુદી જુદી જગ્યાએ જઈ અને સેવા આપે છે. તેની સાથે ડૉક્ટર અને મેડિકલ પેરામેડિકલ સ્ટાફ પણ હોય છે. સાથે લોકો ને દવા તથા ઉકાળો પણ આપવામાં આવે છે. સવારે ૧૦ થી ૧ અને બપોરે ૪ થી ૬ જુદા વિસ્તારોમાં આ પ્રમાણે ની સેવા આપે છે. ડો. કલ્પનાબેન ખંડેરિયા જણાવે છે કે લગભગ ૧૦૦ થી ૨૦૦ પેશન્ટની ઓપીડી દરરોજ થાય છે અને તેનાથી વિશેષ પેશન્ટોને જે…

Read More

COVID-19 ના પગલે છોટાઉદેપુર જિલ્લામાં જાહેરનામું અમલી

હિન્દ ન્યૂઝ, છોટાઉદેપુર                       હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસ COVID -19 ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવ્યું છે. છોટાઉદેપુર જિલ્લા કલેકટર અને મેજીસ્ટ્રેટ સુજલ મયાત્રાએ, ફોજદારી કાર્યરિતી અધિનિયમ- (સી.આર.પી.સી.) ૧૯૭૩ (૧૯૭૪ના નં.ર)ની કલમ-૧૪૪ અને ગુજરાત એપેડેમિક ડિસીઝ, કોવિડ-૧૯ રેગ્યુલેશન્સ, ર૦૨૦ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-૩૩ અને ૩૪ અન્વયે મળેલ સત્તાની રૂએ તા ૦૧/૧૦/૨૦૨૦ થી તા.૩૧/૧૦/૨૦૨૦ સુધી કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં નીચે મુજબની પ્રવૃતિઓને સોશ્યલ ડિસ્ટન્સિંગ અને ફેસ કવર બાબતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ભારત સરકારના…

Read More

જેતપુરના જૂનાગઢ રોડ પર અચાનક ચક્કર આવ્યા જેતપુર શહેર કોંગ્રેસ યુવા મહામંત્રી મદદ રૂપે

હિન્દ ન્યૂઝ, જેતપુર, પ્રાપ્ત વિગત મુજબ તા.10/10/2020 ના રોજ વિસાવદર થી રાજકોટ જતા એક મહિલા રાત્રી દરમિયાન લગભગ 4 થી 5 વાગિયા ના વચ્ચે વહેલી સવાર ના જેતપુર ના જુનાગઢ રોડ પર બાઇક મા જતા તે દરમિયાન મહિલા ને અચાનક ચક્કર આવતા રોડ પર પડી જતા માથાના ભાગ તેમજ હાથ પગના ભાગ ઉપર ઇજા પોહચતા તેમજ ઇજા ની જાણ થતા જેતપુર શહેર કોંગ્રેસ યુવા મહામંત્રી (અનીકેત બાવીસા) તાત્કાલીક ધટના સ્થળે પહોચી ને વાહન વ્યવસ્થા કરી જેતપુરની સીવીલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવા માં આવ્યા તેમજ ગંભીર ઇજા પોહચતા જેતપુર સિવિલ હોસ્પિટલ…

Read More

મહુવામાં નાગરિક અધિકાર મંચ ની અગેવાની માં અલગ અલગ સંસ્થા – સમાજ ના આગેવાનો દ્વારા ઉત્તરપ્રદેશમાં હાથરસ ગામે ભારતની દીકરીપર અત્યાચાર કરીને હત્યા કરેલ બાબતે આવેદન પત્ર આપવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, મહુવા,                           મહુવામાં નાગરિક અધિકાર મંચ ની અગેવાની માં નાગરિક અધિકાર મંચ, મહુવા મહિલા ન્યાય સમિતિ, દલિત અધિકાર મંચ, વણકર સેવા સમાજ, ગુજરાત ભીમસેનાએ સાથે મળી ને ઉત્તરપ્રદેશમાં હાથરસ ગામે ભારતની દીકરીપર અત્યાચાર કરીને હત્યા કરેલ બાબતે મહામહિમ રાજ્યપાલ ગુજરાત રાજ્યને મહુવા નાયબ કલેકટર ના માધ્યમ થી અને મહુવાના ધારસભ્યને આવેદનપત્ર આપતા રાજ અશ્વપ્રેમી (રાજેશ દલ) નાગરિક અધિકાર મંચ, અરવિંદભાઈ (દલિત અધિકાર મંચ), ધનીબેન ગુજરીયા (મહુવા મહિલા ન્યાય સમિતિ), દીનેશરાજ રાવલિયા (ગુજરાત વણકર સેવા સમાજ) ગુજરાત…

Read More

ઓલ ઇન્ડિયા SC ST OBC માઇનોરીટીસ મહાસંઘ સુરત જિલ્લા કલેકટર દ્વારા રાષ્ટ્રપતિ ને આવેદન પાઠવવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, સુરત, તા. /૯/૧૦/૨૦૨૦ ના રોજ ઓલ ઇન્ડિયા SC ST OBC માઇનોરીટીસ મહાસંઘ સુરત જિલ્લા કલેકટર દ્વારા રાષ્ટ્રપતિ ને આવેદન પાઠવ્યું હતું. ઉત્તર પ્રદેશના હાથરસ અને બલરામપુરમાં અનુસૂચિત જાતિ ની યુવતીઓ પર અત્યાચારના ગુનેગારોને તાત્કાલિક ફાંસીની સજા આપવામાં આવે અને આ બંને પ્રકાર ની સીબીઆઇ દ્વારા તપાસ કરવામાં આવે તેમજ ઉત્તર પ્રદેશના હાથરસ અને બલરામપુરમાં અનુસૂચિત જાતિની યુવતીઓ પર અત્યાચારના સર્વ ગુનેગારો આરોપીને ઝડપી થી ફાસી આપવામાં આવે. હાથરસ મા અનુચિત સમાજની યુવતી પર સામૂહિક બળાત્કાર કરીને તેઓને કુર્તા પૂર્વ હત્યા કરવામાં આવી અને આ બનેલ ઘટનાનો ઓલ ઇન્ડિયા…

Read More

અરવલ્લી જીલ્લા એલ.સી.બી. ધ્વારા IPL T.20 દુબઇ ખાતે ચાલતી સનરાઇઝ ઇલેવન અને કિંગ ઇલેવન પંજાબ વચ્ચેની મેચ દરમ્યાન સટ્ટા બેટીંગનો જુગાર રમી રમાડતાં મેઘરજ ખાતેથી એક આરોપીને પકડી પાડતી એલ.સી.બી. અરવલ્લી

હિન્દ ન્યૂઝ, અરવલ્લી, પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી (ડી.જી.પી.) ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓ દ્વારા તેમજ અભય ચુડાસમા, પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર વિભાગ, ગાંધીનગર નાઓએ આપેલ સૂચનાઓ મુજબ સંજય ખરાત, પોલીસ અધિક્ષક અરવલ્લી, મોડાસા નાઓ દ્વારા અરવલ્લી જીલ્લામાં પ્રોહી/જુગાર અંગે અસરકારક કામગીરી કરવા માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવેલ. ઉપરોકત સૂચનાઓ અને માર્ગદર્શન મુજબ આર.કે.પરમાર, પોલીસ ઇન્‍સ્પેકટર, એલ.સી.બી અરવલ્લી તથા એલ.સી.બી. સ્ટાફના માણસો (૧) અ.હે.કો. દિલીપભાઇ રામાભાઇ (ર) અ.હે.કો મનીશકુમાર બાબુલાલ તથા (૩) અ.પો.કો નિલેશકુમાર વિષ્ણુભાઇ સાથે આજરોજ પ્રોહી/જુગાર અંગે પેટ્રોલીંગમાં મેઘરજ વિસ્તારમાં હતા. દરમ્યાન માલપુર રોડ ઉપર આવેલ ફીટ ઇન્ડીયા જીમની…

Read More