હિન્દ ન્યૂઝ, ગિર-સોમનાથ ગિર-સોમનાથ જીલ્લાનાં સર્વ સ્કુલના ટિચિંગ / નોન ટિચિંગ તથા ધોરણ 12 અને કોલેજ કરતી બહેનો માટે પ્રભાસ પાટણમાં આવેલ અલ-ફલાહ ઇંગ્લિશ મિડિયમ સ્કૂલમાં ડો. અનિશા ગાજીપુરા અને બશિરભાઈ ગોહેલ દ્વારા ચાંદની એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ના સહયોગથી 2 દિવસના વર્કશોપનુ આયોજન કરવામાં આવ્યું હતું. સર્વ સ્કુલના શિક્ષિકાઓ અને બહેનોને વધુ ટેલેન્ટેડ બનાવવાના હેતુથી તથા સમય અને સંજોગોને ધ્યાને લઈ શૈક્ષણિક ફિલ્ડમાં મહારત હાંસલ કરવા અને શિક્ષણની સાથે ઈસ્લામીક વાતાવરણમાં સમાજને શિક્ષિત બનાવી સમાજનું ડેવલપમેન્ટ કઈ રીતે કરી શકાય તથા સરકારી પરિક્ષાઓ કેવી રીતે પાસ કરવી તે માટે…
Read MoreMonth: October 2020
કુવાળા ગામે ગૌચર તેમજ સરકાર ની જમીન પર થયેલ દબાણો દૂર કરવા રજુઆત
હિન્દ ન્યૂઝ, દિયોદર ભાભર તાલુકા ના કુવાળા ગામે ઘણા સમય થી ગૌચર ની જમીન તેમજ સરકાર ની જમીન પર કેટલાક લોકો એ જવાબદાર તંત્ર ની રહેમ નજર હેઠળ દબાણો કર્યા હોવાના આક્ષેપો થયા છે. જેમાં એક જાગૃત નાગરિક દ્વારા તાત્કાલિક ધોરણે દબાણો દૂર કરવા માટે જિલ્લા કલેકટર ને લેખિત માં રજુઆત કરી છે. ભાભર તાલુકા ના કુવાળા ગામે વર્ષો થી ગૌચર ની જમીન તેમજ સરકાર ની જમીન પર અનેક લોકો દ્વારા ગેરકાયદેસર રીતે દબાણો કરી બેઠા હોવાના આક્ષેપ સાથે કુવાળા ગામે રહેતા જાગૃત નાગરિક ભાવાભાઈ ઠાકોર દ્વારા તાત્કાલિક ધોરણે દબાણ…
Read Moreદિયોદર શહેર દિવાળી પહેલા રોશની થી ઝગમગી ઉઠ્યું
હિન્દ ન્યૂઝ, દિયોદર દિયોદર ગ્રામ પંચાયત દ્વારા દિયોદર ના વિકાસ માટે અનેક પ્રયત્નો કરવામાં આવે છે અને મારુ ગામ સ્વચ્છ ગામ ના અનુસંધાન ગ્રામ પંચાયત દ્વારા દિવાળી પહેલા નગર ને રોશની થી ઝગમગી ઉઠતા નગરજનો માં આનંદ ની લાગણી જોવા મળી આવી છે. દિવાળી ના હવે ગણતરી ના દિવસો બાકી છે ત્યારે દિયોદર ગ્રામ પંચાયત ના સરપંચ ગિરિરાજસિંહ વાઘેલા ની મહેનત થી ગત દિવસે દિયોદર ખાતે સાંજે દિયોદર ના રાજવી માનસિંહજી વાઘેલા ના વરદ હસ્તે નગર માં એલ ઈ ડી લાઈટ નું શુભારંભ કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર દિયોદર ના…
Read Moreરાજકોટ શહેર ના નાના મૌવા રોડ સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે J.C.B દ્વારા ખોદકામ ચાલી રહ્યું હતું ત્યારે કોઈ કારણોસર ગેસ લાઈન લીકેજ થતા ભીષણ આગ ભભૂકી ઉઠી હતી
હિન્દ ન્યૂઝ, રાજકોટ, તા.૨૬/૧૦/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરના નાના મૌવા ગામ નજીક સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે રસ્તા પર ખોદકામ વખતે ગેસની લાઈન લિકેજ થઈ હતી. J.C.B નો ચાલક નીચે ઉતરી જતા તેનો જીવ બચી ગયો હતો અને આખું J.C.B આગની લપેટમાં આવી જતા આખું J.C.B બળીને ખાખ થઈ ગયું હતું. આગ લાગતા રસ્તા પર અફરા તફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. તેમજ લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા ૫ ફાયર ફાઇટર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને સતત ૨૫ મિનિટ સુધી પાણીનો મારો ચાલવી આગ ઉપર કાબુ…
Read Moreરાજકોટ શહેરના સિવિલ હોસ્પિટલ ટ્રાયએન્ગ્યુંલર ફ્લાયઓવર બ્રિજના ચાલુ પ્રોજેક્ટની મુલાકાત અને સમીક્ષા કરી હતી : મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ
હિન્દ ન્યઝ, રાજકોટ, તા.૨૬/૧૦/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર ના સિવિલ હોસ્પિટલ ટ્રાયએન્ગ્યુંલર ફ્લાયઓવર બ્રિજના ચાલુ પ્રોજેક્ટની મુલાકાત દરમ્યાન મ્યુનિ.કમિશનર સંપૂર્ણ પ્રોજેક્ટના પ્રોગ્રેસીવ રીપોર્ટ નિહાળ્યા હતા. સિવિલ હોસ્પિટલ ખાતેનો વિસ્તાર ટ્રાફિક વાળો અને વાહનોની અવર-જવર વાળો હોવાથી સંલગ્ન એજન્સી અને ક્ધસલ્ટન્ટીંગ પ્રતિનિધિને સર્વિસ રોડ તાત્કાલિક પૂર્ણ કરવા સુચના આપી હતી. ત્યારબાદ કામગીરી સ્થળ પરથી યુટીલીટી સેવાઓ શિફ્ટ કરવા માટે જે-તે સંસ્થા સાથે સંપર્ક કરી તાત્કાલિક શિફ્ટ કરાવવા અને જો અન્ય નવી યુટીલીટી સેવા નાખવાની થતી હોય તો બ્રિજની કામગીરી શરૂ થતા કે પૂર્ણ થતા પહેલા નાખવા પણ સુચના આપવામાં આવી હતી.…
Read Moreરાજકોટ શહેરના ભાવનગર રોડ ઉપર જયનાથ પેટ્રોલ પંપ પાસે ૨ લાખની ઉધરાણી બાબતે જાનથી મારી નાખવાની ધમકી
હિન્દ ન્યૂઝ, રાજકોટ, તા.૨૬/૧૦/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરના અંકુરનગર મેઈન રોડ ઉપર રહેતા અને પ્રાઇવેટ નોકરી કરતા પ્રણવભાઈ મયુરભાઈ શાહ નામના યુવકે થોરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ૪ મહિના પહેલા તેને પૈસાની જરૂરિયાત ઉભી થતા થોરાળા વિસ્તારમાં રહેતા અલ્તાફ ઉર્ફે પિન્ટુ સલીમભાઇ મલેક પાસેથી ૨ લાખ વ્યાજે લીધા હતા. જેનું ૪ મહિના સુધી વ્યાજ ભર્યું હતું પરંતુ હવે તેને વ્યાજ પોસાતું ન હોય પૈસા પરત આપી દેવા હોવાથી હપ્તા કરી દેવા વાત કરી હતી. જેથી અલ્તાફે પ્રણવને ફોન કરીને આજે બપોરે ભાવનગર રોડ ઉપર જયનાથ પેટ્રોલ પંપ…
Read Moreડીસા ના ઝેરડા આગમતા મંદીર ખાતે શસ્ત્ર પુજન કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યૂઝ, ડીસા અસત્ય પર સત્યનો વિજય ક્ષત્રિયોનું સૌર્ય અને સન્માનનુ પ્રતીક એટલે શસ્ત્ર પુજન. દશેરા પર્વ નિમિત્તે શ્રી યુવા જાગીરદાર રાજપુત આગમાતા યુવા મિત્ર મંડળ દ્વારા શસ્ત્ર પુજન કરવામાં આવ્યું. શ્રી આગમાતા યુવા મિત્ર મંડળ દ્વારા ઝેરડાં આગમાતા મંદિર મુકામે શસ્ત્ર પુજન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ શસ્ત્ર પુજન કાર્યક્રમમાં સમસ્ત જાગીરદાર રાજપુત સમાજ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમજ આ શસ્ત્ર પુજન કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ક્ષત્રિય યુવાનો જોડાયા હતા અને ઉપસ્થિત દરેકના શસ્ત્રોની વિધિવત રીતે પુજા કરવામાં આવી હતી. આ શુભ પ્રસંગે પધારેલ સૌ ક્ષત્રિયોએ સાથે મળીને આ…
Read Moreસુરતના ઉમરા પોલીસ સ્ટેશન ખાતે ‘કોરોના વોરિયર’ સન્માન સમારોહ યોજાયો
હિન્દ ન્યૂઝ, સુરત સુરત ખાતે રોડ સેફ્ટી એકેડમિક દ્ધારા ઉમરા પોલીસ સ્ટેશન ખાતે તા. 24- 25 ના રોજ લોકડાઉન દરમિયાન જે ઓ એ ઉભા પગે સમાજ સેવા આપી હતી તે દરેક વ્યક્તિઓને કોરોના વોરિયર સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યું. જેમાં એમ્બ્યુલન્સ 108, પોલીસ સ્ટાફ, સંસ્થાઓ આમ 1500 વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું. જેમાં હાજર રહેલા સુરત કમિશનર ના વરદ હસ્તકે આપવામાં આવ્યું. રિપોર્ટર : હિના ભટ્ટ, સુરત
Read Moreદિયોદર તાલુકાના રાંટીલા ગામે ગોગા સિકોતર નો યજ્ઞ યોજાયો
હિન્દ ન્યૂઝ, દિયોદર કોરોનાની મહામારી ને લઈને મોટા પ્રોગ્રામ નથી થઈ રહ્યા અને ચાલુ નવરાત્રિનું આયોજન પણ સાદાઈ થઈ ઉજવાય ત્યારે નવરાત્રિના તહેવારોમાં અને દિપાવલીના તહેવારો માં માઈ ભકતો પોતાના ઘરે હવન યોજી માતાજીની પ્રાર્થના પણ કરી રહ્યા છે ત્યારે દિયોદર તાલુકાના રાંટીલા ગામે રાજપૂત દિલીપસિંહ માનાભાઈ (પત્રકાર) ના ઘરે ગોગા સિકોતર ના યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યજ્ઞ માં માઇ ભક્તો એ પ્રસાદ નો લાભ લીધો હતો. વૈદિક મંત્રોચ્ચાર સાથે આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને સૌ સાથે મળી માતાજીની આરતી પણ કરી હતી. રિપોર્ટર : પ્રદીપસિંહ…
Read Moreઇસ તરહા હોસલે આઝમાયા કરો, મુશકિલો મે ભી તુમ મુસ્કુરાયા કરો, દો નિવાલે ભલે કમ ખાયા કરો, પને બચ્ચોં કો લેકિન પડાયા કરો.
હિન્દ ન્યૂઝ, પ્રભાસ પાટણ મુસ્લિમ સમાજના તેજસ્વી તારલાઓનું મનોબળ મજબૂત થાય અને તેઓ પોતાના શૈક્ષણિક, ઈત્તર પ્રવૃતિઓ માં અને સહ અભ્યાસિક પ્રવૃતિમાં વધુ આગળ આવે તે માટે તમામ મુસ્લિમ સમાજ ના યુવાનો માટે શાનદાર ઇનામ વિતરણ નું કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ હતું. દરેક સમાજ પોતાના વિધાર્થીઓ માટે આવાં સન્માન કાર્યક્રમ ગોઠવતા હોય છે. એમાં તમામ મુસ્લિમ સમાજ ના યુવાનો ને જોશ અને ઉત્સાહ પુરું પાડવા માટે આવું સન્માન સમારોહ કરે તો તે ખૂબ ખુશીની વાત છે તેવું અફઝલભાઈ તેમની યાદીમાં જણાવે છે. રિપોર્ટર : હારૂન કાલવાત, પ્રભાસ પાટણ
Read More