દિયોદર તાલુકાના રાંટીલા ગામે ગોગા સિકોતર નો યજ્ઞ યોજાયો

હિન્દ ન્યૂઝ, દિયોદર

કોરોનાની મહામારી ને લઈને મોટા પ્રોગ્રામ નથી થઈ રહ્યા અને ચાલુ નવરાત્રિનું આયોજન પણ સાદાઈ થઈ ઉજવાય ત્યારે નવરાત્રિના તહેવારોમાં અને દિપાવલીના તહેવારો માં માઈ ભકતો પોતાના ઘરે હવન યોજી માતાજીની પ્રાર્થના પણ કરી રહ્યા છે ત્યારે દિયોદર તાલુકાના રાંટીલા ગામે રાજપૂત દિલીપસિંહ માનાભાઈ (પત્રકાર) ના ઘરે ગોગા સિકોતર ના યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યજ્ઞ માં માઇ ભક્તો એ પ્રસાદ નો લાભ લીધો હતો. વૈદિક મંત્રોચ્ચાર સાથે આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને સૌ સાથે મળી માતાજીની આરતી પણ કરી હતી.

રિપોર્ટર : પ્રદીપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment