પાલનપુર ખાતે સિંધી સમાજ યુવા ટીમ દ્વારા માઁ અમૃતમ કાર્ડ રીન્યુ કેમ આયોજન કરવામાં

પાલનપુર

આજરોજ સિંધી સમાજ યુવા ટીમે વતી સમાજમાં માઁ અમૃતમ કાર્ડ નુ રીન્યુ કરવા માટે શ્રી સ્વામી લીલાશાહ ભગવાન કુટીયા માં કેમ્પ યોજવામાં આવ્યો. જેમા સિંધી સમાજ ના આગેવાન મહામંત્રી પરેશકુમાર ચેલાણી, મંત્રી લલિતકુમાર વાસવાણી અને સહમંત્રી અમરભાઈ ધામેચા,(નિસ્વાર્થ સેવા સંગઠન, કારોબારી મેમ્બર) ઠાકોરદાસ ખત્રી અને ચેરમેન વિનોદભાઇ સુખ વાણી, યુવા ચેરમેન યોગેશભાઈ કોરજાણી, વિજયભાઈ શો મોતિયાની, લલિત. કાકાણી મનોજભાઈ મોતિયાનીતમામ યુવા કારોબારી અને મહિલા કારોબારી સાથે સહકાર આપ્યો.

રિપોર્ટર : મનુ સોલંકી, પાલનપુર

Related posts

Leave a Comment