રાજકોટ શહેર ડુપ્લીકેટ પોલીસ ને પકડી પાડતી રાજકોટ શહેર S.O.G.

રાજકોટ, રાજકોટ શહેર તા.૧૧.૪.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાં લોકડાઉન નુ સારી રીતે પાલન થાય તે માટે આપેલ સુચના માગૅદશેન મુજબ S.O.G ટીમના માણસો પેટ્રોલીંગ દરમિયાન પોલીસ ઈન્સપેક્ટર મનરૂપગીરી ગોસ્વામી તથા હિતેશભાઈ રબારી તથા નરેન્દ્રભાઈ ગઢવી તથા નિખિલભાઈ પીરોજીયા નાઓ પેટ્રોલીંગ દરમિયાન ગ્રીનલેન્ડ ચોકડી થી જુના માકૅટીગ યાડૅ તરફ જતા રસ્તા ઉપરથી આરોપી નરેન્દ્રસિંહ ખુમાનસિંહ જાડેજા ઉ.૨૩ રહે. રાજકોટ પોલીસનો યુનિફોર્મ પહેરી પોલીસની ઓડખ આપી વાહન ચેકીંગ કરતો હોય. જેને પકડી પાડી આરોપી વિરુદ્ધ I.P.C. કલમ. ૧૭૦.૧૭૧ મુજબ નો ગુનો બી.ડિવિઝન પોલીસ ખાતે દાખલ કરી. આરોપીની આગળની તપાસ હાથ ધરેલ…

Read More

રાજકોટમાં અનાજનો જથ્થો લઈને પહોંચી વેગનની ચોથી ટ્રેન…..

રાજકોટ, જ્યારે રાજ્ય સરકારે APL-1 કાર્ડ ધારકોને 10 કિલો ઘઉં, 3 ચોખા, 1 કિલો દાળ અને 1 કિલો ખાંડ વિનામૂલ્યે આપવાની જાહેરાત કરી હતી. જ્યારે રેશનકાર્ડ ધારકોને અનાજ પૂરતુ મળી રહે તે માટે ભારતીય ખાદ્ય નિગમ દ્વારા છેલ્લા પંદર દિવસમાં 42 વેગન અનાજનો જથ્થો રાજકોટમાં મોકલવામાં આવ્યો હતો.   જ્યારે ત્રણ ટ્રેનમાં 7800 મેટ્રિક ટન ચોખા, 2630 મેટ્રિક ટન ઘઉંનો જથ્થો લાવવામાં આવ્યો હતો. જ્યારે પંજાબથી ઘઉં અને ચોખાનો જથ્થો રાજકોટ ટ્રેન મારફતે પહોંચાડવામાં આવ્યો હતો. જ્યારે ચોથી ટ્રેનમાં અંદાજિત 2730 મેટ્રિક ટન અનાજનો જથ્થો આવ્યો હતો અને તે ભારતીય…

Read More

રાજકોટમાં ફરી એક દર્દીએ કોરોનાને આપી મ્હાત…..

રાજકોટ, 10/4/2020 જ્યારે રાજકોટમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા જીતેન્દ્ર સાવલિયા કોરોના થી સાજા થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ત્યારે હોસ્પિટલના સ્ટાફે તાળીઓના ગડગડાટ સાથે તેમને વિદાય આપવામાં આવી હતી. જ્યારે તેમને ૨૭ માર્ચથી એક ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હતી. ત્યારે તે સ્વસ્થ થતા તેમને ઘરે જવા માટે આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જ્યારે રાજકોટમાં અત્યાર સુધીમાં કોરોનાને પાંચ વ્યક્તિએ મ્હાત આપી ચૂક્યા છે. રીપોર્ટર : વિનુભાઈ ખેરાળીયા, રાજકોટ

Read More

થરાદ તાલુકાના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે ગ્રામસેવકો માટે વીમા કવચ ની માંગણી કરી છે

થરાદ,  કોરોના વાયરસ નામની મહામારી ચાલી રહી છે ત્યારે સરકારી કર્મચારીઓ પોતાનો જીવ જોખમમાં મૂકી રાત દિવસ કામ કરી રહ્યા છે, ત્યારે ગુજરાત સરકારે આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગ તથા વિવિધ કર્મચારીઓ ને વીમા કવચ આપ્યું છે, ત્યારે થરાદ તાલુકાના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે ગ્રામસેવકો માટે પણ વીમા કવચ ની માંગણી કરી છે. ગુજરાત મા અત્યારે રવિ પાકનું કટિંગ ચાલુ છે ત્યારે ગ્રામ સેવકો પોતાની ફરજ નિભાવી રહ્યા છે. તેઓ પણ ગ્રામકક્ષા કામગીરી કરતા હોવાના કારણે પૂર્ણ ભય રહેતો હોય છે. માટે આવી મહામારી વચ્ચે ફરજ બજાવતા હોવાથી તમને પણ વીમા…

Read More

લોકડાઉનનો ચુસ્ત અમલ થાય તે માટે દાહોદ જિલ્લા કલેક્ટરનું જાહેરનામું

દાહોદ, તા. ૧૦ : દાહોદ જિલ્લામાં લોકડાઉનનો ચુસ્ત અમલ કરાવામાં આવી રહ્યો છે. આ માટે દાહોદ જિલ્લામાં ટુ વ્હીલર વાહન ઉપર એક થી વધુ વ્યક્તિના પ્રવાસ પર પ્રતિબંઘ હોવા છતાં ઝાલોદ અને દેવગઢ બારીયા શહેરી વિસ્તારમાં આવશ્યક વસ્તુની ખરીદી માટેના છૂટછાટના સમય દરમ્યાન આ છુટનો દુરઉપયોગ કરવામાં આવે છે અને લોકો અનાવશ્યક મુસાફરી કરતા જોવા મળે છે. જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ લોકડાઉનનો ચુસ્ત અમલ થાય તે માટે ઝાલોદ અને દેવગઢ બારીયા શહેરી વિસ્તારમાં ટુ વ્હીલર વાહનોના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંઘ ફરમાવ્યો છે. આવશ્યક વસ્તુઓની ખરીદી માટે અનિવાર્ય સંજોગોમાં બહારગામથી આવનાર…

Read More

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નિરંકારી મિશનની પ્રશંસા કરી – દિલ્હી મા દરરોજ 10 હજાર લોકો નો રસોઈ બનાવી રહ્યા છે નિરંકારી

નિરંકારી મિશન દેશમાં માનવ સેવાનું ઉદાહરણ બન્યું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નિરંકારી મિશનની પ્રશંસા કરી – દિલ્હી મા દરરોજ 10 હજાર લોકો નો રસોઈ બનાવી રહ્યા છે નિરંકારી 50 લાખ હરિયાણા અને ઉત્તરાખંડ સરકારને આપ્યા દાહોદ, કોરોના વાયરસના વૈશ્વિક ફેલાવાને કારણે દેશમાં સંપૂર્ણ લોકડાઉનથી અસરગ્રસ્ત એવા લાખો અને લાખો ભારતીય ભાઈ-બહેનો સુધી પહોંચવામાં સંત નિરંકારી મિશન અને તેની વહીવટી પાંખોનો મહત્ત્વ છે. પીએમની જાહેરાત થતાં જ 24 માર્ચ 2020 ના રોજ દેશભરમાં લોકડાઉન કરીને એસ.એન.એમ. સમજી ગયા કે સમાજના વંચિત વર્ગને તેમના પરિવારો માટે મૂળભૂત ખાદ્ય ચીજોની જરૂર રહેશે. સંત…

Read More

રાશનકાર્ડ ધારકોને ૧૩ એપ્રિલથી રાશનની દુકાન પરથી નિઃશુલ્ક અનાજ વિતરણ શરૂ કરવામાં આવનાર છે

રાશનકાર્ડ ધારકોને ૧૩ એપ્રિલથી રાશનની દુકાન પરથી નિઃશુલ્ક અનાજ વિતરણ શરૂ કરવામાં આવનાર છે રાજકોટ શહેર તા.૧૦.૪.૨૦૨૦ ના રોજ રાજ્યના મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે અત્યારે જાહેરાત કરી છે કે A.P.L.૧ કેટેગરીમાં આવતા રાશનકાર્ડ ધારકોને ૧૩ એપ્રિલથી રાશનની દુકાન પરથી નિઃશુલ્ક અનાજ વિતરણ શરૂ કરવામાં આવનાર છે. આ માટે કેટલીક માર્ગદર્શિકાઓ જાહેર કરવામાં આવી છે. નિઃશુલ્ક રાશન મેળવવા માટે પહેલા તબક્કામાં લોકોએ રાશનની દુકાનો પર ભીડ લગાવી દીધી હતી. જેને કારણે અંધાધૂંધીનો માહોલ સર્જાયો હતો. જેને ધ્યાનમાં લેતા આ બીજા રાઉન્ડમાં અમુક ગાઈડલાઇન્સ નક્કી કરવામાં આવી છે. જે મુજબ ૧૩ તારીખથી શરૂ…

Read More

રાજકોટ શહેર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે સમગ્ર કેમ્પસને સેનેટાઈઝર મશીન દ્વારા સેનેટાઈઝ કરવામાં આવેલ હતું

રાજકોટ શહેર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે સમગ્ર કેમ્પસને સેનેટાઈઝર મશીન દ્વારા સેનેટાઈઝ કરવામાં આવેલ હતું રાજકોટ, રાજકોટ શહેર કોરોના વાઈરસની મહામારીની આ પરિસ્થિતિમાં આજરોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે રાજકોટ શહેર મહાનગરપાલિકાના ઉપક્રમે સમગ્ર કેમ્પસને સેનેટાઈઝર મશીન દ્વારા સેનેટાઈઝ કરવામાં આવેલ હતું. આ સમગ્ર પ્રક્રિયાનું માન. ઉપકુલપતિ ડો.વિજયભાઈ દેશાણી એ રૂબરૂ ઉપસ્થિત રહી નીરીક્ષણ કર્યું હતું. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More

રાજકોટ શહેર જંગલેશ્વર વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ વધતા મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ તથા ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણી ફુટ પેટ્રોલિંગ કર્યુ હતુ

રાજકોટ શહેર જંગલેશ્વર વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ વધતા મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ તથા ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણી ફુટ પેટ્રોલિંગ કર્યુ હતુ રાજકોટ, રાજકોટ શહેર તા.૧૦.૪.૨૦૨૦ ના રોજ જંગલેશ્વર વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ વધતા આજે મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ તથા ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણીએ અસરગ્રસ્ત વિસ્તારમાં ફુટ પેટ્રોલિંગ કર્યું હતું. તે વખતે રહેવાસીઓએ અધિકારીઓ સાથે માથાકૂટ કરી હતી. મ્યુનિ. કોર્પોરેશન તંત્ર દ્વારા છેલ્લા બે દિવસથી જંગલેશ્વર ઉપર જ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.   આજે આ વિસ્તારની ૧૬ જેટલી શેરીઓને સીલ કરી દેવાઈ હતી. આ દરમિયાન મ્યુનિ. કમિશનર તથા ડેપ્યુટી કમિશનર અસરગ્રસ્ત…

Read More

કેશોદનાનાની ઘંસારી ગામે પરપ્રાંતીય મજુરોને રાશન કીટનુ વિતરણ

કેશોદનાનાની ઘંસારી ગામે પરપ્રાંતીય મજુરોને રાશન કીટનુ વિતરણ કેશોદ, સરકાર દ્વારા કરાવવામા આવેલ જાહેરાત મુજબ પરપ્રાંતીય મજુરોનો તંત્ર દ્વારા સર્વે કરી સરકાર દ્વારા આપવામા આવતી રાશન કીટનુ નાની ઘંસારી ગામે વિતરણ કરવામા આવ્યુ. કોરોના વાઇરસના પગલે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામા આવ્યુ છે ત્યારે અંત્યદયએ એપીએલ, બીપીએલ સહીતના રેશનકાર્ડ ધારકોને ત્રણ મહીના સુધી વિના મૂલ્યે વિતરણ કરવાની શરૂઆત કરવામા આવી છે. જે વિતરણની કામગીરી પુર્ણ થયા બાદ પરપ્રાંતીય મજુરોનું તંત્ર દ્વારા સર્વે કામગીરી હાથ ધરવામા આવી હતી. જે સર્વે મુજબ તંત્ર દ્વારા તાલુકાભરમાં રહેતા પરપ્રાંતીય મજુરોને તંત્ર દ્વારા રાશન કીટનુ…

Read More