દ્વારકા ના કલ્યાણપુર માં ૬૭ વર્ષીય મહિલા વૃદ્ધા ની હત્યા

હિન્દ ન્યૂઝ, દ્વારકા

દ્વારકા ના કલ્યાણપુર માં ૬૭ વર્ષીય જયા બેન જટાશંકર ભોગાયતા નામના મહિલા ની નિર્મમ હત્યા.

માથાના ભાગે પથ્થર ના ઘા ઝીંકી હત્યા નીપજાવી.

માથા માં પથ્થરો ના ઘા ઝીંકી હત્યા થી થવાથી ગામ માં ચકચાર જાગી ગયો.

L.C.B , S.O.G તથા સ્થાનિક પોલીસ ઘટનસ્થળે પોંહચી વધુ તપાસ હાથ ધરી છે.

રિપોર્ટર : જયરાજ માખેચા, જામ ખંભાળિયા

Related posts

Leave a Comment