હિન્દ ન્યુઝ, દાહોદ માનવ સમાજનું મૂળ તત્વ છે—એકતા. જ્યારે લોકો એકબીજાને સમજે છે, સહકાર આપે છે અને સાથે મળીને વિકાસ માટે પ્રયત્ન કરે છે, ત્યારે જ સાચી માનવતા ફૂલે-ફાલે છે. આ જ વિચારને ઉજાગર કરવા માટે દર વર્ષે ૨૦ ડિસેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સ્થાપિત આ દિવસનો હેતુ છે—વૈશ્વિક સ્તરે ગરીબી દૂર કરવી, સામાજિક ન્યાયને મજબૂત બનાવવો અને માનવ અધિકારોને પ્રોત્સાહિત કરવું. વર્ષ ૨૦૦૫માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ આ દિવસને સત્તાવાર રીતે માન્યતા આપી. આ દિવસનું પ્રેરણાસ્રોત છે…
Read MoreDay: December 19, 2025
ટ્રાઈબલ મ્યુઝિયમ દાહોદ ખાતે તા : ૧૮ થી ૨૦ ડિસેમ્બર દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમ સહિત માણવા મળશે દેશી ભોજનનો સ્વાદ
હિન્દ ન્યુઝ, દાહોદ ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આયોજિત વોકલ ફોર લોકલ તેમજ હર ઘર સ્વદેશી-ઘર ઘર સ્વદેશી સૂત્ર ને સાર્થક કરવા માટે દાહોદ જિલ્લામાં ટ્રાયબલ મ્યુઝિયમ, દાહોદ ખાતે તા: ૧૮ થી ૨૦ ડિસેમ્બર દરમિયાન આયોજિત સશકત નારી મેળો યોજાઈ રહ્યો છે, ત્યારે દાહોદ જિલ્લાના સૌ નાગરિકો / દાહોદવાસીઓને પરિવાર સાથે પધારવા દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે. સ્વદેશી મેળામાં વિશેષ – સ્વદેશી મેળાનો સમય સવારે ૧૦ થી ૯ કલાક સુધીનો રહેશે. – ૩ દિવસ દરમ્યાન સાંજે ૬ થી ૮ દરમ્યાન સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. –…
Read Moreसीसीआई, इंडिगो के खिलाफ दर्ज जानकारी के आधार पर प्रतिस्पर्धा अधिनियम, 2002 के प्रावधानों के तहत इसकी उड़ान व्यवधानों के मामले की जांच करेगा
हिन्द न्यूज़, दिल्ली भारतीय प्रतिस्पर्धा आयोग (सीसीआई) ने विमानन क्षेत्र में विभिन्न मार्गों पर हाल ही में देखे गए उड़ान व्यवधानों के संदर्भ में इंडिगो के खिलाफ दायर जानकारी का संज्ञान लिया है। शुरुआती आकलन के आधार पर आयोग ने प्रतिस्पर्धा अधिनियम, 2002 के प्रावधानों के तहत इस मामले में आगे की कार्रवाई करने का फैसला किया है।
Read Moreબારડોલી તાલુકાના મોતા ગામે ‘એકતા વન’ની મુલાકાત લેતા મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ
હિન્દ ન્યુઝ, બારડોલી મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલે બારડોલી તાલુકાના મોતા ગામે જાપાનીઝ મિયાવાકી પદ્ધતિથી તૈયાર થયેલા ‘એકતા વન’ની મુલાકાત લીધી હતી. તેમણે અહીં વન કવચ વિસ્તારમાં વૃક્ષારોપણ કરીને પ્રકૃતિના જતનનો સંદેશ આપ્યો હતો. એકતાવનમાં સ્થાપિત લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને રાજ્યપાલએ ભાવપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ વેળાએ ગ્રામજનોને વધુમાં વધુ વૃક્ષોના વાવેતર અને જતન કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ગ્લોબલ વોર્મિંગના સમયમાં ‘વન કવચ’ જેવા પ્રોજેક્ટ્સ આવનારી પેઢી માટે આશીર્વાદરૂપ બનશે.
Read More
