ગેલ ઝાબુઆ દ્વારા દાહોદ જિલ્લામાં ઓફ-સાઇટ મોક ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડ્રિલનું આયોજન

હિન્દ ન્યુઝ, દાહોદ     કુદરતી ગેસ પાઇપલાઇન ઘટનાની તાત્કાલિક તૈયારીનું મૂલ્યાંકન કરવા માટે ગેલ (ઇન્ડિયા) લિમિટેડ, ઝાબુઆએ જિલ્લા પ્રશાસન અને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણ (DDMA), દાહોદના સહયોગથી 18 ડિસેમ્બર 2025ના રોજ દાહોદ જિલ્લાના રૂઆબરી ગામે ઓફ-સાઇટ તાત્કાલિક મૉક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રિલમાં અનેક એજન્સીઓએ ભાગ લીધો, જેમાં જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર દાહોદ, એસડીએમ દેવગઢ બારિયા, ડેપ્યુટી એસપી લિમખેડા, એક્ઝિક્યુટિવ એન્જિનિયર MGVCL દાહોદ, જિલ્લા આરોગ્ય અધિકારી, જી.એમ. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, DDMA દાહોદ, મામલતદાર (રાજસ્વ અધિકારી) દેવગઢ બારિયા, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા મેનેજર 108 ઇમરજન્સી સર્વિસિસ, પોલીસ વિભાગ…

Read More

વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)

હિન્દ ન્યુઝ, ભાવનગર      ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને ‘ડિસ્ટ્રીક્ટ લેવલ પ્રોગ્રામ’ કાર્યક્રમ યોજાયો કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી તથા ધારાસભ્ય સર્વ સેજલબેન પંડયા, ગૌતમભાઈ ચૌહાણ અને હિરાભાઈ સોલંકીની પ્રેરક ઉપસ્થિતિ આવનાર સમયમાં ધોલેરાના વિકાસથી ભાવનગરના વિકાસના નવા દ્વાર ખુલશે : મંત્રી કૌશિકભાઈ વેકરીયા વાઈબ્રન્ટ સમિટનાં પરિણામે ગુજરાતે વિકાસક્ષેત્રે નવી ઉંચાઈઓ હાંસલ કરી: કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ભાવનગરની VGRC માં રૂ. ૧૭૩૧.૪૧ કરોડનાં પ્રસ્તાવિત રોકાણ સાથે ૨૪૮ MOU પર હસ્તાક્ષર : ૨૧ હજારથી વધુ રોજગારીનું થશે નિર્માણ

Read More

MSME, સ્ટાર્ટ-અપ્સ અને બ્લૂ ઇકોનોમીને મળશે પ્રોત્સાહન

હિન્દ ન્યુઝ, સુરત      કચ્છ-સૌરાષ્ટ્ર ખાતેની વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) દ્વારા ઉદ્યોગ, રોકાણ અને રોજગારને વેગ આપવા ભવ્ય કાર્યક્રમોનું આયોજન; 19 ડિસેમ્બરથી પોરબંદર, દ્વારકા, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગરમાં VGRC અંતર્ગત યોજાશે સેમિનાર, MoU સાઇનિંગ અને “સશકત નારી મેળા” અને પ્રદર્શનો યોજાશે. ઉલ્લેખનીય છે કે, આ તમામ જિલ્લાસ્તરીય કાર્યક્રમોમાં સફળ ઉદ્યોગકારોના અનુભવ અંગેનો સંવાદ, MOU સાઇનિંગ, ચેક વિતરણ, સ્ટાર્ટ-અપ અને MSMEs માટે ઉપયોગી સેમિનારો તેમજ પ્રદર્શનોનું આયોજન કરવામાં આવ્યું છે. VGRC અંતર્ગત આયોજિત આ પહેલ સરકાર, ઉદ્યોગો અને રોકાણકારો વચ્ચે સંવાદ વધુ મજબૂત બનાવી “વિકસિત ગુજરાત @2047”ના વિઝનને સાકાર…

Read More

ડાંગમાં ૨૫ શાળાઓને સરદાર વંદના કાર્યક્રમમાં પુસ્તકોનું વિતરણ કરાયું

હિન્દ ન્યુઝ, ડાંગ    રાજ્ય શિક્ષણ સંવર્ધન સમન્વય, ગુજરાત દ્વારા સરદાર પટેલની ૧૫૦ મી જન્મ જયંતી નિમિત્તે રાજ્યભરની ૫૬૫ જેટલી શાળાઓમાં સરદાર ગીતો, સરદાર નાટકો, સરદાર વાતો, સરદાર ક્વિઝ યોજવાનું આયોજન છે ત્યારે આ કાર્યક્રમ અંતર્ગત ડાંગ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીની ૨૫ શાળાઓને સરદાર વંદના કાર્યક્રમમાં સમન્વય સાથી દત્તાત્રેય મોરે દ્વારા સરદાર ક્વિઝ પ્રશ્નોત્તરીના એક હજાર પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું છે.   ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લાની ૨૫ શાળાના ૨ હજારથી વધુ વિદ્યાર્થીઓ સરદાર ક્વિઝ પ્રશ્નોત્તરીમાં ઉપસ્થિત રહેશે. જેમાં શાળા વિજેતા પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર તથા સુરતના નગરના…

Read More

તા.૨૦મી ડિસેમ્બર: મહેસૂલી સુધારણા દિવસ

હિન્દ ન્યુઝ, સુરત       ગુજરાતના આર્થિક પાટનગર અને વિકાસના ફાસ્ટટ્રેક પર દોડી રહેલા સુરત શહેરે હંમેશા આધુનિકતાને આવકારી છે. પરંતુ આધુનિકતા ત્યારે જ સાર્થક ગણાય જ્યારે વહીવટીતંત્રની સેવાઓ સામાન્ય નાગરિક સુધી સરળતાથી પહોંચે. દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલબિહારી વાજપેયીજીની જન્મજયંતિ નિમિત્તે ઉજવાતા ‘સુશાસન દિવસ’ (Good Governance Day)ના અવસરે સુરત જિલ્લા વહીવટીતંત્રએ મહેસૂલી સુધારા ક્ષેત્રે એક નવી મિસાલ કાયમ કરી છે. સુરત હવે ડિજીટલ સુરત બન્યું છે. જમીન માપણી, દસ્તાવેજ અને બિન-ખેતી (NA) તેમજ બિનખેતી પ્રીમિયમની પ્રક્રિયામાં આવી પારદર્શિતા આવી છે. i-ORA પોર્ટલથી સરળ અને સુગમ જનસેવા પૂરી પાડી…

Read More

पर्यटकों की सुरक्षा व्यवस्था मजबूत करने के लिए पर्यटक पुलिस की तैनाती

हिन्द न्यूज़, दिल्ली       पर्यटन मंत्रालय पर्यटकों की सुरक्षा व्यवस्था मजबूत करने के लिए विशेष पर्यटक पुलिस की स्थापना हेतु सभी राज्य सरकारों और केंद्र शासित प्रदेश प्रशासनों के साथ निरंतर संपर्क में है। मंत्रालय के प्रयासों से तेलंगाना, आंध्र प्रदेश, दिल्ली, गोवा, कर्नाटक, केरल, महाराष्ट्र, हिमाचल प्रदेश, जम्मू-कश्मीर, मध्य प्रदेश, ओडिशा, पंजाब, राजस्थान, सिक्किम और उत्तर प्रदेश जैसे राज्यों/केंद्र शासित प्रदेशों ने पर्यटक पुलिस की तैनाती की है। हालांकि, समर्पित पर्यटक पुलिस की तैनाती के लिए मंत्रालय ने राज्यों और केंद्र शासित प्रदेशों को कोई वित्तीय सहायता प्रदान…

Read More

૨૦ ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ

હિન્દ ન્યુઝ, દાહોદ       માનવ સમાજનું મૂળ તત્વ છે—એકતા. જ્યારે લોકો એકબીજાને સમજે છે, સહકાર આપે છે અને સાથે મળીને વિકાસ માટે પ્રયત્ન કરે છે, ત્યારે જ સાચી માનવતા ફૂલે-ફાલે છે. આ જ વિચારને ઉજાગર કરવા માટે દર વર્ષે ૨૦ ડિસેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સ્થાપિત આ દિવસનો હેતુ છે—વૈશ્વિક સ્તરે ગરીબી દૂર કરવી, સામાજિક ન્યાયને મજબૂત બનાવવો અને માનવ અધિકારોને પ્રોત્સાહિત કરવું.     વર્ષ ૨૦૦૫માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ આ દિવસને સત્તાવાર રીતે માન્યતા આપી. આ દિવસનું પ્રેરણાસ્રોત છે…

Read More

ટ્રાઈબલ મ્યુઝિયમ દાહોદ ખાતે તા : ૧૮ થી ૨૦ ડિસેમ્બર દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમ સહિત માણવા મળશે દેશી ભોજનનો સ્વાદ

હિન્દ ન્યુઝ, દાહોદ      ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આયોજિત વોકલ ફોર લોકલ તેમજ હર ઘર સ્વદેશી-ઘર ઘર સ્વદેશી સૂત્ર ને સાર્થક કરવા માટે દાહોદ જિલ્લામાં ટ્રાયબલ મ્યુઝિયમ, દાહોદ ખાતે તા: ૧૮ થી ૨૦ ડિસેમ્બર દરમિયાન આયોજિત સશકત નારી મેળો યોજાઈ રહ્યો છે, ત્યારે દાહોદ જિલ્લાના સૌ નાગરિકો / દાહોદવાસીઓને પરિવાર સાથે પધારવા દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે. સ્વદેશી મેળામાં વિશેષ – સ્વદેશી મેળાનો સમય સવારે ૧૦ થી ૯ કલાક સુધીનો રહેશે. – ૩ દિવસ દરમ્યાન સાંજે ૬ થી ૮ દરમ્યાન સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. –…

Read More

सीसीआई, इंडिगो के खिलाफ दर्ज जानकारी के आधार पर प्रतिस्पर्धा अधिनियम, 2002 के प्रावधानों के तहत इसकी उड़ान व्यवधानों के मामले की जांच करेगा

हिन्द न्यूज़, दिल्ली      भारतीय प्रतिस्पर्धा आयोग (सीसीआई) ने विमानन क्षेत्र में विभिन्न मार्गों पर हाल ही में देखे गए उड़ान व्यवधानों के संदर्भ में इंडिगो के खिलाफ दायर जानकारी का संज्ञान लिया है।      शुरुआती आकलन के आधार पर आयोग ने प्रतिस्पर्धा अधिनियम, 2002 के प्रावधानों के तहत इस मामले में आगे की कार्रवाई करने का फैसला किया है।

Read More

બારડોલી તાલુકાના મોતા ગામે ‘એકતા વન’ની મુલાકાત લેતા મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ

હિન્દ ન્યુઝ, બારડોલી     મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલે બારડોલી તાલુકાના મોતા ગામે જાપાનીઝ મિયાવાકી પદ્ધતિથી તૈયાર થયેલા ‘એકતા વન’ની મુલાકાત લીધી હતી. તેમણે અહીં વન કવચ વિસ્તારમાં વૃક્ષારોપણ કરીને પ્રકૃતિના જતનનો સંદેશ આપ્યો હતો.              એકતાવનમાં સ્થાપિત લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને રાજ્યપાલએ ભાવપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ વેળાએ ગ્રામજનોને વધુમાં વધુ વૃક્ષોના વાવેતર અને જતન કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ગ્લોબલ વોર્મિંગના સમયમાં ‘વન કવચ’ જેવા પ્રોજેક્ટ્સ આવનારી પેઢી માટે આશીર્વાદરૂપ બનશે. 

Read More