નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આયોજિત ભારત પર્વ

હિન્દ ન્યુઝ, નર્મદા     નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આયોજિત ભારત પર્વમાં છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈ, સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગ અને ગુજરાત સરકારના શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી રીવાબા જાડેજા સહભાગી બન્યાં. સાથે જ ભારત પર્વમાં સહભાગી થયેલા દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ જણાવ્યું કે ‘ભારત પર્વ’ દેશની લોક પરંપરા, લોકજીવન અને લોક ચેતનાને જોડતો એક અદભુત સેતુ છે. ભારત પર્વ 2025માં સહભાગી થયેલા આ તમામ મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં કલાકારોએ પોતાના રાજ્યના સાંસ્કૃતિક તેમજ પરંપરાગત લોકનૃત્ય પ્રસ્તુત કર્યા. આ તમામ મહાનુભાવોએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પરિસરમાં સરદાર પટેલના ચરણોમાં પુષ્પાંજલિ…

Read More

જનજાતિય ગૌરવ રથયાત્રાનું દાહોદ જિલ્લામાંથી પ્રસ્થાન

હિન્દ ન્યુઝ, દાહોદ       આ જનજાતિય ગૌરવ યાત્રામાં ગુજરાત રાજ્યના આદિજાતિ તથા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ મંત્રી પી. સી. બરંડા, સાંસદ જશવંતસિંહ ભાભોર, જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, લીમખેડા ધારાસભ્ય શૈલેષભાઇ ભાભોર સહિત અન્ય પદાધિકારીશ્રીઓ સહભાગી બન્યા હતા. દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં આવેલ બાંડીબાર ગામ ખાતે ગૌરવ રથયાત્રા પહોંચતા સૌ મહાનુભાવો દ્વારા રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સૌ મહાનુભાવો રેલીમાં જોડાયા હતા. રેલી પૂર્ણ થયા બાદ રથયાત્રાએ દાહોદ જિલ્લામાંથી પ્રસ્થાન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, ભગવાન બિરસા મુંડાએ આપણી આઝાદી માટે અંગ્રેજો સામે પોતાના સાથીઓ સાથે લડત આપી શહીદી…

Read More

તાપી જિલ્લાના માણેકપુર ગામની મુલાકાતે પધારેલ રાજ્યપાલએ સ્વયં હળ તેમજ બળદ ગાડું ચલાવ્યું અને ગાય દોહી

હિન્દ ન્યુઝ, તાપી       તાપી જિલ્લાના માણેકપુર ગામની મુલાકાતે પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂત રતિલાલભાઈ વસાવાના ફાર્મની મુલાકાત લીધી. જ્યાં રાજ્યપાલએ સ્વયં હળ તેમજ બળદ ગાડું ચલાવ્યું અને ગાય દોહી હતી. રાજ્યપાલએ ત્યાં ઉપસ્થિત પ્રાકૃતિક કૃષિ તરફ વળેલા ખેડૂતો સાથે સંવાદ સાધતા જણાવ્યું કે, પ્રાકૃતિક કૃષિ એ માત્ર ખેતી પદ્ધતિ નથી, પરંતુ પ્રકૃતિ સાથેના સહઅસ્તિત્વનો માર્ગ છે. ગાય આધારિત ખેતી જમીનનું આરોગ્ય, પાણીનું સંવર્ધન અને માનવનું સ્વાસ્થ્ય જાળવી શકે છે. આ પ્રસંગે રાજ્યપાલએ ખેતર પર ઉપયોગમાં લેવાતા જીવામૃત, ઘનજીવામૃત અને ગૌ આધારિત બાયો ઈનપુટ અંગે…

Read More

गाय हमारे जीवन का अभिन्न हिस्सा है : आचार्य देवव्रत

हिन्द न्यूज़, तापी       तापी जिले की उच्छल तहसील स्थित माणेकपुर गांव में आज सुबह का अनुभव अत्यंत प्रेरणादायक रहा। : आचार्य देवव्रत       ग्राम्य जीवन की सादगी और आत्मीयता का अनुभव करते हुए गांव के किसान रतिलालभाई रेवजीभाई वसावा के घर पहुंचकर आचार्य देवव्रत जे गाय दुही। यह केवल एक परंपरा का पालन नहीं, बल्कि ‘गौसेवा’ के माध्यम से प्रकृति और जीवन के प्रति आस्था का प्रतीक है। गाय हमारे जीवन का अभिन्न हिस्सा है। यह केवल धार्मिक आस्था का प्रतीक नहीं, बल्कि भारत की कृषि…

Read More

સુખસર ખાતે ‘જનજાતિય ગૌરવ યાત્રા’નું ભવ્ય સ્વાગત કરાયું

હિન્દ ન્યુઝ, દાહોદ        દાહોદ જિલ્લામાં ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું સુખસર ખાતે જનજાતિય ગૌરવ યાત્રા’નું ભવ્ય સ્વાગત કરી ઝાલોદ, ગૂરૂગોવિંદ લીમડી, દાહોદ ખાતે ગૌરવ યાત્રાનું પહોંચી હતી. સુખસર, ગૂરૂગોવિંદ લીમડી, દાહોદ ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રામાં અનેક સમાજસેવકો, વિદ્યાર્થીમિત્રો અને યુવાનો ઉમટ્યા હતા. પરંપરાગત નૃત્ય-ઢોલનગારાથી વાતાવરણ ગૌરવમય બન્યું અને કાર્યક્રમમાં આદિવાસી એકતા અને સંસ્કૃતિનો શક્તિશાળી સંદેશ આપ્યો હતો. મંત્રીશ્રીઓએ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર પહેરાવી, પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે જનજાતિ ગૌરવ અને બિરસા મુંડાના ત્યાગને…

Read More

ભગવાન બિરસા મુંડાની ૧૫૦ મી જન્મજયંતિ નિમિત્તે દાહોદ જિલ્લામાં જનજાતિય ગૌરવ વર્ષની ઉત્સાહભેર ઉજવણી કરાઈ

હિન્દ ન્યુઝ, દાહોદ     ભગવાન બિરસા મુંડાની ૧૫૦ મી જન્મજયંતિના અવસરે “જનજાતિય ગૌરવ વર્ષ ઉત્સવ” અંતર્ગત, તા. ૭ થી ૧૩ નવેમ્બર, ૨૦૨૫ દરમિયાન જનજાતિય ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે. આ અવસરે તા. ૧૦ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ દાહોદ જિલ્લાના ગરબાડા, ધાનપુર તેમજ લીમખેડા ખાતે યોજાયેલ જનજાતિય ગૌરવ યાત્રા કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના આદિજાતિ તથા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ મંત્રીશ્રી પી. સી. બરંડા તેમજ કૃષિ અને ખેડૂત કલ્યાણ, પશુપાલન, સહકાર અને ગૌસંવર્ધન મંત્રીશ્રી રમેશભાઈ કટારા ઉપસ્થિત રહ્યા હતા. આ રથયાત્રામાં સાંસદશ્રી જશવંતસિંહ ભાભોર, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી કરણસિંહ ડામોર, ધારાસભ્યશ્રીઓ…

Read More

माणेकपुर गांव में स्वच्छता अभियान

हिन्द न्यूज़, तापी  वी     तापी की उच्छल तहसील के माणेकपुर गांव में ग्रामजनों, सफाईकर्मियों, सामाजिक संस्थाओं के स्वयंसेवकों और अधिकारियों के साथ मिलकर स्वच्छता अभियान में सहभागिता की। स्वच्छता अभियान के बाद ग्रामवासियों के साथ आत्मीय संवाद करते हुए स्वच्छता, प्राकृतिक कृषि, वृक्षारोपण और पर्यावरण संरक्षण जैसे महत्वपूर्ण विषयों पर मार्गदर्शन दिया। जब हमारा गांव स्वच्छ, समृद्ध और आत्मनिर्भर बनेगा, तभी देश का विकास सशक्त रूप से आगे बढ़ेगा। ग्रामवासियों में स्वच्छता और हरियाली के प्रति जो उत्साह देखा, वह वास्तव में प्रेरणादायक है।

Read More

વલસાડ જિલ્લાના એનએસએસ વિદ્યાર્થીઓ માટે યુવા આપદા મિત્રની તાલીમનો સુરતના વાવ ખાતે શુભારંભ

હિન્દ ન્યુઝ, વલસાડ  જિલ્લામાં આપત્તિ વ્યવસ્થાપનની સજ્જતા વધારવા અને સ્થાનિક કક્ષાએ સ્વયંસેવકોનું માળખુ ઉભુ કરાયું  નિવાસી અધિક કલેકટર એમ.ડી.ચુડાસમાએ સુરતના વાવ ખાતે તાલીમ સ્થળનું નિરિક્ષણ કરી પ્રોત્સાહન આપ્યું  સુનામી,પુર, ભુકંપ, ઓદ્યોગિક અકસ્માત, સ્નેક બાઈટ, ફાયર સેફટી અને સીપીઆર સહિતની તાલીમ અપાઈ રહી છે

Read More

तापी जिले की उच्छल तहसील स्थित माणेकपुर गांव में वृक्षारोपण किया

हिन्द न्यूज़, तापी         तापी जिले की उच्छल तहसील स्थित माणेकपुर गांव में आज प्रधानमंत्री नरेन्द्र मोदी के एक पेड़ मां के नाम अभियान के तहत वृक्षारोपण करते हुए आचार्य देवव्रत ने बादाम का पौधा लगाया।     प्रकृति के संरक्षण और हरित आवरण के विस्तार के लिए प्रत्येक नागरिक का यह नैतिक दायित्व है कि वह हर वर्ष कम-से-कम एक पौधा अवश्य लगाए और उसका पालन-पोषण करे। एक पौधा केवल हरियाली नहीं, बल्कि भविष्य की पीढ़ियों के लिए स्वच्छ पर्यावरण और जीवन का संबल है। –…

Read More

लअन्नदाता को धन धान्य व दलहन आत्मनिर्भरता मिशन की सौगात

हिन्द न्यूज़, दिल्ली राष्ट्र किसान कल्याण:        बीते 11 वर्षों से केंद्र सरकार का निरंतर प्रयास रहा है कि किसान सशक्त हो और कृषि पर ज्यादा निवेश हो। करीब 6 गुना बजट, ढाई गुना से ज्यादा उर्वरक सब्सिडी और फसल की बुवाई के पहले से लेकर बाजार तक साथ वाली क्रांतिकारी योजनाएं अन्नदाताओं के प्रति केंद्र सरकार की इसी प्रतिबद्धता का उदाहरण बनी हैं।  इस बार 11 अक्टूबर को किसानों को प्राथमिकता की साक्षी बनी राजधानी नई दिल्ली, जब कृषि धन धान्य योजना और दलहन आत्मनिर्भरता मिशन के…

Read More