हिन्द न्यूज़, उत्तर प्रदेश योगी आदित्यनाथ ने जनपद लखनऊ स्थित सरकारी आवास पर अग्निशमन एवं आपात सेवा विभाग के कार्यों की समीक्षा की। उन्होंने विभागीय कैडर रिव्यू की आवश्यकता जताते हुए निर्देश दिए कि प्रत्येक रीजन में स्पेशलाइज्ड यूनिट गठित की जाए, जो केमिकल, बायोलॉजिकल, रेडियोलॉजिकल दुर्घटनाओं तथा सुपर हाईराइज बिल्डिंग जैसी परिस्थितियों से निपटने में सक्षम हो। मुख्यमंत्री ने फायर सर्विस को अत्याधुनिक उपकरणों और प्रशिक्षित जनशक्ति से सुसज्जित करने के निर्देश भी दिए। बैठक में विभाग में नए पदों के सृजन पर भी चर्चा हुई। प्रदेश…
Read MoreMonth: October 2025
ગાંધીનગર ખાતે સુવિધાસભર નિવાસ સંકુલનું ભાઈબીજના પવિત્ર પર્વે લોકાર્પણ
હિન્દ ન્યુઝ, ગાંધીનગર કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિતભાઈ શાહે ગુજરાત વિધાનસભાના સદસ્યો માટે ₹325 કરોડના અંદાજિત ખર્ચે ગાંધીનગર ખાતે કુલ 28,576 ચોરસ મીટરમાં નવનિર્મિત સુવિધાસભર નિવાસ સંકુલનું આજના ભાઈબીજના પવિત્ર પર્વે લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તથા વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહિર સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકર્પિત થયેલ આ સદસ્ય નિવાસ સંકુલમાં 238.45 ચોરસ મીટરના એક એવા કુલ 216 આવાસો ધરાવતા 12 બ્લોકસનું નિર્માણ કરવામાં આવેલ છે. મહાનુભાવો દ્વારા આ અવસરે સદસ્ય નિવાસ સંકુલના પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આધુનિક સમયની…
Read Moreસરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી
હિન્દ ન્યુઝ, બરોડા સરદાર સાહેબની 150મી જન્મજયંતી નિમિત્તે એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ 2025ની તડામાર તૈયારીઓ… એકતા નગર ખાતે તા. 17 ઓક્ટોબરથી શરૂ થયેલ ‘એકતા પ્રકાશ પર્વ’ તા. 15 નવેમ્બર સુધી ચાલુ રહેશે; સાંજે વિવિધ થીમ આધારિત લાઈટ શો, સંગીતમય કાર્યક્રમ અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓનું આયોજન…
Read Moreलोकतंत्र के महापर्व मतदान दिवस (6 नवंबर 2025) को लेकर जिला के तहत भव्य मतदाता जागरूकता पदयात्रा का आयोजन
हिन्द न्यूज़, बिहार लोकतंत्र के महापर्व मतदान दिवस (6 नवंबर 2025) को लेकर जिला निर्वाचन पदाधिकारी – सह- जिला पदाधिकारी वैशाली, श्रीमती वर्षा सिंह के निर्देश पर मतदाताओं में जागरूकता फैलाने के उद्देश्य से प्रखंड पटेरी बेलसर स्थित शिक्षक प्रशिक्षण महाविद्यालय, सोहरथा से बुधवार को एक भव्य मतदाता जागरूकता पदयात्रा का आयोजन किया गया। पदयात्रा मे जिला पंचायती राज पदाधिकारी, . जिलाध्यक्ष कार्यक्रम पदाधिकारी (समग्र शिक्षा) संतोष कुमार, जिला कार्यक्रम पदाधिकारी (आईसीडीएस) तथा जिला संगठन आयुक्त (भारत . एवं गाइड) ऋतुराज प्रमुख रूप से शामिल…
Read Moreमतदान पूर्व और मतदान दिवस पर मीडिया प्रमाणन एवं निगरानी समिति द्वारा प्रिंट विज्ञापनों का पूर्व-प्रमाणन
हिन्द न्यूज़, बिहार बिहार चुनाव 2025 निर्वाचन आयोग ने बिहार विधानसभा के चुनाव और 8 विधानसभा क्षेत्रों के उपचुनावों की तारिखों की घोषणा कर दी है। मतदान की तिथियां 6 नवंबर, 2025 (गुरुवार) और 11 नवंबर, 2025 (मंगलवार) निर्धारित की गई हैं। निष्पक्ष प्रचार का वातावरण सुनिश्चित करने के लिए, कोई भी राजनीतिक दल, उम्मीदवार, संगठन या व्यक्ति मतदान के दिन और मतदान के एक दिन पहले प्रिंट मीडिया में कोई विज्ञापन प्रकाशित नहीं करेगा, जब तक कि सामग्री राज्य/जिला स्तर पर मीडिया प्रमाणन एवं निगरानी समिति (एमसीएमसी)…
Read Moreप्रधानमंत्री ने अभिनेता श्री गोवर्धन असरानी के निधन पर शोक व्यक्त किया
हिन्द न्यूज़, दिल्ली प्रधानमंत्री नरेन्द्र मोदी ने अभिनेता श्री गोवर्धन असरानी के निधन पर शोक व्यक्त किया है। एक संदेश में प्रधानमंत्री ने आज दिवंगत अभिनेता को श्रद्धांजलि अर्पित की और भारतीय सिनेमा में उनके अमूल्य योगदान और दर्शकों का मनोरंजन करने की उनकी क्षमता को याद किया। श्री मोदी ने ‘एक्स’ पर एक पोस्ट में लिखा: “श्री गोवर्धन असरानी जी के निधन से अत्यंत दुःखी हूं। एक नैसर्गिक मनोरंजनकर्ता और बहुमुखी कलाकार के रूप में उन्होंने कई पीढ़ियों के दर्शकों का मनोरंजन किया। उन्होंने अपने शानदार अभिनय…
Read Moreદિવાળીના પર્વ દરમિયાન ઇમરજન્સીની આગાહી અને ૧૦૮-ઇએમએસની પૂર્વ તૈયારીઓ
હિન્દ ન્યુઝ, સમગ્ર ગુજરાત ઉત્સાહ અને આનંદ સાથે પ્રકાશના પર્વની ઉજવણી માટે તૈયાર થઈ રહ્યું છે ત્યારે ૧૦૮ ઇમરજન્સી મેડિકલ સર્વિસ (ઇએમએસ) દ્વારા દિવાળીના તહેવાર દરમિયાન ઇમરજન્સી કોલ્સમાં નોંધપાત્ર વધારો થવાની આગાહી કરવામાં આવી છે. આ આગાહી છેલ્લા કેટલાક વર્ષોના ભૂતકાળના આંકડા અને ઇમરજન્સી પેટર્નના વિશ્લેષણના આધારે કરવામાં આવી છે, જેથી ઉત્સવ દરમ્યાન સુચિત તૈયારી અને ઝડપી પ્રતિસાદ સુનિશ્ચિત કરી શકાય. દિવાળીના તહેવારો આનંદ, એકતા અને નવ વર્ષ આરંભનું પ્રતિક છે. આ તહેવારો પરિવારોને જોડે છે, સમાજમાં એકતાનો સંદેશ આપે છે અને ઉજ્જવળ ભવિષ્ય માટે આશા પ્રેરિત કરે…
Read Moreરાજ્યના માહિતી ખાતા દ્વારા પ્રકાશિત ‘ગુજરાત દીપોત્સવી’
હિન્દ ન્યુઝ, અમદાવાદ અમદાવાદ જિલ્લા કલેક્ટર સુજિત કુમારે રાજ્યના માહિતી ખાતા દ્વારા પ્રકાશિત ‘ગુજરાત દીપોત્સવી’ અંકનો આસ્વાદ માણ્યો હતો. માહિતી ખાતા દ્વારા રાજ્યના સાહિત્ય, કલા, ઇતિહાસ, સાંસ્કૃતિક વિરાસત, સંસ્કાર વારસાને ઉજાગર કરતો દીપોત્સવી અંક પ્રતિ વર્ષ પ્રકાશિત કરવામાં આવે છે. આ પરંપરા અનુસાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિજયાદશમીના પર્વે ‘ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત ૨૦૮૧’નું વિમોચન ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું. આ દળદાર અંકમાં ગુજરાતના લબ્ધપ્રતિષ્ઠિત સાહિત્યકારોની સર્જનશીલ કલમે લખાયેલા કુલ ૨૭ અભ્યાસલેખો, ૩૧ નવલિકાઓ, ૧૭ વિનોદિકાઓ, ૧૧ નાટિકા અને ૯૭ જેટલી કાવ્ય રચનાઓ અને માનવીય…
Read Moreजीएसटी दर में कटौती: उत्तराखंड में कृषि, पर्यटन और उद्योग को मिली मजबूती
हिन्द न्यूज़, हिमालय पहाड़ी तूर दाल, लाल चावल और लखौरी मिर्च पर जीएसटी घटाकर 5% करने से पहाड़ी उत्पादों को बढ़ावा मिला है, जिससे 13 पहाड़ी जिलों के छोटे किसानों को मदद मिली है। 7,500 रुपए तक के होटल शुल्क पर जीएसटी घटाकर 5% करने से पर्यटन को राहत मिली है, जिससे प्रमुख स्थलों के 80,000 लोगों को लाभ हुआ है। ऐपण, रिंगाल और ऊनी उत्पादों पर जीएसटी घटाकर 5% करने से शिल्प क्षेत्र में बड़ा सुधार देखने को मिला है, जिससे महिलाओं के नेतृत्व वाले उद्यमों और पारंपरिक…
Read Moreप्रधानमंत्री ने पुलिस स्मृति दिवस पर बहादुर पुलिसकर्मियों को श्रद्धांजलि अर्पित की
हिन्द न्यूज़, दिल्ली प्रधानमंत्री नरेन्द्र मोदी ने पुलिस स्मृति दिवस के अवसर पर पुलिसकर्मियों के साहस और बलिदान को भावभीनी श्रद्धांजलि अर्पित की। उन्होंने राष्ट्र और नागरिकों की सुरक्षा के प्रति उनकी अटूट निष्ठा की सराहना की। प्रधानमंत्री ने आज ‘एक्स’ पर एक संदेश में कहा: “पुलिस स्मृति दिवस पर, हम अपने पुलिसकर्मियों के साहस को नमन करते हैं और कर्तव्य पालन में उनके सर्वोच्च बलिदान को याद करते हैं। उनकी अटूट निष्ठा ही हमारे देश और लोगों की सुरक्षा सुनिश्चित करती है। संकट और जरूरत के समय…
Read More