ચક્ષુદાન – અંધકારમાંથી ઉજાસ ફેલાવવા માટેનું મહાદાન

હિન્દ ન્યુઝ, રાજકોટ અંગદાન અને ચક્ષુદાન માત્ર દાન નથી… આ છે માનવતાની સર્વોચ્ચ સેવા    રાજકોટના લોકોએ આ પવિત્ર કાર્યને હૃદયથી સ્વીકાર્યું છે. છેલ્લા બે વર્ષમાં જ 1,464 આંખોનું દાન થતા 300થી વધુ દર્દીઓએ ફરી પ્રકાશ જોયો છે. કોઈની આંખોથી વિશ્વ જોવું એટલે મૃત્યુ પછી પણ જીવંત રહી સમાજને પ્રકાશ આપવો.  જી.ટી.શેઠ આંખ હોસ્પિટલ અને પી.ડી.યુ. મેડિકલ કોલેજના વિભાગીય વડા ડૉ. કમલસિંહ ડોડીયા, પ્રોગ્રામ ઓફિસર ડો. હરેશ ગઢીયા, ડો. નીતિબેન શેઠ, ડો. ફાલ્ગુની ત્રિવેદી, ડો.ચેતના, ડો. અંજલી પડાયા સહિતના સ્ટાફની જહેમતથી અનેક પરિવારોના જીવનમાં ખુશીઓ ફરી ખીલી છે. ચાલો, આપણે…

Read More

વસુંધરા રેસીડેન્સીનો અનોખો ઈકો-ફ્રેન્ડલી ગણેશોત્સવ

હિન્દ ન્યુઝ, રાજકોટ     ૧૭ વર્ષથી રાજકોટના એરપોર્ટ રોડ સ્થિત વસુંધરા રેસીડેન્સીમાં ગણેશોત્સવ માત્ર ભક્તિનો જ નહીં, પરંતુ પર્યાવરણપ્રેમ અને સામાજિક સમરસતાનો સંદેશ આપી ઉજવવામાં આવે છે. આ વર્ષે સાડા-છ ફૂટની માટીની ગણેશજીની મૂર્તિ, પરંપરાગત શણગાર, ફાનસ અને ગ્રામ્ય સંસ્કૃતિની ઝલક લોકોના હૃદય જીતી રહી છે. શોભાયાત્રા અને શણગાર, પ્રકૃતિને નુકસાન પહોંચાડ્યા વગરની વિસર્જન પરંપરા, અને દરરોજ વૈદિક મંત્રોચ્ચારથી આરતી – આ પંડાલ ભક્તોને એક અનોખો આધ્યાત્મિક અનુભવ કરાવે છે. ✨ વિશેષતા ✨ ✅ વડીલ વય વંદના અંતર્ગત વરિષ્ઠ નાગરિકોનું સન્માન ✅ વિષ્ણુ સહસ્ત્રનામ પાઠ, સત્યનારાયણ કથા, યમુનાષ્ટક, છપ્પન…

Read More

શાળામાં હાજર થયો ત્યારથી મેં નક્કી કર્યું હતું કે, શાળાને આગળ ધપાવવા માટે શક્ય તેટલા તમામ પ્રયત્નો કરીશ – પરેશભાઈ સોરઠીયા

હિન્દ ન્યુઝ, જામનગર     જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ શ્રી ખારવા પ્રાથમિક શાળામાં છેલ્લા ૧૦ વર્ષથી પરેશભાઈ સોરઠીયા અભ્યાસ કરાવે છે. તેઓ પોતાની શિક્ષક તરીકેની જવાબદારી પૂરી કરવાની સાથે સાથે બાળકોને રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ પણ કરાવે છે. જેવી કે, CET, NMMS (નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ), જ્ઞાન સાધના, નવોદયના એક્સ્ટ્રા ક્લાસ લઇ બાળકોને અભ્યાસ કરાવે છે. ચાલુ વર્ષે ધો.૫ અને ધો.૮ના અંદાજે ૪૫ જેટલા બાળકોને તેઓ શાળાના સમય સિવાયના સમયમાં પરીક્ષાઓની તૈયારી કરાવે છે.     પરેશભાઈ સોરઠીયા જણાવે છે કે, હું શાળામાં હાજર…

Read More

તાલુકા અને જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ, ચિત્રકૂટ એવોર્ડ મેળવ્યા બાદ “શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક” થી સન્માનિત કરાયા પીએમશ્રી હડીયાણા કન્યા શાળાના શિક્ષિકા દેવાંગીબેન બારૈયા

હિન્દ ન્યુઝ, અમદાવાદ      શિક્ષકોની કામગીરીને બિરદાવવા માટે દર વર્ષે ગુજરાત સરકાર દ્વારા “શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક” આપીને તેઓનું સન્માન કરવામાં આવે છે. આ વર્ષે પણ રાજ્યના કુલ ૩૦ શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી. જે પૈકી જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના શિક્ષિકા દેવાંગીબેન બારૈયાને “શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક” થી અમદાવાદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. દેવાંગીબેનને અગાઉ તાલુકા અને જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકેનું સન્માન તેમજ કથાકારશ્રી મોરારીબાપુના હસ્તે ચિત્રકૂટ એવોર્ડ મળ્યા છે. પુરસ્કારની તમામ રકમનો ઉપયોગ તેઓએ શાળાકીય પ્રવૃતિઓમાં જ કર્યો છે. જેમાં તેઓએ…

Read More

પાનવાડીમાં વિરમાંધાતા ગ્રુપ દ્વારા આયોજીત ગણેશ પંડાલમાં દેવ દર્શન સાથે વ્યસન મુક્તિનો સંદેશ

હિન્દ ન્યુઝ, ભાવનગર        વિઘ્નહર્તા દુંદાળા દેવ ગણેશજીની આરાધનાના અનેરા પર્વ ગણેશ ઉત્સવની ગોહિલવાડમાં હર્ષોલ્લાસભેર ઉજવણી થઇ રહી છે.ભાવનગર શહેર પાનવાડી વિસ્તારમાં વિરમાંધાતા ગ્રુપ દ્વારા આયોજીત ગણેશ પંડાલમાં ગણપતિબાપાની મૂર્તિની સાથે વ્યસન મુક્તિનો સંદેશ આપવામાં આવ્યો છે. જેમાં એક ગણપતિ મૂર્તિ ઉપર સુખી પરિવાર વ્યસન વગરનો બતાવવામાં આવ્યો છે. જ્યારે બીજી મુર્તિની સાથે વ્યસન વાળો દુ:ખી પરિવાર દર્શાવવામાં આવ્યો છે. આમ વ્યસન મુક્તિના થીમ પર બનાવવામાં આવેલા આ પંડાલ લોકોનું આકર્ષણ જમાવ્યુ છે. આ પંડાલમાં “વ્યસનોથી દૂર રહો, પરિવારને ખુશ રાખો”, “તમારા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે વ્યસન છોડો”, “દારૂ…

Read More