हिन्द न्यूज, बिहार जिले के विकास कार्यों को नई गति एवं दिशा मिलेगी, जिससे लोगों के जीवन स्तर में सकारात्मक सुधार होगा एवं उन्हें इसका प्रत्यक्ष लाभ भी प्राप्त होगा। मुख्यमंत्री नीतीश कुमार ने वैशाली जिला के गरौल प्रखंड अंतर्गत ग्राम हरसेर स्थित मैदान में आयोजित कार्यक्रम स्थल से 744 करोड़ 85 लाख रुपये लागत की कुल 331योजनाओं का शिलापट्ट अनावरण कर (रिमोट के माध्यम से )उद्घाटन एवं शिलान्यास किया। इसमें 27 करोड़ 14 लाख की लागत से लालगंज(…
Read MoreDay: September 29, 2025
સહકારથી સમૃદ્ધિ: દાહોદની સહકારી સંસ્થાઓ દ્વારા PM મોદીનો હૃદયપૂર્વકનો આભાર
હિન્દ ન્યુઝ, દાહોદ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દુરંદેશી દ્રષ્ટિ થકી દેશમાં સહકાર ક્ષેત્ર વિકાસના માર્ગે ગતિશીલ બન્યું છે. જેથી, ખેડૂતો અને પશુપાલકો આર્થિક રીતે સક્ષમ બન્યા છે અને તેમની આવકમાં પણ વધારો થયો છે. ત્યારે સહકાર ક્ષેત્રની સમૃદ્ધિ સાથે પશુપાલકો અને ખેડૂતોના આર્થિક ઉત્કર્ષ માટે આભાર વ્યક્ત કરવા દાહોદ જિલ્લાની તમામ સહકારી જેવી કે સેવા સહકારી મંડળીઓ, દુધ મંડળીઓ, એ.પી.એમ.સી., જીલ્લા સહકારી ખરીધ વેચાણ સંઘ, તાલુકા સહકારી ખરીધ વેચાણ સંઘ સંસ્થાનાઓના હોદ્દેદારો, સભ્યો, ખેડૂતો, પશુપાલકો દ્વારા તથા તેમના પરિવારજનો સભ્યોએ વડાપ્રધાનશ્રીને પોસ્ટ કાર્ડ લખીને તેમનો આભાર માન્યો હતો. આ…
Read Moreકાલાવડ ખાતે સંઘ શતાબ્દી વર્ષે નિમિતે વિજયાદશમીના શુભ દિને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કરશે ભવ્ય ઉજવણી
હિન્દ ન્યુઝ, કાલાવડ વિજયાદશમી નિમિતે યોજાશે સ્વયંસેવકોનું ઘોષ સાથે પથસંચલન વિજયાદશમી ઉત્સવમાં RSSના જામનગર ગ્રામ્ય વિસ્તારના બૌદ્ધિક પ્રમુખ મહેશભાઈ સાપોવડિયા અને મૂખ્ય અતિથિ વિશેષ તરીકે વિશ્વ વિખ્યાત લોકસાહિત્યકાર અને હાસ્યકલાકાર શ્રી સાંઈરામ દવે ઉપસ્થિત રહેશે સેવા, અનુશાસન અને સમર્પણના ત્રિવેણી સંગમ સમા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આ વર્ષ વિજયાદશમી પર સૌ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે આ સૌ વર્ષની સમગ્ર ભારતભરમાં ભવ્ય ઉજવણી થવાની છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કાલાવડ દ્વારા વિજયાદશમીના દિવસે વિજયાદશમી ઉત્સવ, શસ્ત્રપૂજન અને પથસંચલનનું ઐતિહાસિક આયોજન કરવામાં આવ્યું છે. …
Read Moreમાંગરોળ તાલુકાના ગીજરમ ગામે ગીજરમ દૂધ મંડળી અને સેવા સહકારી મંડળીના ૪૭૧ સભાસદોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરવા પોસ્ટકાર્ડ લખ્યા
હિન્દ ન્યુઝ, માંગરોળ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ વૈશ્વિક સ્તરે અનેક સિદ્ધિઓ હાંસલ કરી રહ્યો છે. ત્યારે વડાપ્રધાનએ સહકારિતા મંત્રાલયને અલગ મંત્રાલય બનાવીને સહકારિતાના વિઝનને આગળ ધપાવતા ૬૦ જેટલા કલ્યાણકારી પગલાઓ લીધા છે. જેનાથી સહકારી મંડળીઓને અનેક ફાયદા પહોંચ્યા છે. ઉપરાંત તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા અમેરિકાથી કૃષિ-ડેરી ઉત્પાદનોની આયાત પર પ્રતિબંધ તથા જીએસટીમાં ઘટાડાના નિર્ણયથી સહકારી મંડળીઓ તથા દૂધ મંડળીઓને તેનો સીધો લાભ મળશે. GST ઘટાડાના નિર્ણયનો મુખ્ય હેતુ સામાન્ય નાગરિકોની બચતમાં વધારો કરવાનો અને ખેડૂતો સહિત નાના વેપારીઓને પ્રોત્સાહન આપવાનો છે. સાથોસાથ સ્વદેશી ઝુંબેશથી સમગ્ર દેશમાં આર્થિક…
Read Moreજસદણ એસટી બસ સ્ટેશન ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું
હિન્દ ન્યુઝ, જસદણ જસદણ એસટી બસસ્ટેન્ડ ખાતે નગરપાલિકાના પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણી ની અધ્યક્ષતામાં વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં જીતેન્દ્રભાઈ છાયાણી પ્રમુખ નગરપાલિકા તેમજ નગરપાલિકા પૂર્વ ચેરમેન પંકજભાઈ ચાંવ ડેપો મેનેજર જસદણ ભાવનાબેન ગોસ્વામી ટ્રાફિક્ સુપરવાઇઝર કિશોરભાઈ પરમાર વિનુભાઈ દુમાદીયા ફરજ પરના ટ્રાફિક કંટ્રોલર કે.ડી. ધોળકિયા કિશોરભાઈ નિમાવત સહિત વૃક્ષારોપણ કાર્યક્રમ માં ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ
Read More