બોટાદ જિલ્લા માહિતી કચેરી દ્વારા શિક્ષક દિવસ વિશેષ શ્રેણી-3

હિન્દ ન્યુઝ, બોટાદ                નાના બાળકોના હાથમાં પેન્સિલ પકડાવતાં, અક્ષરમાળા શીખવતાં અને ગણિતનો પાયો નાખી બાળકોનું ઘડતર કરતા આપણાં શિક્ષકો.. જેઓ દ્રઢપણે માને છે કે, “બાળકોનો પાયો મજબૂત હશે તો જ ભાવિ મજબૂત થઈ શકશે”                   આવા જ એક શિક્ષક છે ગઢડા (સ્વા.)ની શ્રી ભંડારીયા પ્રાથમિક શાળામાં કાર્યરત શ્રી અશોક કુમાર પરમાર.. જેમને તાજેતરમાં શિક્ષક દિવસની ઉજવણી અંતર્ગત ગઢડા તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.                  …

Read More

જિલ્લા રોજગાર વિનિમય કચેરી – બોટાદ દ્વારા રોજગાર ઇચ્છુકો માટે રોજગારીની અનેરી તક

હિન્દ ન્યુઝ, બોટાદ                જિલ્લા રોજગાર વિનિમય કચેરી – બોટાદ દ્વારા રોજગાર ઇચ્છુકોને રોજગારીની તક પ્રાપ્ત થાય તેવા હેતુસર શિવશક્તિ એગ્રીટેક લિમીટેડ અને એલ.આઇ.સી. બોટાદ દ્વારા સેલ્સ એક્ઝિક્યુટિવ અને ઇન્સ્યોરન્સ એડવાઇઝરની જગ્યા માટે ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે ૧૮થી ૪૦ વર્ષની વયમર્યાદા તેમજ ૧૦ પાસ/૧૨ પાસ/ગ્રેજ્યુએટ પાસની લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધરાવનાર માટે અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી આયોજિત ભરતીમેળામાં ભાગ લેવા રોજગાર ઇચ્છુકોએ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદ ખાતે તા.૧૬/૦૯/૨૦૨૫ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ઉપસ્થિત થવાનું રહેશે.     …

Read More

ઝેરમુક્ત ખેતીથી આરોગ્યપ્રદ સમાજ તરફ મજબૂત પગલું એટલે પ્રાકૃતિક ખેતી

હિન્દ ન્યુઝ, બોટાદ                  “જેવું વાવીએ તેવું લણીએ” આ કહેવત માત્ર પાક માટે જ નહીં, પણ આપણાં જીવનમૂલ્યો માટે પણ સાચી પડે છે. જો આપણે પ્રકૃતિ સાથે મળીને ચાલીએ તો તે હંમેશાં મહેરબાન રહે છે. પ્રાકૃતિક ખેતી તેનું જીવંત ઉદાહરણ છે.                 અતિવૃષ્ટિ હોય કે વરસાદ ખેંચાય … બંને પરિસ્થિતિમાં પ્રાકૃતિક ખેતી ખેડૂત માટે આશીર્વાદરૂપ સાબિત થાય છે. વધારાના પાણીથી પાક બળી જવાની ચિંતા રહેતી નથી અને વરસાદ ખેંચાય તો પણ જમીનનો ભેજ પાકને પિયત પૂરી…

Read More

બોટાદ જિલ્લા મહિલા સહાયતા કેન્દ્ર, PBSC અને 181 અભ્યમ ટીમની સફળ કામગીરી

હિન્દ ન્યુઝ, બોટાદ              બોટાદ જિલ્લામાં PBSC અને 181 મહિલા અભ્યમ ટીમની સંયુક્ત કામગીરીથી મહિલા અરજદારને તેની 3 વર્ષની બાળકી સાથે ફરી મિલન કરાવવામાં સફળતા મળી છે. સાથે જ લાંબા ગાળાના કાઉન્સેલિંગ બાદ દંપતી વચ્ચે સુખદ સમાધાન પણ કરાવવામાં આવ્યું છે.              જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તૈરેયા અને જિલ્લા મહિલા બાળ અધિકારી શ્રી આઈ. આઈ. મંસૂરીના માર્ગદર્શન હેઠળ મહિલા સહાયતા કેન્દ્ર કાર્યરત છે. એક મહિના પહેલા ઘરેલુ હિંસાથી પીડિત મહિલા બોટાદ મહિલા પોલીસ સ્ટેશન ખાતે આવેલા PBSC સેન્ટર પર…

Read More

કસુંબાડ ગામના નવજાત શિશુને કમરના ભાગમાં આવેલી ગાંઠની સારવાર કરાઈ

હિન્દ ન્યુઝ, આણંદ     રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આર.બી.એસ.કે. ની ટીમ એમ્બ્યુલન્સ વાન સહિત ઉપલબ્ધ હોય છે. જે અંતર્ગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લામાં આર.બી.એસ.કે. ની ટીમ દ્વારા નવજાત શિશુ થી લઈને શાળામાં અભ્યાસ કરતા બાળકોના આરોગ્યની દરકાર કરવામાં આવે છે. આજે વાત કરવી છે, આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના કસુંબાડ ગામના હીનાબેન અલ્પેશભાઈ પઢીયારની. જેમને ત્યાં નવજાત શિશુનો જન્મ પેટલાદ ખાતેની સિવિલ હોસ્પિટલમાં થયો હતો. હીનાબેને બાળકને જન્મ આપ્યો હતો, બાળકના જન્મની સાથે જ તેને કમરના…

Read More

આત્મહત્યા નિવારણ અને માનસિક સ્વાસ્થ્ય માટે સહિયારા પ્રયાસો કરવા આહ્વાન

હિન્દ ન્યુઝ, ગાંધીનગર         ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ નિમિત્તે નાગરિકોને આત્મહત્યાથી બચાવવા માટે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ મહત્ત્વપૂર્ણ પહેલ ‘જીવન આસ્થા’ હેલ્પલાઇનની 10 વર્ષની જ્વલંત સફળતાને બિરદાવી, હેલ્પલાઇનના સૌ કર્મચારીઓ, પોલીસ વિભાગના જવાનો અને અધિકારીઓ ઉપરાંત આ હેલ્પલાઇનની સેવામાં સદાય તત્પર રહેનાર મનોચિકિત્સકોને અભિનંદન પાઠવી તમામનું સન્માન કર્યું.      સ્પર્ધાત્મક યુગમાં લાખો નિરાશાઓની વચ્ચે ‘જીવન આસ્થા’ ગુજરાતના લાખો લોકોના દિલમાં આશાનું કિરણ જગાવવાનું પવિત્ર કાર્ય કરી રહી છે : મંત્રી

Read More

બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ જૂનાગઢ ખાતે પ્લેસમેન્ટ ફેર યોજાયો

હિન્દ ન્યુઝ, જૂનાગઢ    બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ જૂનાગઢ ખાતે પ્લેસમેન્ટ ફેર યોજાયો હતો. જેમાં ૩૭ વિદ્યાર્થીઓ પસંદગી પામ્યા હતા.  આ પ્લેસમેન્ટ ફેરમાં લાઇફ ઇન્શ્યોરન્સ અને ફીલપકાર્ટના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. ત્યાર પછી ઇન્ટરવ્યૂ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં કોલેજના વિવિધ વિભાગના ૭૫ જેટલા વિદ્યાર્થીઓએ ઇન્ટરવ્યૂ આપ્યા હતા. લાઇફ ઇન્શ્યોરન્સ સંસ્થામાં ૨૫ વિદ્યાર્થીઓની અને ફીલપકાર્ટ કંપનીમાં ૧૨ વિદ્યાર્થીઓની માર્કેટિંગ એક્ઝિક્યુટિવ તરીકે પસંદગી કરવામાં આવી હતી.  આ કાર્યક્રમ પ્રિન્સિપાલ ડો.જે.આર.વાંઝા ના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. જેમાં પ્લેસમેન્ટ સમિતિ કોઓર્ડીનેટર ડો. આર. આર. ડાંગર તેમજ સમિતિના…

Read More

મોરબીના કોઈ નાગરિક નેપાળના પ્રવાસે હોય કે ત્યાં ફસાયા હોય તેમના માટે મોરબી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા હેલ્પ લાઈન નંબર જાહેર કરાયા

હિન્દ ન્યુઝ, મોરબી      હાલમાં નેપાળ કાઠમંડુ દેશમાં થયેલ તોફાનો અને અરાજકતાની પરિસ્થિતને ધ્યાનમાં લઇ મોરબી જિલ્લાના કોઈ નાગરિકો નેપાળ દેશના પ્રવાસે હોય તો તે અંગેની જાણ તેઓના સ્વજનો દ્વારા મોરબી જિલ્લા વહિવટી તંત્રએ હેલ્પલાઇન નંબર પર કરવા વિનંતી છે. ઉપરાંત કાઠમંડુ ખાતે રહેલ કે ફસાયેલ કોઈ ભારત કે પ્રવાસી નાગરિકો સંપર્કમાં હોય તો તેઓને કાઠમંડુ સ્થિત ભારતીય એમ્બેસીના હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવા મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. નેપાળ દેશના પ્રવાસે હોય અથવા કે ફસાયેલ હોય તેવા મોરબી જિલ્લાના નાગરિકોએ કોઇપણ પરિસ્થિતિમાં જિલ્લા આપત્તિ…

Read More

મેદસ્વિતાથી બચવા / નિયંત્રણમાં લાવવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડની માર્ગદર્શિકા

હિન્દ ન્યુઝ, મોરબી      આજની અક્રિયાશીલ જીવનશૈલી, અપ્રાકૃતિક ખાનપાન, રહેણી-કરણી તેમજ આચાર વિચારને કારણે વ્યક્તિ મેદસ્વિતાનો શિકાર બની રહ્યો છે. જીવનશૈલીમાં નકારાત્મક પરિવર્તન આવવાના કારણે આજે મેદસ્વિતાનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે, ત્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા દર્શાવવામાં આવેલ કેટલીક બાબતોને ધ્યાનમાં રાખી મેદસ્વિતાથી બચી શકાય છે કે તેને નિયંત્રણમાં લાવી શકાય છે. મેદસ્વિતાને નિયંત્રિત કરવા માટે યોગ અભ્યાસ ખૂબ જ પ્રભાવકારી છે. મેદસ્વિતાને નિયંત્રિત કરવા માટે યોગ ચિકિત્સા રામબાણ સમાન છે. યોગીક જીવનશૈલી, યોગા અભ્યાસ અને સંતુલિત આહારવિહાર કોઈપણ નકારાત્મક અસર વગર શારીરિક ચયાપચય અને હોર્મોન્સસ્ત્રાવને…

Read More

કારખાના ધારા (ગુજરાત સુધારા) વિધેયક-2025 વિધાનસભા ગૃહમાં પસાર

હિન્દ ન્યુઝ, ગાંધીનગર : સુધારા વિધેયકની મહત્ત્વની જોગવાઈઓ : ➡️ આ સુધારાથી રાત્રિ પાળીમાં મહિલાઓને તેમની સંમતિથી કાયદેસર કામ કરવાની તક મળશે ➡️ મહિલા શ્રમ યોગીઓને સમાનતા, વ્યવસાય સ્વતંત્રતા, આર્થિક ઉપાર્જન કરવાના બંધારણીય અધિકારને ધ્યાને રાખીને મહત્ત્વનો નિર્ણય ➡️ રાત્રિ પાળીમાં સ્વેચ્છાએ કામ કરવાથી મહિલાઓ તેમના ઘર-પરિવાર માટે દિવસે વધુ સમય આપી શકશે ➡️ નવી જોગવાઈ મુજબ વિરામ સાથે રોજના 12 કલાક પરંતુ, સપ્તાહના માત્ર 48 કલાક જ કામ કરવાની મંજૂરી આપી શકશે ➡️ શ્રમયોગીને 06 કલાક પછી ઓછામાં ઓછા અડધો કલાકનો વિરામ આપવાની જોગવાઈ ➡️ જે કામદાર 12 કલાક…

Read More