આરટીઓ કચેરી, આણંદ ખાતે લેવાનાર ડ્રાઇવિંગ ટેસ્ટ તા. ૨૨ અને તા. ૨૩ સપ્ટેમ્બર ના રોજ બંધ રહેશે

હિન્દ ન્યુઝ, આણંદ      આણંદ ખાતેની સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી ખાતે લેવામાં આવતા ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર ટેકનિકલ કામગીરી ચાલી રહી હોવાથી આગામી તા.૨૨-૦૯-૨૦૨૫ને સોમવાર અને તારીખ ૨૩-૦૯-૨૦૨૫ ના મંગળવાર ના રોજ લેવાતા ડ્રાઇવિંગ ટેસ્ટ યોજાઈ શકશે નહીં તેથી, આ બંને દિવસોમાં નિર્ધારિત થયેલ તમામ અરજદારોની એપોઇન્ટમેન્ટ પુનઃનિર્ધારિત રીસીડ્યુલ્ડ કરી તા.૨૫-૦૯-૨૦૨૫ અને તારીખ ૨૬-૦૯-૨૦૨૫ રાખવામાં આવી છે.  અરજદારઓને આ બાબતેની જાણ તેમના રજીસ્ટર કરેલ મોબાઈલ નંબર પર ટેક્સ્ટ મેસેજથી કરવામાં આવી છે. જે અરજદારઓ આ બે દિવસો ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાના હતા તેમણે નવો નક્કી કરાયેલ સમય…

Read More

ગીર સોમનાથ જિલ્લાનાં માનવ વસાહત વિનાનાં ટાપુઓમાં કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કે ઘૂસણખોરી પર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ       જિલ્લાના નવાબંદર મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાના-મોટા કુલ-૦૫ ટાપુઓ/રોક(ખડક) આવેલા છે. જે ટાપુઓ ઉપર માનવ વસાહત અસ્તિત્વમાં ન હોય, આ ટાપુઓમાં કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કે ઘૂસણખોરી ન થાય તેમજ સુરક્ષાને લગત કોઈ પ્રશ્ન ઉપસ્થિત ન થાય અને‌ જિલ્લાની સુરક્ષા માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી રાજેશ આલે માનવ વસાહત અસ્તિત્વમાં ન હોય એવા ટાપુઓ/રોક(ખડક) પર પ્રવેશબંધીનું જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામાં અનુસાર જિલ્લાના નવાબંદર મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સીમર ભેંસલા આઈલેન્ડ, સીમર ભેસલા રોક, સરખડી વિસ્તારમાં રોક, સૈયદ રાજપરા રોક, માઢવાડ ભેસલા…

Read More

દિવાળીના તહેવાર નિમિત્તે ફટાકડા લાયસન્સ મેળવવા અરજી કરવા અંગે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ સબ ડિવિઝન હેઠળના વેરાવળ (ગ્રામ્ય/શહેર), તાલાલા, સૂત્રાપાડા તાલુકામાંથી આગામી દિવાળીના તહેવાર સબબ હંગામી ફટાકડા લાયસન્સ મેળવવા માટે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની કચેરી, કસ્તૂરબા મહિલા મંડળ રોડ, વેરાવળ ખાતે તા.૩૦/૦૯/૨૦૨૫ સુધી કચેરી સમય દરમિયાન (રજાના દિવસો સિવાય) સવારના ૧૦.૩૦થી સાંજના ૦૬.૧૦ કલાક સુધીમાં કચેરી ખાતે હંગામી ફટાકડા લાયસન્સ મેળવવા ઈચ્છુક અરજદારઓએ નિયત નમૂનાના ફોર્મમાં અરજી કરવાની રહેશે. ઉપરોક્ત તાલુકાઓમાં ફટાકડા વેચાણ માટેના નક્કી કરવામાં આવેલ સ્થળ સિવાયના અન્ય સ્થળે ફટાકડા વેચાણ માટે લાયસન્સ આપવામાં આવશે નહીં તેમજ મુદત પસાર થઈ ગયા બાદ…

Read More

જસદણ આટકોટમાં ભૂદેવ ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા કન્યા છાત્રાલય ખાતે વેલકમ નવરાત્રી કાર્યક્ર્મ યોજયો

જસદણ       આટકોટ ભૂદેવ ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા વેલકમ નવરાત્રી તેમજ વિશિષ્ટ સન્માન કાર્યક્ર્મ યોજવામાં આવ્યો. જેમા વિધાનસભાના નાયબ દંડપ અને અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઇ વેકરીયા તેમજ રાજકોટ જિલ્લા ભાજપના પ્રભારી ધવલભાઈ દવેનું ભૂદેવ ચેરીટેબલ ટ્રસ્ટબ્રહ્મ તેમજ બ્રહ્મસમાજ દ્વારા અર્થતુલા કરી ને સ્વાગત કરવામાં આવેલ.     આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના અધ્યક્ષ અલ્પેશભાઈ ઢોલરીયા તેમજ જિલ્લા ભાજપના મહામંત્રી હરેશભાઈ હેરભા તેમજ જસદણ વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તેમજ અમરેલીના સાંસદ સુતરીયા બાબરાના ધારાસભ્ય તળાવિયા તેમજ બ્રહ્મ અગ્રણીઓ વિદ્વાન એડવોકેટ અધિકારીઓ આટકોટ મુકામે ભૂદેવ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત કન્યા…

Read More

વિધર્મી મુક્ત નવરાત્રી માટે હિન્દુ સેનાનું લવ જીહાદની પત્રિકાથી જાગૃતિ અભિયાન

હિન્દ ન્યુઝ, જામનગર  કપાળે તિલક, ગૌમૂત્રનો છંટકાવ, માતાજીનો પ્રસાદ અને ગરબીમાં આવ્યા લોકો ના આઇકાર્ડ ચેક કરવા તથા ગાયકો, મ્યુઝિક પાર્ટી, ઇલેક્ટ્રિક, મંડપ સર્વિસ, બાઉન્સર, સિક્યુરિટી હિન્દુ જ રાખવા હિન્દુ સેના દ્વારા આયોજકોને વિધર્મી મુક્ત નવરાત્રી કરવા કડક શબ્દોમાં આપ્યો સંદેશો       નવરાત્રી આવી રહી છે, ગુજરાતના અનેક જિલ્લાઓમાં લવ જિહાદને લઈ જાગૃત્તા ચલાવાઇ રહી છે ત્યારે હિન્દુ સેના એ જામનગર ખંભાળિયાનાકા સર્કલ, આર્ય સમાજ રસ્તા પર લવ જિહાદથી લોકોને જાગૃત કરવા પત્રિકા વિતરણ કરી, આતંકવાદનું નવું સ્વરૂપ એટલે કે લવ જિહાદીને જાહેરમાં લાવી ઉઘાડા પાડવા જાગૃતતા અભિયાન…

Read More

ગાયત્રી પરિવાર લીમખેડા દ્વારા પિંડ દાન અને તર્પણ કરાવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, દાહોદ       સર્વપિતૃ અમાવસીય શ્રાદ્ધ તર્પણ અને ગાયત્રી મહાયજ્ઞ માં ભગવતી પ્રજ્ઞા હોલખાતે લીમખેડા તાલુકા ગાયત્રી પરિવાર દ્વારા સંપન્ન કરવામાં આવ્યો.     પ્રાપ્ત માહિતી અનુસાર સર્વ પિતૃ અમાવસ્ય શ્રાદ્ધ તર્પણ પિતૃ તૃપ્તિ માટે વૈદિક મંત્રોચાર સાથે ગાયત્રી પરિવાર લીમખેડા દ્વારા પિંડ દાન અને તર્પણ કરાવા માં આવ્યું જેમાં પૂર્વજો ની તૃપ્તિ માટે પંચ મહાબલી દાન નું માહાત્મ્ય સમજાવવામાં આવ્યું સાથે સાથે ગાયત્રી મહાયજ્ઞ માં ગાયત્રી મહામંત્ર અને મહામૃત્યુંજય મંત્ર ની આહુતિઓ પણ આપવામાં આવી હતી. જેમાં લીમખેડા તાલુકા અને આસપાસના પરિજન ભાઈઓ એ ખૂબ જ…

Read More

महनार विधानसभा निर्वाचन क्षेत्र के निर्वाचन निबंधन पदाधिकारी, महनार – सह – अनुमंडल पदाधिकारी, महनार तथा संबंधित सहायक निर्वाची, व संबंधित पदाधिकारियों को आवश्यक दिशा-निर्देश दिये गए

हिन्द न्यूज़, बिहार      वैशाली जिला निर्वाचन पदाधिकारी-सह-जिलाधिकारी श्रीमती वर्षा सिंह द्वारा आगामी बिहार विधान सभा आम निर्वाचन 2025 की तैयारी के क्रम में 129 – महनार विधानसभा निर्वाचन क्षेत्र हेतु डिस्पैच सेंटर, राजकीयकृत उच्च माध्यमिक विद्यालय, बालक, महनार, का निरीक्षण किया गया। निरीक्षण के दौरान 129 – महनार विधानसभा निर्वाचन क्षेत्र के निर्वाचन निबंधन पदाधिकारी,महनार – सह – अनुमंडल पदाधिकारी, महनार तथा संबंधित सहायक निर्वाची, व संबंधित पदाधिकारियों को आवश्यक दिशा-निर्देश दिये गए हैं।    जिलाधिकारी ने स्पष्ट रूप से निर्देशित किया कि मतदान दलों के डिस्पैच एवं…

Read More

सडक निर्माण कार्य व जल जमाव का जिलाधिकारी ने किया समीक्षा।

हिन्द न्यूज़, वैशाली      जिलाधिकारी श्रीमती वर्षा सिंह ने अपने क्षेत्र भ्रमण के क्रम में महुआ / हाजीपुर आदि सड़को का निरीक्षण किया। उन्होंने अपने कार्यालय कक्ष में बैठक आहुत करते हुए उपस्थित, पथ निर्माण विभाग,,ग्रामीण निर्माण विभाग, बुडको एवं कार्यकारी एजेंसी को स्पष्ट आवश्यक दिशा निर्देश दिया कि निर्माण कार्य में तेजी लाई जाए और इसे निर्धारित अवधि के भीतर गुणवत्तापूर्ण तरीके से पूर्ण किया जाए। उन्होंने आगे कहा कि किसी भी प्रकार की समस्या उत्पन्न होने पर अविलंब उन्हें सूचित किया जाए। ताकि कार्य निर्बाध रूप से…

Read More

સુખસર ના હિતેશ કલાલ ને ગ્લોબલ અહલુવાલિયા ફાઉન્ડેશન દિલ્હી નાં રાષ્ટ્રીય ટ્રસ્ટી બનાવાયા

હિન્દ ન્યુઝ, દાહોદ     ગ્લોબલ અહલુવાલિયા કલાલ ફાઉન્ડેશન દિલ્હી દ્વારા ગુજરાત ના દાહોદ જિલ્લા ના સુખસર ગામ ના હિતેશ કલાલ ને રાષ્ટ્રીય ટ્રસ્ટી તરીકે સમાવેશ કરવામાં આવેલ સાથે મઘ્યપ્રદેશ ના પ્રભારી તરીકે ની જવાબદારી સોંપવામાં આવી હતી. રાષ્ટ્રીય ટીમ માં સમાવેશ થતા કલાલ સમાજ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી.        ગ્લોબલ અહલુવાલિયા કલાલ કલવાર કલાર ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન ટ્રસ્ટ દિલ્હી માં રાષ્ટ્રીય ટ્રસ્ટી તરીકે ગુજરાત ના દાહોદ જિલ્લાના સુખસર ગામના હિતેશ પૂનમચંદ કલાલ નો સમાવેશ કરવામાં આવ્યો છે. ફાઉન્ડેશન ના રાષ્ટ્રીય અધ્યક્ષ રામ કુમાર વાલીયા જેઓ ઉત્તરાખંડ રાજ્ય…

Read More

જસદણ પાલીકા પ્રમુખ અને પુર્વ કારોબારી ચેરમેન દ્વારા જીલેશ્વર પાર્ક અને આલણ સાગર ડેમ ની મુલાકાત લેવામાં આવી

હિન્દ ન્યુઝ, જસદણ      જસદણ નગરપાલિકાના પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણી તેમજ વોર્ડ નંબર 3 ના સદસ્યના પ્રતિનિધિ અને પૂર્વ કારોબારી પંકજભાઈ ચાવ દ્વારા નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસ નિમિત્તે જસદણ શહેરને પીવાનું પાણી પૂરું પાડતો આલન સાગર ડેમ તેમજ જિલ્લેશ્વર પાર્કમાં પાણી વિતરણ થતો સપ તેમજ ફિલ્ટર પ્લાન્ટ સહિત જીલેશ્વર ગાર્ડન તેમજ ગામના અલગ અલગ જાહેર સ્થળોની મુલાકાત લઇ અને ઘટતું કરવા માટે નગરપાલિકામાં જે તે વિભાગમાં સૂચના આપેલ અને આવનારા દિવસોમાં જસદણ નગરને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે ફિલ્ટર પ્લાન ચાલુ કરવા તેમજ જિલેશ્વર ગાર્ડન એકદમ સાફ સફાઈ…

Read More