વિસાવદર ખાતે ઇકોઝોનની લડતના પ્રણેતા પ્રવીણ રામ તેમજ આપનેતા હરેશભાઈ સાવલીયા દ્વારા જાહેર થયેલા ખેડુતોના મહાસંમેલનમાં વિશાળ સંખ્યામાં ખેડૂતો ઉમટ્યા

હિન્દ ન્યુઝ, જૂનાગઢ               ઇકોઝોનની વિરુદ્ધના ખેડુતોના આ મહાસંમેલનમાં ખેડૂતોના મસીહા એવા આપ પ્રદેશ અધ્યક્ષ ઇસુદાનભાઈ ગઢવી, આપ રાષ્ટ્રીય નેતા ગોપાલભાઈ ઇટાલિયા, ઇકોઝોનનની લડતના પ્રણેતા પ્રવીણ રામ, ધારાસભ્ય હેમંતભાઈ ખવા તેમજ પરેશભાઈ ગોસ્વામી અને હર્ષદ રીબડિયાએ સભાને સંબોધી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા ઇકોઝોનનની લડતના પ્રણેતા અને આપનેતા પ્રવીણ રામે ઉતરાયણમાં સમગ્ર ગીર વિસ્તારમાં ઇકોઝોન નાબૂદ કરવાના સ્લોગન વાળા પતંગ ચગાવી ઇકોઝોનનો વિરોધ દર્શાવવાનો આગામી પ્રોગ્રામ જાહેર કર્યો હતો તેમજ આગામી દિવસોમાં તાલાલામાં સભા અને જો ઇકોઝોન નાબૂદ ના થાય તો આગામી ચૂંટણીમાં ભાજપ…

Read More

મ્યુઝિયમ માં INS નિશાંક, સી-હેરિયર એરક્રાફ્ટ અને UH3 હેલિકોપ્ટર, નૌકાદળના યુદ્ધ જહાજો પ્રદર્શિત કરવામાં આવ્યા

હિન્દ ન્યુઝ, અમદાવાદ             મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેન્દ્રીય પોર્ટ્સ-શિપિંગ-વોટરવેઝ મંત્રી સર્બાનંદ સોનોવાલ તથા કેન્દ્રીય શ્રમ-રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ.મનસુખ માંડવિયા સાથે ગુજરાતના પ્રાચીન વારસાના મહત્વપૂર્ણ સ્થળ લોથલ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી નિર્માણ થઈ રહેલા મહત્ત્વાકાંક્ષી પ્રોજેકટ ‘નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ’ (NMHC)ની સ્થળ મુલાકાત લઈને કાર્યપ્રગતિની સમીક્ષા કરી હતી. ગુજરાતની સમૃદ્ધ પ્રાચીન સામુદ્રિક વિરાસતને આધુનિક યુગના આયામો સાથે જોડીને વડાપ્રધાનના ‘વિકાસ ભી, વિરાસત ભી’ ધ્યેયમંત્રને સાકાર કરતા NMHCનો તબક્કો 1A હાલ નિર્માણાધીન છે, જે હેઠળ તૈયાર થનાર મ્યુઝિયમમાં છ ગેલેરીઓનો સમાવેશ કરવામાં…

Read More

प्रभारी सचिव ने विभिन्न विकास योजनाओं की समीक्षात्मक बैठक

हिन्द न्यूज़, बिहार       वैशाली के प्रभारी सचिव-सह – सचिव, उद्योग विभाग श्रीमती वंदना प्रेयषी ने वैशाली जिला के परिभ्रमण के क्रम में विभिन्न विकास योजनाओं के प्रगति की समीक्षा की।इसके साथ ही उन्होंने क्षेत्र भ्रमण भी किया। समाहरणालय सभागार में आयोजित समीक्षा बैठक में प्रभारी सचिव ने पंचायत सरकार भवन, मुख्यमंत्री उद्यमी योजना, प्रत्येक पंचायत में खेल मैदान, हर घर नल जल योजना समेत अनेकों योजनाओं की समीक्षा की। समीक्षा बैठक में प्रभारी जिला पदाधिकारी विनोद कुमार सिंह, पुलिस अधीक्षक हर किशोर राय, निदेशक (तकनीकी), उद्योग शेखर आनंद,…

Read More

मुख्यमंत्री नीतीश कुमार ने देश के पूर्व प्रधानमंत्री डॉक्टर मनमोहन सिंह के निधन पर शोक संवेदना व्यक्त की

हिन्द न्यूज़, बिहार  👉  मुख्यमंत्री नीतीश कुमार ने देश के पूर्व प्रधानमंत्री डॉक्टर मनमोहन सिंह के निधन पर शोक संवेदना व्यक्त की। उन्होंने अपने शोक संदेश में कहा कि उनके नेतृत्व में भारत की अर्थव्यवस्था को नई दिशा मिली। डॉ. मनमोहन सिंह का निधन से भारतीय राजनीति के लिए अपूरणीय क्षति है।  👉 प्रगति यात्रा के दौरान माननीय मुख्यमंत्री ने सीतामढ़ी और शिवहर में कहा कि हमलोग संपूर्ण बिहार में विकास का काम करा रहे हैं। बिहार का कोई भी इलाका विकास से अछूता नहीं है। हमलोगों ने शिक्षा, स्वास्थ्य,…

Read More

આજે એક ઐતિહાસિક સફર પૂરી થઈ

હિન્દ ન્યુઝ, મુંબઇ એક એવી સફર જેણે સમગ્ર વિશ્વમાં સાદગી, સરળતા અને સમર્પણનું ઉદાહરણ સ્થાપિત કર્યું. જેણે પોતાની અસાધારણ પ્રતિભા અને અસાધારણ ક્ષમતાથી કરોડો લોકોના જીવન પર ઊંડી છાપ છોડી. જેણે અમને શીખવ્યું કે તમારું કામ તમારી ઓળખ છે, જે તમને મહાન બનાવે છે. એક એવી સફર જેની દરેક ક્ષણ રાષ્ટ્રને સમર્પિત હતી. એક એવી સફર જેણે આપણને પડકારો સામે લડવાનું શીખવ્યું, ક્યારેય હિંમત ન હારવી અને ક્યારેય દેશને મુશ્કેલ સંજોગોમાં સહન ન થવા દીધો. તે સફર જે ભારતનું ગૌરવ છે અને દરેક ભારતીય માટે ગૌરવ છે. આજે, નિગમ બોધ…

Read More

કાનન નો કમાલ: ઇયળે કોતરી ખાધેલા પાંદડાને મણકા અને દોરાથી બનાવેલી ઈયળ થી સજાવી સર્જી મોહક કલાકૃતિ

હિન્દ ન્યુઝ, વડોદરા    કાનન અને ચંદ્રશેખર કોટેશ્વર કલાને વરેલું યુગલ છે અને તેમના કલા સર્જનો બહુધા પ્રકૃતિ,માનવ અને પ્રકૃતિમાં થી મળતા સજીવ નિર્જીવ તત્વોના આંતર સંબંધો થી પ્રેરિત છે. એ માને છે કે પ્રકૃતિ અને તેના તત્વો નાશવંત છે પરંતુ તેમાં થી સતત નવા સ્વરૂપો ઉદભવે છે. વડોદરાની ફાઈન આર્ટસ ફેકલ્ટીમાં મ્યુઝીઓલોજીનું શિક્ષણ મેળવનારી કાનન વિવિધ કલા પ્રકારો ના નીત નવા પ્રયોગો કરે છે. એ બિન પરંપરાગત કલા સ્વરૂપોને અગ્રતા આપે છે.  હાલમાં તેની અલગ ભાત પાડતી કલાકૃતિઓ નું એકલ પ્રદર્શન – solo exhibition પૂણેની પ્રતિષ્ઠિત વિદા હૈદરી આર્ટ…

Read More

વઘઈ તાલુકાના ‘સાકરપાતળ જુથ પાણી પુરવઠા યોજના’ની સમિક્ષા હાથ ધરતા મંત્રી કુંવરજીભાઇ બાવળીયા

 હિન્દ ન્યુઝ, સુરત            રાજ્યના દુર્ગમ વિસ્તારો સુધી પાણી પહોંચાડવાની નેમ સાથે આગળ વધી રહેલા રાજ્ય સરકારના પાણી પુરવઠા બોર્ડ દ્વારા, પરિશ્રમની પરાકાષ્ઠા સર્જીને અંતરિયાળ વિસ્તારો સુધી પાણી પહોંચાડી, પ્રજાજનોની વર્ષોની તરસ છિપાવવાનું પુણ્ય કાર્ય હાથ ધરાયુ છે. તારીખ ૨૬ ડિસેમ્બરના રોજ વઘઈ તાલુકાના કાકરદા ગામે જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરીક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ, ‘સાકરપાતળ જુથ પાણી પુરવઠા’ યોજનાની મુલાકાત લીધી હતી. આ જુથ યોજનાઓની નજીકના ૨૫ ગામોની તરસ છિપાવાશે. ‘સાકરપાતળ જુથ પાણી પુરવઠા યોજના’ મારફતે પાણીની જરૂરિયાત વાળા સૂર્યા બરડા,…

Read More

ડાંગ જિલ્લામા પાણીની સમસ્યાના નિરાકરણ અંગે મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે યોજી રીવ્યુ બેઠક :

હિન્દ ન્યુઝ, સુરત             તાજેતરમા ડાંગ જિલ્લાની મુલાકાતે પધારેલા નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરીક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયાએ, આહવા સર્કિટ હાઉસ ખાતે જિલ્લાની પાણીની સમસ્યા બાબતે સિંચાઈ અને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે રીવ્યુ બેઠક યોજી જરૂરી દિશાનિર્દેશ આપ્યા હતા. આ બેઠકમા ડાંગ જિલ્લાની સ્થાનિક ગ્રામ પંચાયતોમા ચાલી રહેલ મીની પાઇપ લાઇન યોજના ઉપરાંત, ગ્રામજનોની પાણીની સમસ્યા અંગેની વ્યવસ્થા તેમજ અન્ય કામગીરી સંદર્ભે ગ્રામ્ય લેવલે, તાલુકા કક્ષાએ, અને જિલ્લા કક્ષાએ સંકલન સમિતિમા, પણ પાણીની સમસ્યા બાબતે સમીક્ષા હાથ ધરવા…

Read More

કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડિંડોર નર્મદા જિલ્લાના પ્રવાસે આવી પહોંચ્યા હતા અને રાજપીપલા ખાતે સ્વામિત્વ કાર્યક્રમમાં હાજરી આપવાના હતા પરંતુ ગઇકાલે પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહના નિધનના સમાચાર મળતા કાર્યક્રમ રદ કર્યો

હિન્દ ન્યુઝ, સુરત               રાજ્યના કેબિનેટ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર ગઇકાલે સાંજે રાજપીપળા સર્કિટ હાઉસ ખાતે આવી પહોંચ્યા હતાં અને રાજપીપળા ખાતે સ્વામિત્વ કાર્યક્રમમાં હાજરી આપવાના હતાં પણ મોડીરાત્રે પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહના નિધનના સમાચાર મળતા આ કાર્યક્રમ રદ કર્યો હતો અને સવારે તેમણે રાજપીપળા આદર્શ નિવાસી કુમાર છાત્રાલયની આકસ્મિક મુલાકાત લીધી હતી અને બાળકોને આપવામાં આવતા ભોજન, રહેઠાણ અને સરકાર દ્વારા પુરી પાડવામાં આવતી સુવિધાઓનું જાત નિરીક્ષણ કર્યું હતુ અને વર્ગખંડમાં જઇને બાળકો સાથે સંવાદ કર્યો હતો.…

Read More

જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા અડાજણ અને કતારગામ વિસ્તારમાં મેગા ડિમોલિશન

હિન્દ ન્યુઝ, સુરત          સુરત જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના માર્ગદર્શન હેઠળ સુરત શહેરના કતારગામ અને અડાજણ મામલતદારની ટીમ દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરી સરકારી જમીનો પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. સુરત શહેરના અડાજણ વિસ્તારના પાલની સરકારી જમીન પરના ગેરકાયદે દબાણ દૂર કરવા માટે સુરત શહેર(ઉત્તર)ના પ્રાંત અધિકારી નેહાબેન સવાણીની ઉપસ્થિતિમાં અડાજણ મામલતદાર મનીષ પટેલની ટીમ દ્વારા ડિમોલીશન કવાયત હાથ ધરાઈ હતી, જેમાં પાલની બ્લોક નં. ૩૨૬ વાળી જમીનને લાગુ પડતી ટી.પી.સ્કીમ નં.૧૪ (પાલ), એફ.પી.નં. ૭૫, ક્ષે.૩૩૧૧ ચો.મી. જમીન પૈકી ક્ષે.૧૮૧૧ ચો.મી. વાળી ખુલ્લી જમીન યુએલસી કાયદા…

Read More