ધ્રોલ તાલુકામાં આગામી ૨૭ ડિસેમ્બરે ‘તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ’ યોજાશે

હિન્દ ન્યુઝ, જામનગર      ‘સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ’ની રાજય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ મુખ્યમંત્રી એ ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ ‘તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ’ દર માસના ચોથા બુધવારે યોજવાનું સૂચન કર્યું છે. જે અન્વયે, જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં ‘તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ’ આગામી તા.૨૭ ડિસેમ્બરના રોજ સવારના 11:30 કલાકથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં કલેકટર જામનગરના અધ્યક્ષસ્થાને ધ્રોલ પ્રાંત કચેરીના મિટિંગ હોલમાં યોજવામાં આવશે.  તેથી, અરજદારોએ આગામી તા.૨૨ ડિસેમ્બર સુધીમાં ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’…

Read More

જામનગર જિલ્લાના ફોર વ્હીલર, ટ્રાન્સપોર્ટ વ્હીકલ અને થ્રી વ્હીલર રીક્ષાના માલિકો જૂની સિરીઝમાં સિલ્વર ગોલ્ડન નંબરમાં ઇ-ઓક્શનમાં ભાગ લઈ શકશે

હિન્દ ન્યુઝ, જામનગર      જામનગર જિલ્લાની મોટરીંગ પબ્લિકના વાહન માલિકો ફોર વ્હીલરની જૂની તમામ સિરીઝ, ટ્રાન્સપોર્ટ વ્હીકલની જૂની તમામ સિરીઝ અને થ્રી-વ્હીલર રિક્ષાની જૂની તમામ સિરીઝના સિલ્વર ગોલ્ડન નંબરના ઈ-ઓક્શનમાં ભાગ લઇ શકશે. ઇ-ઓકશનમાં ભાગ લેવા માટે ઓનલાઇન અરજીનો સમયગાળો આગામી તા.૧૬/૧૨/૨૦૨૩થી ૨૦/૧૨/૨૦૨૩ તથા ઈ-ઓકશનનો બિડિંગ કરવાનો સમયગાળો તા.૨૦/૧૨/૨૦૨૩થી ૨૨/૧૨/૨૦૨૩ અને આ ઇ-ઓકશનનું પરિણામ તા.૨૨/૧૨/૨૦૨૩ના બપોરે ૦૪ કલાકે જાહેર કરવામાં આવશે.  આ પ્રકિયામાં ભાગ લેવા વાહનમાલિકોએ સૌપ્રથમ www.parivahan.gov.in વેબસાઇટ પર જઇને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ત્યારબાદ યુઝર આઇડી અને પાસવર્ડ મેળવવાના રહેશે. યુઝર આઇડી અને પાસવર્ડ મેળવ્યા બાદ ઉપરોકત વેબસાઇટ…

Read More

જામનગર જિલ્લાની તમામ કોર્ટોમાં આગામી તા.9 ડિસેમ્બરના રોજ નેશનલ લોક અદાલતનું આયોજન

હિન્દ ન્યુઝ, જામનગર           જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, જામનગર દ્વારા આગામી તા.09/12/2023 ના રોજ જિલ્લાની તમામ કોર્ટોમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં (૧) ફોજદારી સમાધાનપાત્ર કેસ (૨) નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ મુજબના ચેકનાં કેસ (૩) બેંક રીકવરી દાવા (૪) એમ.એ.સી.પી.નાં કેસ (૫) લેબર તકરારના કેસ (૬) લગ્ન વિષયક તકરારના કેસ (૭) વીજળી અને પાણી બિલ ( સમાધાન પાત્ર ન હોય તે સિવાયના) કેસ (૮) કૌટુંબિક તકરારના કેસ (૯) જમીન સંપાદનના કેસ (૧૦) સર્વિસ મેટરના પે અને એલાઉન્સીસ અને નિવૃતિના લાભના કેસ (૧૧)…

Read More

જોડીયા તાલુકાના રણજીતપર ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થતાં ગ્રામજનોએ ઉત્સાહભેર તેનું સ્વાગત કર્યું

હિન્દ ન્યુઝ, જામનગર      રાજ્યભરમાં અત્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત, જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના રણજીતપર ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થયું હતું. કાર્યક્રમમાં ગ્રામજનોએ ઉત્સાહભેર રથને આવકારીને તેનું સ્વાગત કર્યું હતું.  કાર્યક્રમમાં આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રામજનોની ટી.બી. અને સિકલ સેલની આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી. આ આરોગ્ય કેમ્પમાં 17 ગ્રામજનો જોડાયા હતા. ”મેરી કહાની મેરી જુબાની” અંતર્ગત લાભાર્થીઓએ પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા. તેમજ આયુષ્માન કાર્ડનું વિતરણ, પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો સાથે વાર્તાલાપ, સોઈલ હેલ્થ કાર્ડ…

Read More

જામનગરમાં શહેર કક્ષાએ અને તાલુકા કક્ષાએ કલા મહાકુંભ-૨૦૨૩ કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, જામનગર    રાજ્ય સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગરના તાબા હેઠળની કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર દ્વારા અને જિલ્લા વહીવટી તંત્ર, જામનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, જામનગર શહેર દ્વારા ચાલુ વર્ષ-2023માં કલા મહાકુંભ કાર્યક્રમમાં જામનગર શહેરની ઝોનકક્ષાએથી વિવિધ સ્પર્ધાઓ યોજાશે. જેમાં કુલ ૧૪ કૃતિઓમાં સમૂહગીત, ગરબા, લોકનૃત્ય, રાસ, એકપાત્રીય અભિનય, ભરતનાટ્યમ, સુગમ સંગીત, લગ્નગીત, લોકગીત/ભજન, તબલા, હાર્મોનિયમ, વકતૃત્વ, ચિત્રકલા અને નિબંધ જેવી ૧૪ કૃતિઓની સ્પર્ધા આગામી તા.૧૦/૧૨/૨૦૨૩ ના રોજ સવારે ૮:૩૦ કલાકે શ્રી ક્રિષ્ના સાયન્સ સ્કૂલ, ખોડીયાર કોલોની, જામનગર…

Read More

જામનગર જિલ્લાના સૌપ્રથમ અર્બન વાઇલ્ડ લાઇફ ઇન્ફર્મરી એન્ડ પ્રાઇમરી ટ્રીટમેન્ટ સેલનું લોકાર્પણ કરાયું

હિન્દ ન્યુઝ, જામનગર     ડિસેમ્બર, રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઇમેન્ટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઇ બેરાના હસ્તે જામનગર તાલુકામાં ઠેબા ચોકડી પાસે આવેલ મરીન ગેસ્ટ હાઉસની બાજુમાં અર્બન વાઇલ્ડ લાઇફ ઇન્ફર્મરી એન્ડ પ્રાઇમરી ટ્રીટમેન્ટ સેલનું (UWIPTC)લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વન્યજીવોની સારવાર માટે શરૂ કરવામાં આવેલ આ સેન્ટર જામનગર જિલ્લાનું સૌપ્રથમ સેન્ટર છે. કેબિનેટ મંત્રી એ અર્બન સેન્ટરની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ વન વિભાગના અધિકારીઓ દ્વારા સેન્ટર પર કરવામાં આવતી પ્રવૃત્તિ અંગે મંત્રીને જાણકારી આપી હતી. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે,…

Read More

કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જોડિયા ખાતે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, જામનગર      Bભારત સરકાર તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમા તા.૧૫મી નવેમ્બર ‘જનજાતીય ગૌરવ દિવસ’થી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે અન્વયે જામનગર જિલ્લાના જોડિયા ખાતે રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” કાર્યક્રમ યોજાયો હતો.જેમાં વિવિધ ૧૭ જેટલી યોજનાઓના લાભો લાભાર્થીઓને સ્થળ પર જ વિતરિત કરાયાં હતા. આ પ્રસંગે કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની વડાપ્રધાન…

Read More

મહિસાગર જિલ્લાના બાલાશિનોર તાલુકાના પરબીયા અને વસાદરા ગામે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું ઉષ્માપૂર્ણ સ્વાગત

હિન્દ ન્યુઝ, મહિસાગર        મહિસાગર જિલ્લાના બાલાશિનોર તાલુકાના પરબીયા અને વસાદરા ગામે ધારાસભ્ય માનસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું ઉષ્માપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું. ગ્રામજનોએ સંકલ્પ યાત્રા રથને અક્ષતઃ કુમકુમથી વધાવ્યો હતો. ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક રથને આવકારી અને સ્વાગત કર્યુ હતું. આ તકે, ધારાસભ્ય સહિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના સહિતના વિવિધ યોજનાકીય લાભ આપવામાં આવ્યા હતાં. ધારાસભ્ય માનસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, વિકસિત ભારત સંકલ્પ રથના માધ્યમથી છેવાડાના માનવીઓને પણ સરકારના વિવિધ વિભાગોની યોજનાના ઘરબેઠા જ લાભ મળે છે. આમ કહી તેમણે ગ્રામજનોને સરકારની…

Read More

પદ્મશ્રી ડૉ. પ્રવીણ દરજીએ “વોકલ ફોર લોકલ”ના અભિયાનને વેગવંતુ બનાવવા પાઠવ્યો પ્રેરક સંદેશ

હિન્દ ન્યુઝ, મહિસાગર    પ્રધાનમંત્રીએ “વોકલ ફોર લોકલ”નું આહવાન કર્યું છે જેને ભારતવાસીઓએ દીપાવલી પર્વે ખૂબ ઉત્સાહથી વધાવ્યું છે. સ્થાનિક ઉત્પાદનો લોકો ખૂબ લાગણીથી ખરીદી કરી રહ્યા છે. તેમનું ” મન કી બાત ” માં “વોકલ ફોર લોકલ”નું કરેલું સૂચન દિવાળી અને નૂતન વર્ષના ઉત્સવો દરમિયાન સ્થાનિક નાના વહેપારીઓને અને ગૃહઉદ્યોગોને પ્રોત્સાહિત કરનારું છે. પ્રકાશના આ પર્વમાં મેરાયા, દીવડાઓ સહિતની ચીજવસ્તુ બનાવતા કારીગરો ખુશી વ્યકત કરે છે. પ્રધાનમંત્રીએ આપેલા વોક્લ ફોર લોકલના મંત્રનો વધુ પ્રચાર પ્રસાર થાય તે માટે આ અભિયાનમાં જાણીતા લોકો પણ જોડાઈ રહ્યા છે ત્યારે મહીસાગર જિલ્લાના…

Read More

આયુષ્યમાન કાર્ડ થકી કેન્સર રોગની વિનામૂલ્યે સારવાર મળતા મને નવજીવન મળ્યું- ભાણજીભાઈ પરમાર

હિન્દ ન્યુઝ,        જોડિયા ખાતે રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૧૭ જેટલી વિવિધ સરકારી યોજનાઓના લાભો લાભાર્થીઓને સ્થળ પર જ અર્પણ કરાયા હતા. કાર્યક્રમમાં આવા જ એક લાભાર્થી ભાણજીભાઈ પરમાર કે જેઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આયુષ્માન કાર્ડનો લાભ મળેલ છે.જેઓને કેન્સરની બીમારી થયેલ અને આ યોજનાનો લાભ લઈ તેઓએ વિનામૂલ્યે સારવાર કરાવી તે અંગેનો પોતાનો પ્રતિભાવ આપ્યો હતો.  ભાણજીભાઈ જણાવે છે કે મને કેન્સરની બીમારી લાગુ પડેલ અને ચાર વર્ષ જેટલા સમય સુધી હું કેન્સરનો ભોગ…

Read More