યાત્રીકોના પરિવહનની માટે જિલ્લા વહીવટી તંત્રએ કરી વ્યવસ્થા હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ આગામી તા.૩૦/૦૩/૨૦૨૩ થી તા.૦૩/૦૪/૨૦૨૩ દરમ્યાન માધવપુર ઘેડ ખાતે માધવપુરના મેળાનુ ભવ્ય આયોજન થનાર છે. જેમાં ખાસ કરીને ઉત્તર પૂર્વના લોકો અને મહાનુભાવો સામેલ થનાર છે. આ માધવપુર ઘેડ મહોત્સવ-૨૦૨૩ નિહાળવા માટે ગીર સોમનાથ જિલ્લાના તાલુકાઓમાંથી યાત્રિકોને લઈ જવા માટે ૭૦ બસની ફાળવણી કરવામાં આવી છે. આ મેળામાં ગીર સોમનાથ વાસીઓ પણ સહભાગી થનાર છે ત્યારે તેમના માટે પરિવહનની વ્યવસ્થા માટે વહીવટ તંત્રએ ૭૦ બસોની વ્યવસ્થા કરવામાં આવી છે જેમા વેરાવળ શહેરમાં -૧૫ બસ, વેરાવળ ગ્રામ્યમાથી ૧૫ બસ,કોડીનારથી- ૧૦ બસ,સુત્રાપાડાથી-…
Read MoreDay: March 23, 2023
માધવપુર મેળાની ઉજવણી દરમ્યાન ગીર સોમનાથ જિલ્લાના મંદિરોને શણગારી અને ઉજવણી કરવામાં આવશે
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પોરબંદર જિલ્લાના માધવપુર (ઘેડ) ખાતે આગામી તા. ૩૦ માર્ચથી તા. ૦૩ એપ્રિલ ૨૦૨૩ દરમ્યાન યોજનાર મેળાની ઉજવણી દરમ્યાન ગીર સોમનાથ જિલ્લાનાં આવેલા મંદિરો ને પણ શણગારી અને રોશની કરવામાં આવશે. જેમા જિલ્લામાં ભાલકા તીર્થ અને ગોલોકધામ મંદિર-પ્રભાસ પાટણ,મુળદ્રારકા મંદિર- મુળદ્વારકા ,માધવરાયજી મંદિર-પ્રાંચી અને તુલસીશ્યામ મંદિર-ગીરગઢડા આ મંદિરોને રંગીન રોશનીથી સુશોભિત કરવામાં આવશે તેમજ સ્થળે LED સ્કીન અને સાઉન્ડ સિસ્ટમ લગાવી કાર્યક્રમનું જીવંત પ્રસારણ લોકો નિહાળી શકેશે.
Read Moreગીર-સોમનાથ જિલ્લાનું શિક્ષણક્ષેત્રે ગૌરવ વધ્યુ
સરકારી મોડેલ સ્કુલ ઈણાજ રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ શાળા તરીકે દ્વિતિય સ્થાને વિજેતા થતા રૂ. ૩ લાખનું પ્રોત્સાહક ઇનામ મેળવ્યુ હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ રાજ્યના પ્રત્યેક નાગરિકોના જીવનમાં સકારાત્મક પરિવર્તનો લાવવા અને સમાજ, રાજ્ય અને રાષ્ટ્રના સર્વાંગી વિકાસનો મૂળ આધાર શિક્ષણ છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં શિક્ષણક્ષેત્રે નવા આયામો સર કરી રહ્યા છે. તેમજ વિકાસના માર્ગે રાહ ચિંધી છે તે સરાહનીય છે. રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શાળાની સ્પર્ધામાં રાજ્ય પસંદગી સમિતિની બેઠકમાં વર્ષ ૨૦૨૨-૨૩માં શ્રી મોડેલ સ્કુલ, ઇણાજની રાજ્ય કક્ષાએ બીજા ક્રમે પસંદગી પામતા ગીર-સોમનાથ જિલ્લાનું ગૌરવ વધ્યુ છે. રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શાળાની…
Read Moreવોર્ડ નં.૦૬માં માંડાડુંગરમાં સોમનાથ સોસાયટીમાં વસવાટ કરતા શ્રમજીવી લોકોને ઈ-શ્રમ કાર્ડ મેળવવામાં સગવડતા અને સરળતા રહે તે માટે ઈ-શ્રમ કાર્ડ કેમ્પ યોજાયો: આશરે ૬૧ લાભાર્થીઓએ લાભ લીધો
હિન્દ ન્યુઝ, રાજકોટ કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ અસંગઠિત ક્ષેત્રોમા કામ કરતા તમામ કામદારો/શ્રમિકો પોતાનું અને પોતાના પરિવારના સભ્યોનું ઈ-શ્રમ કાર્ડ માટેનું રજિસ્ટ્રેશન કરાવી રૂ. ૨,૦૦,૦૦૦/- સુધીનું વિમા કવચ મેળવી શકે છે. આ યોજનાનો લાભ વધુને વધુ નાગરિકો મેળવે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજરોજ તા. ૨૩-૦૩-૨૦૨૩ના રોજ વોર્ડ નં.૦૬માં માંડાડુંગર વિસ્તારમાં સોમનાથ સોસાયટી વિસ્તારમાં વસવાટ કરતા શ્રમજીવી લોકોને ઈ-શ્રમ કાર્ડ મેળવવામાં સગવડતા અને સરળતા રહે તે માટે ઈ-શ્રમ કાર્ડ કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં આશરે ૬૧થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો. આ ઈ-શ્રમ કાર્ડ કાઢી આપવાનું આયોજન ઈસ્ટ ઝોનમાં સીટી…
Read Moreगया शहर के रामपुर थाना अंतर्गत श्री गंगाराम हॉस्पिटल मे मनचलो के द्वारा किया गया जान से मारने की कोशिश
हिन्द न्यूज, बिहार अस्पताल के संचालक ने बताया कि हमारे कर्मचारी मुन्ना कुमार के ऊपर पिस्टल के वट से सर के ऊपर काफी चोटे आई जिसका इलाज जय प्रकाश नारायण अस्पताल मे इलाज के लिए भेजा गया जिसका इलाज वहाँ चल रहा है अस्पताल के संस्थापक का कहना है कि हमारे हॉस्पिटल मे चार से पांच व्यक्ति आया और जिसमे एक व्यक्ति जिसका नाम प्रभाकर कुमार मिश्रा ने मुन्ना कुमार के ऊपर जानलेवा हमला करने का प्रयास किया जिससे मुन्ना कुमार के सर पर पिस्टल के पिछले वाले हिस्सा से…
Read Moreતળાજાના પીઠલપુર માં પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમાં અંતર્ગત કુદરતી મૃત્યુમાં પરિવાર ને રૂપિયા બે લાખ અર્પણ કરાયા
હિન્દ ન્યુઝ, ભાવનગર તળાજાના પીથલપુર ગામે પ્રધાનમંત્રી શ્રી જીવન જ્યોતિ વીમા યોજના અંતર્ગત કુદરતી મૃત્યુ માં પરિવારને બેંક દ્વારા બે લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો તળાજાના પીથલપુર ગામે નગર પ્લોટ વિસ્તાર માં રહેતા ભરવાડ ભોપાભાઈ ચકુરભાઈ નું કુદરતી મૃત્યુ થયુ હતું. જેમાં ભોપાભાઇ ને હાર્ટ એટેક આવતા મોત થયું હતું. બેંક મિત્ર મહેશભાઈ ઢાપા પાસે તેમને પ્રધાનમંત્રીને જીવન જ્યોતિ વીમો કરાવેલ હતો આથી ભરવાડ ભોપાભાઈ ચકુરભાઈને કુદરતી મૃત્યુના કિસ્સામાં બે લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. ભોપાભાઈએ પ્રીમિયમ 342 PMJJY પ્રધાન મંત્રી જીવન જ્યોતિ યોજના નું ભરેલ હતું આ…
Read Moreભાવનગર જિલ્લામાં પોષણ અભિયાન અંતર્ગત આંગણવાડીઓમાં શ્રી ધાન્ય નું વાવેતર કરાયું
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લામાં પોષણ અભિયાન અંતર્ગત પોષણ પખવાડા માં તા. ૨૧ માર્ચના રોજ ભાવનગર જિલ્લામાં આઇસીડીએસ વિભાગ દ્વારા જિલ્લાની આંગણવાડીઓમાં શ્રી ધાન્ય નું વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાં નાના બાળકોને તથા તેમના વાલીઓને શ્રી ધાન્ય અંગેના ફાયદા સમજાવીને (શ્રી ધાન્ય) મિલેટથી બનતી વાનગીઓ અંગે માતાઓને સમજ આપવામાં આવી હતી. પોષણ પખવાડિયા ઉજવણી અંતર્ગત ભાવનગર જિલ્લાની આંગણવાડી કેન્દ્ર મા બાળકો દ્વારા તેમજ આંગણવાડી વર્કર હેલ્પર દ્વારા આંગણવાડી કેન્દ્ર મા શ્રી ધાન્ય નુ વાવેતર કરવામાં આવ્યું અને શ્રી ધાન્ય આપણા રોજિંદા આહારમાં લેવા જોઈએ અને જાડા ધાન્ય માથી શુ શુ…
Read Moreઅવતાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી
હિન્દ ન્યુઝ, જસદણ જસદણ અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જસદણ શહેરમાં 20 માર્ચ, 2023 વિશ્વ ચકલી દિવસ’ ની ઉજવણી વિના મૂલ્યે ચકલીઘરનું વિતરણ કરીને કરવામાં આવી હતી અને સાથે સાથે પાણીના કુંડા તથા ચણની ડીશનું પણ રાહત દરે વિતરણ કરવામાં આવ્યું હતું આ નિમિત્તે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ચકલીઘર લેવા માટે વિતરણ સ્થળે આવ્યા હતા. જેમાં 840 જેટલા ચકલીઘરનું વિના મૂલ્યે અવતાર ટ્રસ્ટ દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું. અવતાર ટ્રસ્ટ હર હંમેશ માટે જુદી જુદી પર્યાવરણીય પ્રવૃતિઓ કરીને લોકજાગૃતિના કામો કરી પર્યાવરણ ક્ષેત્રે લોકોને પ્રોત્સાહિત કરતી રહી છે. તાલુકા બ્યૂરો…
Read Moreતા. ૨૨-૦૩-૨૦૨૩ ના રોજ કમોસમી વરસાદના લીધે શહેરમાં કુલ ૩ જગ્યાએ વૃક્ષ પડી ગયેલ
હિન્દ ન્યુઝ, રાજકોટ ગાર્ડન શાખા દ્વારા પડી ગયેલ વૃક્ષનો તાત્કાલિક ધોરણે નિકાલ કરેલ કુદરતી રીતે ભારે પવન તથા જમીનની ગરમીના કારણે વૃક્ષના મૂળ સુકાઇ જવાથી આકસ્મિક રીતે વૃક્ષ પડી જવાની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે. તા. ૨૨-૦૩-૨૦૨૩ ના રોજ કમોસમી વરસાદના લીધે શહેરમાં કુલ ૩ જગ્યાએ વૃક્ષ પડી જવાની ઘટના બની હતી જેની રાજકોટ મહાનગરપાલિકાની ગાર્ડન શાખા દ્વારા તુરંત જ પડી ગયેલ વૃક્ષને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આકસ્મિક રીતે (કુદરતી કારણસર) પડેલ વૃક્ષની વિગત ક્રમ સ્થળની વિગત વૃક્ષની જાત ૦૧ રામેશ્વર પાર્ક, રામેશ્વર હોલની બાજુમાં ગુલમહોરનું વૃક્ષ કુદરતી રીતે ધરાશાયી…
Read More