ગીર સોમનાથ માહિતી કચેરીમાં ક્લાર્ક તરીકે પસંદગી પામેલ મયૂરીબહેને બીરદાવી સરકારની સ્પર્ધાત્મક પરિક્ષાની પારદર્શક કામગીરી

આંતરરાષ્ટ્રીય મહિલા દિન વિશેષ હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ દર વર્ષે ૮મી માર્ચને આંતરરાષ્ટ્રીય મહિલા દિન તરીકે ઉજવવામાં આવે છે. મહિલાઓ આત્મનિર્ભર બની દરેક ક્ષેત્રે નામના મેળવે તે માટે સરકાર દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે ગીર સોમનાથ માહિતી કચેરીમાં નવી નિમણૂક મેળવી ખુશખુશાલ સ્વરે સુત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા મયૂરીબહેને પોતાના સંઘર્ષથી સફળતાની વાત કહી મહિલાઓ અને વિદ્યાર્થીઓને અડગ મન અને મક્કમ નિર્ધારથી લક્ષ્યપ્રાપ્તિ મેળવવાનો સંદેશ આપ્યો હતો. સુત્રાપાડાના રહેવાસી મયૂરીબહેને કહ્યું હતું કે, મારા પપ્પા રિક્ષાચાલક છે અને એમણે મને ખૂબ પ્રેરણા પૂરી પાડી છે. આજે રમત-ગમત હોય…

Read More

ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય નાફેડ ગુજરાતમાં ખરીફ ડુંગળીની ખરીદી શરૂ કરશે

હિન્દ ન્યુઝ, ભુજ નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (નાફેડ), ભારત સરકારના નિર્દેશ પર, ગુજરાતમાં ડુંગળીના ઘટતા ભાવના મુદ્દાને ઉકેલવા માટે ખરીફ ડુંગળીની ખરીદી શરૂ કરશે. ભારત સરકારના આ પગલાથી રાજ્યમાં ડુંગળીના બજારને સ્થિરતા મળશે. રાજ્યમાં ખરીફ સિઝનના અંતમાં ડુંગળીના મંદીના ભાવને કારણે પરિસ્થિતિનો તાગ મેળવતા, ગ્રાહક બાબતોના વિભાગે નાફેડને ગુજરાતના ત્રણ મુખ્ય બજારોમાંથી ડુંગળીની ખરીદી શરૂ કરવા નિર્દેશ આપ્યો છે. નાફેડ ભાવનગર (મહુવા), ગોંડલ અને પોરબંદરમાં 09.03.23થી ડુંગળીની ખરીદી શરૂ કરશે. રાજ્યમાં ડુંગળીના તૂટતા ભાવથી ખેડૂતોને તાત્કાલિક રાહત આપવા માટે ભારત સરકાર દ્વારા આ દરમિયાનગીરીનું આયોજન કરવામાં…

Read More

મહાશિવરાત્રી પર 21₹ બિલ્વપૂજા નોંધવાનાર 1.40 લાખ જેટલા ભક્તોને સોમનાથ ટ્રસ્ટ ભસ્મ,રુદ્રાક્ષ અને નમન પ્રસાદ સ્વરૂપે મોકલવા સોમનાથ ટ્રસ્ટ અને ભારતીય પોસ્ટ વિભાગ સાથે આવ્યા

હિન્દ ન્યુઝ, સોમનાથ સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રી પર્વ પર ભક્તો માટે “બિલ્વપુજા સેવા” લોન્ચ કરવામાં આવી હતી. જેમાં માત્ર 21 રૂપિયા ની ન્યોછાવર રાશિ સાથે ભક્ત તરફથી મહાશિવરત્રિના પર્વે સોમનાથ મહાદેવને બિલ્વપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા. ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ પૂજામાં જોડાનાર ભકતોને સોમનાથ મહાદેવના કૃપાપ્રસાદ સ્વરૂપે રુદ્રાક્ષ, ભસ્મ અને બિલ્વપત્ર પોસ્ટ મારફતે મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી છે. દેશ ભરમાં 1.55 લાખ પોસ્ટ ઓફિસ સાથે વિશ્વનું સૌથી ધનિષ્ઠ એવું ભારતીય પોસ્ટ વિભાગ સોમનાથ ટ્રસ્ટના આ ભગીરથ પ્રસાદ વિતરણ માં જોડાયું છે. દેશના તમામ રાજ્યોમાં સોમનાથ મહાદેવની 21₹ વિશેષ બિલ્વ…

Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજયના ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીએ કેન્દ્ર સરકારને કરેલી રજુઆતને મળ્યો આવકાર

ગુજરાતના ડુંગળી પકવતા ખેડૂતોની સતત ચિંતા કરતી રાજય સરકાર  હિન્દ ન્યુઝ, ભુજ    કૃષિમંત્રી રાધવજી પટેલે જણાવ્યું છે કે, ખેડૂતોના હિતને વરેલી રાજય સરકારે વધુ એક ખેડૂત હિતલક્ષી મહત્વનો નિર્ણય કરીને ડુંગળી પકવતા ખેડૂતોને રૂ.૭૦ કરોડની સહાય આપવાની ગઈકાલે જાહેરાત કરી છે.  રાજ્ય સરકાર દ્વારા સહાયની જાહેરાત કર્યા બાદ પણ કૃષિ મંત્રીને ડુંગળી પકવતા ખેડુતોની ચિંતા સતાવતી હતી. જેનો ઉકેલ સાધવા ડુંગળીની ખરીદી કેન્દ્ર સરકાર દ્વારા પણ થાય એ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે સંકલનમાં રહીને કૃષિ મંત્રી એ ગઈકાલે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ…

Read More

डोभी प्रखंड के कुरमामा पंचायत के वर्तमान मुखिया प्रतिनिधि ने कहा पंचायत को स्वच्छ व सुंदर बनाना मेरा पहला उद्देश्य

हिन्द न्यूज, बिहार गया जिला के बाराचाट्टी प्रखंड अंतर्गत कुरमामा पंचायत के वर्तमान मुखिया प्रतिनिधि ईश्वर चौधरी ने कहा की पंचायत को विकास के लेकर सरकार की हर योजना को धरातल पर लाने का काम कर रहा हूं इसके साथ ही नल जल योजना का हमारे पंचायत में कार्य हो चुका है और जो अधूरा है उसे हर हाल में पूरा करूंगा, उन्होंने बताया कि अपने पंचायत के हर वार्ड में नाली गली- के समस्याओं को लेकर काम कराने का कार्य कर रहा हूं वही मुखिया ने कहा कि अपने…

Read More

ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય નાફેડ ગુજરાતમાં ખરીફ ડુંગળીની ખરીદી શરૂ કરશે

હિન્દ ન્યુઝ, ભુજ       નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (નાફેડ), ભારત સરકારના નિર્દેશ પર, ગુજરાતમાં ડુંગળીના ઘટતા ભાવના મુદ્દાને ઉકેલવા માટે ખરીફ ડુંગળીની ખરીદી શરૂ કરશે. ભારત સરકારના આ પગલાથી રાજ્યમાં ડુંગળીના બજારને સ્થિરતા મળશે. રાજ્યમાં ખરીફ સિઝનના અંતમાં ડુંગળીના મંદીના ભાવને કારણે પરિસ્થિતિનો તાગ મેળવતા, ગ્રાહક બાબતોના વિભાગે નાફેડને ગુજરાતના ત્રણ મુખ્ય બજારોમાંથી ડુંગળીની ખરીદી શરૂ કરવા નિર્દેશ આપ્યો છે. નાફેડ ભાવનગર (મહુવા), ગોંડલ અને પોરબંદરમાં 09.03.23થી ડુંગળીની ખરીદી શરૂ કરશે. રાજ્યમાં ડુંગળીના તૂટતા ભાવથી ખેડૂતોને તાત્કાલિક રાહત આપવા માટે ભારત સરકાર દ્વારા આ…

Read More