એસ.એસ.સી. તેમજ એચ.એસ.સી. (સામાન્ય/વિજ્ઞાન પ્રવાહ) પરીક્ષાના પરિક્ષાર્થીઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે હેતુથી જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ

હિન્દ ન્યુઝ, ભાવનગર એસ.એસ.સી. તેમજ એચ.એસ.સી. (સામાન્ય/વિજ્ઞાન પ્રવાહ) પરીક્ષાઓ ભાવનગર જિલ્લામાં આગામી તા.૧૪/૦૩/૨૦૨૩ થી તા.૨૯/૦૩/૨૦૨૩ સુધી લેખિત પરીક્ષા યોજાનાર છે. જે પરીક્ષાનો સમય ૧૦:૦૦ કલાક થી ૬:૩૦ કલાક સુધી રહેશે. ઉપરોક્ત પરીક્ષા દરમિયાન પરિક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક પરીક્ષા આપી શકે તેમજ પરીક્ષા કેન્દ્રોની આજુબાજુ ના વિસ્તારોમાં અસામાજિક તત્વો એકઠા થઇ પરિક્ષાર્થીઓને ખલેલ ન પહોંચાડે તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા પરીક્ષાનાં દિવસો દરમિયાન જે તે પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા સમય દરમિયાન જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પડવામાં આવેલ છે. જેમાં જણાવ્યા અનુસાર પરીક્ષા…

Read More

જીલ્લા કલેકટરે ઉનાળામાં પાણીની જરૂરિયાતને પહોચી વળવા તમામ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર ઉનાળાની શરૂઆતને પગલે જીલ્લામાં પાણીની સુવિધા સુનિશ્ચિત કરવા અને પાણીની સમસ્યાને પહોચી વળવા તેમજ જીલ્લા જળ અને સ્વચ્છતા એકમ અતર્ગત નલ સે જલ યોજનાના પ્રશ્નોને નિવારવા માટે જીલ્લા કલેકટર કચેરી કક્ષાએ સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. જેમાં એમજીવીસીએલ, વાસ્મો, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી, પાણી પુરવઠા, કા.ઇજનેર-મીકેનીકલ, વાસ્મો યુનિટ મેનેજર, તેમજ માહિતી ખાતાના પ્રતિનિધિઓ સાથે એક બેઠક યોજવામાં આવી હતી. કલેકટર સુ સ્તુતિ ચારણે જણાવ્યું હતું કે જે એજન્સીઓને કામ આપવામાં આવેલું છે તેમનું સતત મોનીટરીંગ કરવામાં આવશે અને જો ખાનગી એજન્સીઓના કામમાં બેદરકારી જણાશે તો કલેકટર કચેરીથી…

Read More