હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની વિવિધ રમત ગમતની સુવિધાઓ જેવી કે સિન્થેટીક એથ્લેટીક ટ્રેક, સિન્થેટીક ટેનીસ કોર્ટ, બાસ્કેટબોલ કોર્ટ, રેસકોર્ષ જીમ, નાના મવા મલ્ટિ એક્ટીવિટી સેન્ટર લેડિઝ જીમ, શેઠ હાઇસ્કુલ જીમ, હૈદરી ચોક સ્થિત જીમ તથા શ્રી સરદાર વલલ્ભભાઇ પટેલ સ્નાનાગાર કોઠારીયા રોડ, શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્નાનાગાર કાલાવડ રોડ, શ્રી લોકમાન્ય તિલક સ્નાનાગાર રેસકોર્ષ, શ્રી સ્વામી વિવેકાનંદ સ્નાનાગાર પેડક રોડ તથા શ્રી જીજાબાઇ મહિલા સ્નાનાગાર શિખાઉ તથા જાણકાર સભ્યોનાં પ્રવેશ માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા તા.૩૧/૦૩/૨૦૨૩ શુક્રવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકથી શરૂ કરવામાં આવનાર છે. ઉપરોક્ત તમામ રમતગમત તથા સ્નાનાગારની સુવિધાઓનુ માસિક, ત્રીમાસિક, છ માસિક તથા વાર્ષિક મેમ્બરશીપ માટે રજીસ્ટ્રેશન તા.૩૧/૦૩/૨૦૨૩ શુક્રવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકથી www.rmc.gov.in પરથી ઓનલાઇન…
Read MoreDay: March 29, 2023
દીન દયાલ ઉપાધ્યાય અંત્યોદય યોજના રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન હેઠળ રૂ. ૧,૭૯,૦૦૦/-ની લોન મેળવી સ્વનિર્ભર બનતા લાભાર્થી મોહસીન ડોડીયા
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા ની પ્રોજેક્ટ શાખા દ્વારા દિન દયાલ ઉપાધ્યાય અંત્યોદય યોજના રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન (DAY-NULM) યોજનાનાં સ્વ-રોજગાર ઘટક અંતર્ગત રોજગાર વાંછુંક લોકો ને ધંધો રોજગાર શરુ કરવા માટે ૨,૦૦,૦૦૦/- ની મહત્તમ મર્યાદામાં રાષ્ટ્રીયકૃત બેંક દ્વારા ધિરાણ મળવાપાત્ર છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૧૭૦૦ થી પણ વધારે લોકોને ધંધો રોજગાર શરુ કરવા માટે બેંકો દ્વારા ધિરાણ આપવામાં આવેલ છે. જેમાંના અર્ક લાભાર્થી ને સ્વ-રોજગાર યોજના હેઠળ મળેલ લાભ શહેરીજનો સમક્ષ રજુ કરીએ છીએ. પ્રોજક્ટનુંનામ : દિન દયાલ ઉપાધ્યાય અંત્યોદય યોજના રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન લાભાર્થીનુંનામ : મોહસીન…
Read Moreધંધો-રોજગાર શરૂ કરવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બેંકો મારફતે ૨ લાખ સુધીની લોન એન.યુ.એલ.એમ. બેંકેબલ યોજનામાં ૭% ઉપરના વ્યાજની સબસીડી
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા પ્રોજેક્ટ શાખાના DAY NULM દ્વારા શહેરના રોજગાર વાન્છુક લોકોને જાણ કરવામાં આવે છે કે, દીનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજનાનાં સ્વરોજગાર બેંકે બલ યોજના (SEP-I) ઘટક હેઠળ ધંધો રોજગાર શરૂ કરવા માટે રૂ ૨,૦૦,૦૦૦/- ની મહત્તમ મર્યાદામાં રાષ્ટ્રીયકૃત બેંક મારફત ધિરાણ મળવાપાત્ર છે. આયોજનાના લાભાર્થીને ૭% થી વધુ વ્યાજ ઉપર વ્યાજ સબસીડી મળવાપાત્ર છે. આયોજનાનો લાભ લેવા માટે સુવર્ણ જયંતી શહેરી રોજગાર યોજનાનું બી.પી.એલ કાર્ડ,બી.પી.એલ રેશન કાર્ડ, આવાસના લાભાર્થી તથા અનુ.જાતિ, અનુ.જનજાતિના લાભાર્થીઓ તેમજ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-આયુષ્યમાન ભારત…
Read Moreરાજકોટની પાર્થ વિદ્યાલયમાં ત્રિદિવસીય એન્યુઅલ એક્ઝીબિશન – 2023 નું ભવ્યતાથી આયોજન કરવામા આવ્યુ.
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ 4, હસનવાડીમાં આવેલ પાર્થ વિદ્યાલયમાં વિર્ધાથીઓના અભ્યાસની સાથો સાથ અનેક વિધ પ્રવૃતિઓ કે જે વિર્ધાથીઓના જીવનમાં ઉપયોગી બને તેવી પ્રવૃતિઓ પણ કરાવવામાં આવે છે, ટૂંક એમ કહી શકાય કે પાર્થ વિદ્યાલયમાં ભણતર સાથે ગણતણ પણ કરાવવામાં આવે છે. આ પ્રવૃતિઓનું દર વર્ષ આયોજન કરવામાં આવે છે જેના અનુસંધાને તારીખ 27, 28 અને 29 માર્ચ એમ ત્રિદિવસીય એન્યુઅલ એક્ઝીબિશન – 2023 નું આયોજન કરવામાં આવેલ. સાયન્સ ફેર, હસ્તકલા, આર્ટ એન્ડ ક્રાફ્ટની સાથો સાથ ફૂડ ઝોન, ગેમ્સ ઝોન, ભારતની ભાતીગળ સંસ્કૃતિની…
Read More