તા. ૧૨મી, એપ્રિલે છોટાઉદેપુર ખાતે મહામહિમ રાજયપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક ખેતી અંગેનો કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર             આગામી તા. ૧૨મી, એપ્રિલના રોજ છોટાઉદેપુર ખાતે આવેલા ખૂંટાલિયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજયના મહામહિમ રાજયપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતમાં પ્રાકૃતિક કૃષિ અંગેનો કાર્યક્રમ યોજાશે. રાજયના મહામહિમ રાજયપાલની ઉપસ્થિતિમાં યોજાનારા પ્રાકૃતિક કૃષિ અંગેના આ કાર્યક્રમમાં મહામહિમ રાજયપાલ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે વિગતે માર્ગદર્શન આપી પ્રાકૃતિક કૃષિના મહત્વ અંગે માહિતગાર કરવામાં આવશે. આ ઉપરાંત જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનું પણ સન્માન કરવામાં આવશે.          આગામી તા. ૧૨મી, એપ્રિલના રોજ યોજાનારા આ કાર્યક્રમને અનુલક્ષીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પણ તૈયારીઓ આરંભી…

Read More

છોટાઉદેપુર જીલ્લામાં કેન્દ્ર સરકારની એડીપ યોજના દ્વારા દીવ્યંગોને ૭૪ લાખના સાધનો વિતરણ કરવામાં આવ્યા

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર              કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય, વિકલાંગ સશક્તિકરણ વિભાગ અને છોટાઉદેપુરના વહીવટી તંત્ર દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત સ્વામીનારાયણ હોલ ખાતે સામાજિક સશક્તિકરણ શિબિર યોજવામાં આવી હતી. આ શિબિરનો આશય દિવ્યાંગજનોના જીવનમાં પરિવર્તન લાવવા માટે કેન્દ્ર સરકારની એડીપ યોજના હેઠળ સહાયક ઉપકરણનું નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં ગીતાબેન રાઠવા, સાંસદસભ્ય મુખ્ય મહેમાન તરીકે તેમજ મલકાબેન પટેલ, જીલ્લા પંચાયત પ્રમુખ, ડીવાયએસપી ધર્મેન્દ્રસીહજી, જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી ચિંતન પટેલ, જીલ્લા મહિલા મોરચાના પ્રમુખ સજનબેન રાજપૂત તેમજ અમલીકરણ એજન્સીના કાનપુરના પ્રતિનિધિ…

Read More

ખત્રી વિદ્યાલય બોડેલીને શિક્ષણ વિભાગ દ્વારા છોટાઉદેપુર જિલ્લાની શ્રેષ્ઠ શાળા તરીકે પ્રથમ ક્રમાંક જાહેર કરવામાં આવી

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે શ્રેષ્ઠ કામગીરી કરતી શાળાઓને પ્રોત્સાહિત કરવાનો ઉત્તમ પ્રયાસ થઈ રહ્યો છે. જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાની શ્રેષ્ઠ શાળા તરીકે ખત્રી વિદ્યાલય ઉચ્ચતર માધ્યમિક શાળા બોડેલીની પસંદગી થતા સમગ્ર શાળા પરિવાર હર્ષ અને ગૌરવની લાગણી અનુભવી રહ્યો છે. સરકારના ભાર વિનાના ભણતર સૂત્રને સાકાર કરવાની સાથે શાળામાં વિધાર્થીઓને શારીરિક, માનસિક, વ્યવસાલયક્ષી શિક્ષણની સાથે ઘડતર થઈ રહ્યું છે. શાળા દરેક સુવિધાઓથી સજજ છે. જેનું મૂલ્યાંકન કરવા માટે જિલ્લા શિક્ષ્ણા અધિકારીની કચેરીથી ડી.ઈ.ઓ., ડી.પી.ઈ.ઓ., ડાયેટના પ્રાચાર્ય, અન્ય ક્લાસ ટુ અધિકારી, સંકુલના પ્રતિનિધિ તથા શ્રેષ્ઠ…

Read More

ડો.આંબેડકર જન્મ જયંતિ ની ઉજવણી વિષે ફેલાયેલ ગેરસમજ ના સંદર્ભમાં એક અખબારી યાદી

હિન્દ ન્યુઝ, કાલાવડ            આથી સમસ્ત દલિત સમાજ કાલાવડ શહેર/તાલુકા અને અન્ય દલિત સંગઠનો ને સવિનય સાથ હું સિધ્ધાર્થ શુકલ અમારા યુવા ગ્રુપ વતી જણાવવાનું કે અમો એ આગામી ડો.બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિ ના કાર્યક્રમ ના સંદર્ભમાં તા.૧૬/૩/૨૦૨૩ના રોજ સાંજે વિકાસ કોલોની કાલાવડ શહેર મુકામે એક મિટિંગ રાખેલ જેમા અમો અમારા યુવા ગ્રુપે કાલાવડ શહેર મુકામે બુદ્ધ પ્રતિમા અને ડો.આંબેડકર પ્રતિમા વિકાસની સ્થળે જન્મ જયંતિ દિન નિમિત્તે સુશોભન, ડેકોરેશન અને ઠંડાપીણા (સરબત) નો કાર્યક્રમ રાખવા નો નિર્ણય કરેલ છે. જેથી દર પ્રતિવર્ષ મુજબ યોજાતો ડો.બાબા સાહેબ…

Read More