પાલિતાણાના હણોલ ગામમાં થયેલા વિકાસલક્ષી કામો ની સમીક્ષા કરતા કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયા

હિન્દ ન્યુઝ, ભાવનગર કેન્દ્રિય મંત્રી. ડો. મનસુખભાઈ માંડવિયાએ નુતનવર્ષ નિમિતે પોતાના વતન હણોલમાં કરોડોના ખર્ચે અનેક વિકાસ લક્ષી કામોનું ખાતમુર્હુત કર્યું હતું. આ લોકાર્પણ કરેલ વિકાસલક્ષી કામોની પ્રગતિની સમીક્ષા કરીને જરૂરી સૂચનો કર્યા હતા. હણોલ ખાતે મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી ત્યારબાદ ખાત મુર્હૂત કરેલા વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી. જેમાં ગામની સાફ સફાઈ સહિતની જીણવટ ભરી બાબતો અંગે નિરીક્ષણ કર્યું હતું જેમાં ગ્રામજનો પણ સહભાગી થયા હતા. ગામનાં આધુનિકીકરણ અને હણોલને સ્માર્ટ વિલેજ બનાવવા ગામમાં અમૃત સરોવર, પાદર ડેવલોપમેન્ટ, સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર, ટ્રેક અને રમત-ગમત સંકુલ,…

Read More

પાલીતાણાના ખાખરીયાને સાંસદ આદર્શ ગામ તરીકે દત્તક લેતા કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયા

હિન્દ ન્યુઝ, ભાવનગર પાલીતાણા તાલુકાના ખાખરીયા સાંસદ આદર્શ ગ્રામ તરીકે કેન્દ્રીય મંત્રી શ્રી ડો. મનસુખભાઈ માંડવીયા એ દતક લીધું છે આ તકે યોજાયેલ કાર્યક્રમમાં લોકાર્પણ અને ખાત મુહુર્ત સહિતના કાર્યક્રમો યોજાયા હતા. કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયા એ રૂ. 13.47 લાખના વિવિધ વિકાસના કામોના ખાત મુર્હૂત, રૂ. 14.77 લાખના વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયા એ જણાવ્યું હતું કે ભૌતિક સુવિધા ની સાથે ગામમાં નાગરિકોનો વ્યવહાર આદર્શ બને તે ગામ ખરા અર્થમાં આદર્શ ગામ બને છે. નીતિ, રીતે અને વ્યવહાર હજુ ગામડામાં…

Read More

अपर समाहर्ता ने की वैशाली महोत्सव की तैयारियों की समीक्षा

हिन्द न्यूज, बिहार            महावीर जयंती के अवसर पर वैशाली प्रखंड अंतर्गत वैशालीगढ़ में आयोजित होने वाले वैशाली महोत्सव की तैयारियों की समीक्षा वैशाली समाहरणालय सभागार में जिलाधिकारी यशपाल सिंह मीणा के निर्देश पर अपर समाहर्ता विनोद कुमार सिंह के द्वारा की गई ।जिसमें उप विकास आयुक्त सहित सभी जिला स्तरीय पदाधिकारी, अनुमंडल पदाधिकारी हाजीपुर,डीसीएलआर हाजीपुर, प्रखंड विकास पदाधिकारी, अंचलाधिकारी एवं थाना प्रभारी वैशाली उपस्थित थे।                   ज्ञातव्य है कि वैशाली महोत्सव का आयोजन आगामी 4 अप्रैल से…

Read More

રાજકોટ મહાનગરપાલિકાની ૦૪(ચાર) સંવર્ગની જગ્યાઓની ભરતી માટે લેખિત પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

હિન્દ ન્યુઝ, રાજકોટ            રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુદા-જુદા સંવર્ગોની ભરતી અંગેની જાહેરાત આપવામાં આવેલ હતી જેમાં (૧) ફીમેલ હેલ્થ વર્કર-૪૪, (૨) મેડીકલ ઓફિસર-૧૧, (૩) લેબ. ટેકનિશિયન-૦૭ અને (૪) ફાર્માસિસ્ટ-૦૪ જગ્યાઓ આમ કુલ-૦૪ સંવર્ગોની કુલ-૬૬ જગ્યાઓની લેખિત પરીક્ષા તા.૧૨/૦૩/૨૦૨૩ ના રોજ અલગ-અલગ સમય મુજબ રાજકોટ શહેરના કુલ-૧૨ પરીક્ષા કેન્દ્રો ખાતે લેવામાં આવી. આ ચારેય લેખિત પરીક્ષાના મળીને કુલ ઉમેદવારો-૮૨૪૨ નોંધાયેલ હતા, જે પૈકી ૩૭૩૯ ઉમેદવારો દ્વારા લેખિત પરીક્ષા આપવામાં આવેલ અને ૪૫૦૩ ઉમેદવારો લેખિત પરીક્ષામાં ગેરહાજર રહેલ.            ઉમેદવારોને પરીક્ષા સમયના ૦૧(એક) કલાક…

Read More