હિન્દ ન્યુઝ, જુનાગઢ જુનાગઢ વીરદાદા જસરાજ જીની ૯૬૫ પુણ્યતિથિ નિમિત્તે સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેના જુનાગઢ નગર દ્વારા શ્રી જશરાજદાદા ખેલોત્સવ 2023 નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જે સ્પર્ધામાં વેશભૂષા સ્પર્ધામાં નાગ્રેચા રાશી ભાવેશભાઈ પણ ભાગ લીધો હતો. જેમની ઉમર માત્ર ૪.૫ ની જ છે જેમાં રાશિબેને શબરીબાઈ નું પાત્ર ભજવ્યું હતું. સ્પર્ધાના અંતે જ્યારે રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું ત્યારે રાશિ બહેનો જુનિયર સ્પર્ધકમાં બીજો નંબર આવતા નાગ્રેચા પરિવાર હર્ષની લાગણી અનુભવે છે અને દીકરી રાશિને શુભકામના પાઠવે છે. આવી જ રીતે જ્ઞાતિ સમાજ…
Read MoreMonth: January 2023
राष्ट्रीय बालिका पखवाड़ा दिवस के अवसर पर वकाथन का आयोजन
हिन्द न्यूज़, बिहार समाजिक लोगों के बीच लड़कियों के जीवन को बेहतर बनाने के लिए और समाज में लड़कियों की स्थिति पर बढ़ावा देने के लिए राष्ट्रीय बालिका पखवाड़ा दिवस मनाया जाता है ।यह बहुत जरूरी है कि विभिन्न प्रकार के समाजिक भेदभाव और शोषण को समाज से पुरी तरह हटाने का प्रयास किया जाय।जिसका हर रोज लड़कियां जीवन में सामना करती है ।समाज में लड़कियों के अधिकारों के जरुरत के बारे में जागरूकता पैदा करने के लिए समान शिक्षा और मौलिक आजादी के बारे में राजनीतिक, सामुदायिक रुप से…
Read Moreસરકારની વિવિધ યોજના થકી લોકોની સુખાકારીમાં વધારો થયો છે – પારૂલબેન કારા, જિલ્લા પંચાયત પ્રમુખ
હિન્દ ન્યુઝ, ભુજ આજરોજ ભુજ ખાતે ભુજ તાલુકાના નાગરીકો માટે ગ્રામ વિકાસ વિભાગની યોજનાઓ સંદર્ભે વર્કશોપ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સરકારની વિવિધ યોજનાઓ અંગે ઉપસ્થિતોને માહિતગાર કરાયા હતા. જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારાના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં તેઓએ ઉપસ્થિત ગામના તલાટી, સરપંચ, નાગરીકોને વધુમાં વધુ લોકો સુધી યોજનાકીય જાણકારી પ્રાપ્ત થાય તેવા પ્રયાસો કરવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જી.કે.રાઠોડે પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, મનરેગા યોજના, એનઆરએલએમ વગેરે જેવી વિવિધ યોજનાની માહિતી આપી હતી. કાર્યક્રમનું સંચાલન વિનોદ ભાનુશાલી તથા આભારવિધી સચીન…
Read Moreપંચમહાલ જિલ્લા સંકલન સમિતિની બેઠક જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારીયાના અધ્યક્ષસ્થાને યોજાઈ
હિન્દ ન્યુઝ, પંચમહાલ પંચમહાલ જિલ્લા સંકલન સમિતિની બેઠક જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારીયાના અધ્યક્ષસ્થાને અને ધારાસભ્યઓ તથા જિલ્લા સંકલન સમિતિના સંલગ્ન અધિકારીઓની ઉપસ્થિતિમાં જિલ્લા સેવા સદન,ગોધરા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઇ હતી. આ બેઠકમાં નિવાસી અધિક જિલ્લા કલેકટર એમ.ડી.ચુડાસમાએ ગત તથા અગાઉની મીટીંગમાં અધ્યક્ષસ્થાનેથી ચર્ચાયેલ કામગીરીની પ્રગતિ,એકશન ટેકન રીપોર્ટ,જે તે કચેરીને સીધી મળેલ પડતર અરજીઓના નિકાલ, જે તે કચેરી હસ્તકની વિવિધ યોજનાઓ તથા તેના લક્ષ્યાંકો- સિધ્ધીઓ, લોકાભીમુખ વહીવટ, નાગરીક અધિકાર પત્રની અરજીઓ, આ ઉપરાંત જિલ્લાના તાકિદના પ્રશ્નો,સરકાર તરફથી વિવિધ કચેરીઓને સોંપાયેલ ૧૦૦ દિવસની કામગીરીની પ્રગતિ વગેરે વિષયો પર જરૂરી સલાહ સૂચનો…
Read Moreमोतियाबिंद से प्रभावित लोगों का सदर अस्पताल हाजीपुर में कराये ऑपरेशन -जिलाधिकारी
हिन्द न्यूज़, बिहार वैशाली जिला समाहरणालय के सभागार हाजीपुर में स्वास्थ्य विभाग की समीक्षा बैठक आयोजित हुई। जिसकी अध्यक्षता जिलाधिकारी यशपाल सिंह मीणा ने की। आयोजित बैठक में सिविल सर्जन वैशाली ने कहा कि सदर अस्पताल हाजीपुर में अत्यधिक आधुनिक मशीन द्वारा मोतियाबिंद का ऑपरेशन शुरू कराया गया है । जिसके लिए चिकित्सक डॉ रहमान एवं डॉ दिवाली प्रसाद को डेडिकेटेड के रूप में लगाया गया है उन्होंने आगे कहा कि कल ही दो ऑपरेशन किया गया। इसी पर जिलाधिकारी ने निर्देशित किया कि ग्रामीण इलाकों में मोतियाबिंद से प्रभावित…
Read Moreગઢડા ખાતે ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અંતર્ગત બાગાયત પાકોનું નિદર્શન અને સભા યોજાઈ
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લાના ગઢડા ખાતે તા.20 જાન્યુઆરીના રોજ દિનેશભાઇ વઘાસિયાની વાડીએ ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અંતર્ગત સભા યોજાઈ હતી જેમાં બાગાયત પાકોનું નિદર્શન પણ યોજવામાં આવ્યું હતું. આ સભામાં બોટાદ જિલ્લાના નાયબ બાગાયત નિયામક જયરાજભાઈ વાળા દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના મહત્વ, લાભો તેમજ જરૂરિયાત બાબતે માર્ગદર્શીત કરવામાં આવ્યા હતા. આ સભામાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા તેમજ પરસ્પર સંવાદ થકી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ બાબતે રસપ્રદ વાર્તાલાપ કર્યો હતો.
Read Moreબોટાદમાં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અન્વયે ત્રિકોણી ખોડીયાર ગ્રાઉન્ડ ખાતે યોજાયું રિહર્સલ
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદના ત્રિકોણી ખોડીયાર ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રીય પર્વ ૨૬મી જાન્યુઆરીની રાજ્યકક્ષાની ઉજવણી થનાર છે. આ માટે પૂર્વ તૈયારીઓના ભાગરૂપે પ્રજાસત્તાક દિનના ધ્વજવંદનના કાર્યક્રમનું આજે રિહર્સલ કરવામાં આવ્યું હતું,જેમાં સુરક્ષા દળની જુદીજુદી ૨૫ જેટલી પ્લાટુનો દ્વારા વિવિધ કરતબો તથા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અવનવી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. જેમાં પોલીસના જવાનો, હોમગાર્ડના જવાનો, ચેતક કમાન્ડો, મહિલા પોલીસ જવાનો દ્વારા શિસ્તબધ્ધ રીતે પરેડ યોજવાની સાથે મોટરસાયકલ સ્ટંટ શો, ડોગ સ્ક્વોડ અને અશ્વદોડના જવાનોએ વિવિધ નિદર્શનો રજૂ કરીને ઉપસ્થિત લોકોને આશ્વર્યચકિત કરી દીધા હતાં. પોલીસ બેન્ડ દ્વારા પ્રેક્ટિસ કરવાની સાથોસાથ શાળાના…
Read Moreકદવાર: ખોડિયાર મંદિરથી હિરાકોટ બંદર સુધીના સીસી રોડનું ધારાસભ્ય ભગવાનભાઈ બારડના હસ્તે થયું લોકાર્પણ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ધારાસભ્ય ભગવાનભાઈ બારડના હસ્તે સુત્રાપાડા તાલુકાના કદવાર ગામમાં ખોડિયાર મંદિરથી હિરાકોટ બંદર સુધીના સીસી રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગ્રામજનોએ આ ખુશીનો અવસર ડીજે સાથે ફટાકડા ફોડી ઉત્સાહભેર વધાવ્યો હતો. અંદાજીત ૧ કરોડ ૬૫ લાખના ખર્ચે તૈયાર થયેલા ૧૨૦૦ મીટર સીસી રોડના કારણે સમસ્ત હિરાકોટ બંદર તથા આસપાસના ગ્રામજનોને અત્યાર સુધી પડતી હાલાકીનો અંત આવ્યો છે. જેની ખુશી વ્યક્ત કરતા ગ્રામજનોએ પ્રતિભાવ આપ્યો હતો કે, અમે અત્યાર સુધી ખૂબ જ તકલીફો વેઠી છે પરંતુ હવે અમારી તમામ મુશ્કેલીઓનો અંત આવ્યો છે અમે ધારાસભ્ય ઉપરાંત સરકારનો પણ…
Read Moreસોમનાથ મહાદેવના સાનિધ્યમાં માસિક શિવરાત્રી પર્વે જ્યોત પૂજન અને મહા આરતી કરવામાં આવ્યા
હિન્દ ન્યુઝ,સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં પ્રત્યેક માસની કૃષ્ણ પક્ષની તેરસ ને માસિક શિવરાત્રી નિમિત્તે ઉજવવામાં આવે છે ત્યારે આજરોજ સોમનાથ મહાદેવને માસિક શિવરાત્રી ના અવસર પર વિશેષ પાઘનો શૃંગાર કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારના વન પર્યાવરણ અને પ્રવાસનમંત્રી મુળુભાઈ બેરા, શિવ દરબાર આશ્રમના ઉષા મૈયા, મહામંડલેશ્વર રમજુબાપુ સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ, વેરાવળ પાલિકા પ્રમુખ પિયુષભાઇ ફોફંડી, ટ્રસ્ટના જનરલ મેનેજર, એક્ઝીક્યુટીવ ઓફિસર સહિતના મહાનુભાવો જ્યોત પૂજનમાં જોડાયા હતા. જ્યોત પૂજન બાદ મધ્યરાત્રીએ સોમનાથ મહાદેવની મહા આરતી કરવામાં આવી હતી. માસિક શિવરાત્રિ પર્વે સોમનાથ માં વિશેષ શ્રદ્ધા સાથે હજારો ભક્તો સોમનાથ દર્શને…
Read Moreનર્મદા કેનાલ નું પાણી ન આવતા ખેડૂતોના ઉભા પાક સુકાઈ રહ્યા છે
હિન્દ ન્યુઝ, હારીજ હારીજ તાલુકાના કુકરાણા થી પ્રસાર થતી માઇનોર કેનાલ જેમાં શંખેશ્વર તાલુકાના પણ મુજપુર લોટેશ્વર સહિત કેટલા ગામોમાં માઈનોલ કેનાલ દ્વારા પાણી પહોંચી છે ત્યારે છેલ્લા એક મહિનાથી ખેડૂતોના ખેતરમાં નર્મદા કેનાલ નું પાણી ન આવતા ખેડૂતોના ઉભા પાક સુકાઈ રહ્યા છે અધિકારીઓને વારંવાર રજૂઆતો કરવા છતાં અધિકારીઓ આ ખાડા કામ કરી રહ્યા છે માત્ર ટેલિફોનિક જવાબો આપે છે આજે પાણી આવી જશે ને કાલે આવી જશે તેવું નર્મદા વિભાગના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે ગુજરાત સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના ખેતરો સુધી પાણી પહોંચે…
Read More