હિન્દ ન્યુઝ, વલસાડ વલસાડ જિલ્લા વિકાસ અધિકારી, વલસાડ દ્વારા વહીવટી મંજુરી આપવામાં આવી. રાજય સરકારના ઠરાવથી પાત્રતા ધરાવતી તમામ જર્જરીત અને ઘર વિહોણી ગ્રામ પંચાયતો માટે નવીન પંચાયત ઘર મનરેગા કન્વડર્ઝન અંતર્ગત બનાવવા તથા પ્રવર્તમાન યુનિટ કોસ્ટા મુજબ સૈદ્ધાંતિક અને વહીવટી મંજૂરી સત્તા જિલ્લા વિકાસ અધિકારીને સોંપવામાં આવી છે. જે ધ્યારને લઇ જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાની દ્વારા મનરેગા હેઠળ-૪૮ તથા ૧૫માં નાણાપંચ હેઠળ-૧૦ ગ્રામ પંચાયત એમ કુલ-૫૮ ગ્રામ પંચાયતોને નવા મકાનોના બાંધકામની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. જેમાં મટીરીયલ કોસ્ટશ અંદાજે રૂ. ૧૩…
Read MoreDay: January 28, 2022
આહવા ખાતે યોજયો ૭૩મો ગણતંત્ર દિવસ ; કલેક્ટર ભાવિન પંડયાએ રાષ્ટ્રધ્વજફરકારથી પ્રજાજોગ ઉદ્દબોધન કર્યુ;
હિન્દ ન્યુઝ, આહવા આહવા ખાતે યોજયો ૭૩મો ગણતંત્ર દિવસ કલેક્ટર ભાવિન પંડયાએ રાષ્ટ્રધ્વજફરકારથી પ્રજાજોગ ઉદ્દબોધન કર્યુ. કૃષિ, ઉદ્યોગ, અને સેવાના ત્રિવેણી સંગમ સાથે ગુજરાત વિકાસની નવતર કેડી કંડારી રહ્યુ છે – કલેક્ટર ભાવિન પંડયા ઉત્કૃષ્ટ સેવા આપનારા કર્મયોગીઓ, શ્રેષ્ઠ રમતવીરો અને તેજસ્વી તારલાઓ સહિત કોરોનાવોરિયર્સનુ કરાયુ સન્માન કૃષિ, ઉદ્યોગ અને સેવાના ત્રિવેણી સંગમ સાથે ગુજરાત, વિકાસની નવતર કેડી કંડારી રહ્યુ છે. તેમ ડાંગ કલેક્ટર ભાવિન પડયાએ ૭૩મા ગણતંત્ર દિવસે રાષ્ટ્રધ્વજ ફરકાવી તેમના પ્રજાજોગ ઉદબોધનમા જણાવ્યુ હતુ. દેશ સમસ્તની જેમ ડાંગ…
Read Moreપ્રજાસત્તાક પર્વની ઉજવણીને વધુ સાર્થક કરવા સંકલ્પબધ્ધ થવા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહનું આહવાન
હિન્દ ન્યુઝ, નર્મદા પ્રગતિશીલ ગુજરાતના મિશનને વધુ વેગવાન બનાવવાના સહિયારા પ્રયાસોની સાથે મજબૂત રાષ્ટ્ર નિર્માણની ભાવના સાથે દેશના સન્માન અને સ્વાભિમાનને બરકરાર રાખવાની કટિબધ્ધતા સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણીને વધુ સાર્થક કરવા સંકલ્પબધ્ધ થવા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહનું આહવાન દેશના બંધારણના ઘડતરની ઐતિહાસિક ઘટનાઓના સંસ્મરણોને વાગોળી “ મા ” ભોમની રક્ષા કાજે શહીદી વ્હોરનારા સ્વતંત્ર અખંડ ભારતના નિર્માતા શહીદ સપૂતોને શ્રધ્ધા-સુમન સાથે હ્રદયપૂર્વકની અંજલી અર્પતા જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહ સરદાર સાહેબે પથદર્શક બનીને આઝાદ ભારતને એકતાની દિશા બતાવી હતી તેમ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી…
Read Moreસરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવથી તુવેર, ચણા અને રાયડાની ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ/રવી સીઝન ૨૦૨૧-૨૨ માં રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે તુવેર, ચણા અને રાયડાની ખરીદી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન લિ., અમદાવાદ મારફતે કરવામાં આવનાર છે. રાજ્યમાં ખરીફ/રવી સીઝન ૨૦૨૧-૨૨ માં લઘુત્તમ ટેકાના ભાવે તુવેરની ખરીદી તા.૧૫-૨-૨૦૨૨ અને ચણા તથા રાયડાની ખરીદી તા.૧-૩-૨૦૨૨ થી શરૂ કરવામાં આવના૨ છે. જેમાં લઘુતમ ટેકાનાં ભાવે વેચાણ કરવાં ઇચ્છતા ખેડૂતોએ તા.૦૧-૦૨-૨૦૨૨ થી તા.૨૮-૦૨-૨૦૨૨ સુધી વિનામુલ્યે VEC દ્વારા ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયત ખાતેથી કરી શકાશે. ખેડૂતોએ નોંધણી…
Read Moreકોવિડ-૧૯ રોગચાળા સબબ મુંઝવતા પ્રશ્નોનાં નિરાકરણ અંગે જિલ્લા પંચાયત દ્વારા ૨૪ કલાક કંટ્રોલરૂમ કાર્યરત
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર ગ્રામ્ય વિસ્તારનાં તમામ લોકો જે કોવિડ-૧૯ પોઝિટિવ હોય અથવા શંકાસ્પદ હોય અથવા કોવિડ-૧૯ રોગચાળા સબબ મુંઝવતા પ્રશ્નોનું નિરાકરણ કરવા ઇચ્છતા હોય તેવી તમામ ગ્રામ્ય વિસ્તારની જાહેર જનતાને જણાવવામાં આવે છે કે, ભાવનગર જીલ્લા પંચાયત કચેરી આરોગ્ય શાખા દ્વારા જાહેર કરવામાં આવેલ લેન્ડલાઇન નંબર ૦૨૭૮-૨૪૨૩૬૬૫ પર સંપર્ક કરી પોતાના કોવિડ-૧૯ લગત તમામ પ્રશ્નોનાં નિરાકરણ નિઃશુલ્ક કરાવી શકાશે. આ સેવા ૨૪ કલાક ઉપલબ્ધ રહેશે. આથી આરોગ્ય વિભાગ દ્વારા આ સેવા માટે મુકવામાં આવેલ ડોકટરનો લેન્ડલાઇન નંબર પર સંપર્ક કરી એડવાઇઝ મેળવી નિઃશુલ્ક મળતી…
Read Moreસિહોર ટાણા રોડની દક્ષિણે આવેલ ફાયરીંગ બટ વિસ્તારમાં જવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડતાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ
હિન્દ ન્યુઝ, સિહોર ભાવનગર જિલ્લાના સિહોર ગામની સર્વે નં ૨૮૨ની સિહોર – ટાણા રોડની દક્ષિણ બાજુએ આવેલ જમીન કે જેનો ઉપયોગ હાલ ફાયરિંગ બટ માટે થાય છે. આ ફાયરિંગ બટ ખાતે આગામી તા.૨૮/૦૧/૨૦૨૨, તા.૧૧/૦૨/૨૦૨૨ તથા તા.૧૮/૦૨/૨૦૨૨નાં રોજ ભાવનગર જિલ્લાનાં ૩ ગુજરાત એર સ્ક્વોડ્રન NCC, ભાવનગરનાં કેડેટ્સનાં ટ્રેનિંગ કેમ્પનાં ભાગરૂપે આયોજન કરવામાં આવેલ છે. જેથી જાનમાલની સલામતી ખાતર બી.જે.પટેલ, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા ઉપરોક્ત દિવસે ઉપરોક્ત વિસ્તારની આજુબાજુના ૧૦૦ મીટર સુધીનાં વિસ્તારમાં કોઈપણ શખ્સે પ્રવેશ કરવા તથા ઢોર ચરાવવા બાબતે પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર…
Read Moreસુરત મહાનગરપાલિકાની હદમાં આવેલ ભેસાણ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માં થી બારોબાર પાણીની ચોરી થઈ રહી હોય એવું દેખાઈ રહ્યું છે
હિન્દ ન્યુઝ, સુરત સુરત મહાનગરપાલિકાએ આવી કોઈ પરમિશન આપી છે ? દીવાલ તોડીને અંદરથી લાઇન પસાર કરી બિન્દાસ થી પાણીની ચોરી થઈ રહી છે આની જાણ સુરત મહાનગરપાલિકાને છે ? કોઈ અધિકારી દ્વારા બારોબાર સેટીંગ પાડી દેવાયું છે ? સુરત મહાનગર પાલિકા કમિશનર બંછાનિધિ પાની ને જણાવવાનું કે તે આવી કેટલી જગ્યાએ આવા વેપલા ઓ ચાલી રહ્યા છે તાત્કાલિક આની તપાસ કરવામાં આવે અને જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગ છે સુરત મહાનગરપાલિકાની હદમાં આવેલ ભેસાણ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માં થી બારોબાર પાણીની ચોરી થઈ રહી હોય…
Read Moreદિવ્યાંગ વિદ્યાર્થીઓમાં શિક્ષણનો વ્યાપ વધારવા ઉપયોગી દિવ્યાંગ શિષ્યવૃત્તિ યોજના
હિન્દ ન્યુઝ, સુરત રાજ્ય સરકાર દિવ્યાંગ વિદ્યાર્થીઓમાં શિક્ષણનો વ્યાપ વધારવા માટે દિવ્યાંગ શિષ્યવૃત્તિ આપવાની યોજના અમલી છે. આ યોજનાનો લાભ લેવા માટે અભ્યાસકર્તા દિવ્યાંગ વિદ્યાર્થીની વિક્લાંગતાની ટકાવારી ૪૦% થી ઓછી હોવી ન જોઈએ, છેલ્લી વાર્ષિક પરીક્ષામાં ઓછામાં ઓછા ૪૦% ગુણથી ઉત્તિર્ણ હોવા જોઈએ, જે તે અભ્યાસમાં હાજરીની નિયમિતતા હોવી જોઈએ, દિવ્યાંગ વિદ્યાર્થીઓના વાલીની કૌટુંબિક વાર્ષિક આવક રૂા. ૫૦,૦૦૦/- થી વધુ ન હોવી જોઈએ અને અરજીકર્તા દિવ્યાંગ ઓળખકાર્ડ ધરાવતા હોવા જોઈએ. રાજ્ય સરકાર દ્વારા અમલી આ યોજના અંતર્ગત ધો.૧ થી ૭ સુધીમાં ભણતા દિવ્યાંગ…
Read More‘કરૂણા અભિયાન-૨૦૨૨’ અંતર્ગત વિશિષ્ટ કામગીરી કરનાર સેવાભાવી સંસ્થાઓનું રાજ્યમંત્રી ગજેન્દ્રસિંહ પરમારના હસ્તે સન્માન
હિન્દ ન્યુઝ, ભરૂચ ભરૂચમાં જિલ્લા કક્ષાના ૭૩માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે રાજ્યક્ષાના મંત્રી ગજેન્દ્રસિંહ પરમારના હસ્તે કર્મયોગીઓ અને કરૂણા અભિયાન-૨૦૨૨ અંતર્ગત વિશિષ્ટ કામગીરી કરનાર વ્યક્તિ/સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ધાયલ પક્ષીઓને રેસ્ક્યુ કરવા અને સાર-સંભાળની કામગીરી કરવા બદલ, બર્ડ રેસ્ક્યુ ટીમ ભરૂચના આકાશભાઈ પટેલ, મન મૈત્રી સેવા ફાઉન્ડેશનના જયેશભાઈ પરીખ, સાર્થક ફાઉન્ડેશનના હેતલ શાહ, વોલેંટીયર સંજયભાઈ પટેલ(અંદાડા) તેમજ કરૂણા અભિયાનને લગતી પત્રિકા છપાવી ઘરે ઘરે ફરી ચાઈનિઝ દોરા ન વાપરવા પ્રચાર પ્રસાર કરેલ, ઉત્તરાયણના તહેવાર બાદ તાર ઉપર લટકતા દોરા પતંગ સલામત રીતે ઉતારી વન…
Read Moreટેકાના ભાવે ચણા,રાયડા અને તુવેરની ખરીદી માટે તા.૧ ફેબ્રુઆરીથી નોંધણી કરાવી શકાશે
હિન્દ ન્યુઝ, પોરબંદર ખેડુતોને પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ રવી સીઝન-૨૦૨૧-૨૨માં રાજ્ય સરકાર દ્રારા લઘુતમ ટેકાના ભાવે તુવેર ચણા રાયડાની ખરીદી ગુજરાત સ્ટેટ કો ઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન લી. અમદાવાદ મારફતે કરાશે. લઘુતમ ટેકાના ભાવે તુવેર દાળની ખરીદી તા. ૧૫-૦૨-૨૦૨૨ અને ચણા તથા રાયડાની ખરીદી તા. ૧-૦૩-૨૦૨૨થી શરૂ થનાર છે. ભારત સરકાર દ્રારા જાહેર કરાયેલ લઘુતમ ટેકાના ભાવ તુવેર ટેકાના ભાવ પ્રતિ ક્વિ. ૬૩૦૦ ટેકાના ભાવ ૧૨૬૦ (પ્રતિ ૨૦ કિલો), ચણાના ટેકાના ભાવ પ્રતિ ક્વિ. ૫૨૩૦ ટેકાના ભાવ ૧૦૪૬ (પ્રતિ ૨૦…
Read More