રામ મંદિર નિધિ સમર્પણ કાર્યક્રમના એક ભાગરૂપે રામનાથ સોસાયટી ના મિત્રો એ સ્વેચ્છાએ આગળ આવી અને ઘરે ઘરે ફરી અને નિધિ એકત્ર કરવાનું શુભ કાર્ય સ્વીકાર્યું

હિન્દ ન્યૂઝ, જામખંભાળીયા                 સમગ્ર હિન્દુઓના આરાધ્ય દેવ એવા ભગવાન શ્રીરામ નુ મંદિર શ્રીરામ જન્મભૂમિ એવા અયોધ્યા ખાતે નિર્માણ થવા જઇ રહ્યું છે, ત્યારે દરેકે દરેક ભારતીય, દરેકે દરેક હિન્દુ આમાં પોતાનું કોઈને કોઈ સ્વરૂપે યોગદાન દઇ શકે તે માટે સમગ્ર ભારતવર્ષ માં પ્રયત્નો થઇ રહ્યા છે. આ માટે શ્રીરામ મંદિર નિધિ સમર્પણ કાર્યક્રમના એક ભાગરૂપે રામનાથ સોસાયટી ના મિત્રો એ સ્વેચ્છાએ આગળ આવી અને ઘરે ઘરે ફરી અને નિધિ એકત્ર કરવાનું શુભ કાર્ય સ્વીકાર્યું અને રામનાથ સોસાયટીના દરેક ઘરે રૂબરૂ મુલાકાત લઇ…

Read More

આજથી ધોરણ 9 અને 11 ના વર્ગો શરૂ થતાં વિધ્યાર્થીઓ માં આનંદનો માહોલ

હિન્દ ન્યૂઝ, જામ ખંભાળિયા         આજરોજ સરકાર દ્વારા જાહેર કરેલ ધોરણ 9 ને 11 ની સ્કૂલ ચાલુ કરવાનો નિર્ણય લીધેલો છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાનું વડુ મથક જામ ખંભાળિયા મા એસ એમ ઓ વાયા કોમર્સ સ્કૂલ માં વિદ્યાર્થીઓ માસ્ક, સેનેટાઈઝર તથા સોશિયલ ડિસ્ટન્સ નો પાલન કરે છે તથા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. રિપોર્ટર : જયરાજ માખેચા, જામ ખંભાળિયા

Read More

સૌરાષ્ટ્ર કચ્છ ચુંવાળીયા કોળી ઠાકોર સમાજની ચિંતન શિબિર યોજાઈ

હિન્દ ન્યૂઝ, જેતપુર ચુંવાળીયા કોળી ઠાકોર સમાજની રાજનૈતિક ક્ષેત્રે થતી ઘોર ઉપેક્ષા બાબતે ચિંતન શિબિરનું આયોજન          જેતપુરના જેતલસર નજીક આવેલી હોટેલ વ્રજ વાટિકા ખાતે સૌરાષ્ટ્ર-કચ્છ ચુંવાળીયા કોળી ઠાકોર સમાજની ચિંતન શિબિર યોજવામાં આવી હતી. ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, જૂનાગઢ, અમરેલી સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના દરેક મતવિસ્તારમાં ખાસ્સું એવુ મતદાન ધરાવે છે. પરંતુ સમસ્ત કોળી સમાજના નામ પર ચુંવાળીયા કોળી સમાજનો માત્રને માત્ર વોટબેન્ક તરીકે ઉપયોગ કરવામાં આવતો હોવાનો અને વસ્તીના અનુંસંધાને રાજનૈતિક ક્ષેત્રે ઘોર ઉપેક્ષા કરવામાં આવતી હોવાનો સણસણતો આક્ષેપ ગુજરાત ક્ષત્રિય ઠાકોર…

Read More