શ્રી ચામુંડા ગ્રુપ વેરાવળ તરફથી ચોટીલા પગપાળા દર્શન કરવા જતા યાત્રાળુઓને ઉતારા ની સાથે ચા-પાણી, નાસ્તા ની વ્યવસ્થા

હિન્દ ન્યૂઝ, જૂનાગઢ, ટૂંક સમય માં માતાજી ના નોરતા સરું થવાના હોય તે અનુસધાને આજ રોજ શ્રી ચામુંડા ગ્રુપ વેરાવળ -ગીર સોમનાથ થી ચોટીલા સુધી જવા પગપાળા ચાલીને ને દર્શન કરવા જતાં જૂનાગઢ મુકામે મજેવડી દરવાજા પાસે પહોંચતા પ્રધાનમંત્રી જન કલ્યાણકારી યોજના પ્રચાર પ્રસાર અભિયાન, સંગઠન મંત્રી જૂનાગઢ યોગેશભાઇ ચાવડા દ્વારા તમામ ૧૨૦ યાત્રીકોનું સ્વાગત કરેલ અને ચોટીલા મંદિર સુધીમાં રસ્તા માં અમારી કોઈપણ મદદ ની જરૂર હોય તો ચોક્કસ જણાવશો. એવી ખાત્રી આપી. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વિરાજસિંહ અને ડૉ. મકવાણા અને વનરાજસિંહ તરફ થી તમામ મિત્રોને મદદ ની ખાત્રી…

Read More

ડીસા તાલુકાના વિઠોદર થી રોબસ મોટી જવાના માર્ગ પર ઠેર ઠેર ગાબડા પડતા ગ્રામજનો હેરાન પરેશાન

હિન્દ ન્યૂઝ, ડીસા, ડીસા તાલુકાના વિઠોદર થી રોબસ મોટી જવાના માર્ગ પર ઠેર ઠેર ગાબડા પડતા લોકો અવર જવર માટે હેરાન પરેશાન થઈ રહ્યા છે. આ બાબતે લોકોએ વારંવાર ગ્રામ પંચાયત માં રજૂઆત કરવા છતાં હજુ સુધી રોડની હાલત ‘જેસે થી વેસે હી હે,’ લોખમુખે ચર્ચાઈ રહ્યું છે કે અઢી કરોડ રૂપિયાના ખર્ચે બનાવેલા નવા રોડ જો દોઢ વર્ષમાં (18 -મહિનાની અંદર) તૂટી જતા હોય તો આનાથી મોટો ભષ્ટાચાર કોન્ટ્રાક્ટર કે તલાટી કે પછે સરપંચ હોઈ શકે. આ રોડ ના કોન્ટ્રાક્ટર જવાનસિંહ સોલંકી બનાવ્યો હોવાના લોકમુખે જાણવા મળી રહ્યું છે.…

Read More

ડભોઇ તાલુકામાં આવેલા વઢવાણ ગામમાં યુવાન તળાવમાં હાથ પગ ધોવા જતા મોત નીપજ્યું

હિન્દ ન્યૂઝ, ડભોઇ, બરોડા જિલ્લા ના ડભોઇ તાલુકામાં આવેલા વઢવાણ ગામ તળાવ પાસે યુવાન મજૂરી કરવા ગયો હતો, જ્યાં તળાવમાં હાથ પગ ધોવા જતા દરમિયાન પગ લપસી પડતાં પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. ડભોઇ નગરના સુરજ ફળિયા ખાતે રહેતા જયંતિ ભાઈ ગરભડભાઈ વસાવા ઉ , 27 ડભોઇ તાલુકાના વઢવાણ ગામે મજુરી કામે ગયો હોય મજૂરી કામ કરી પરત ઘરે આવતા દરમિયાન વઢવાણા ગામના તળાવમાં હાથ પગ ધોવા ગયો હતો. તે વખતે પગ લપસી પડતા તળાવ ના ઉંડા પાણીમાં ડૂબી જવાથી ગામના ચોરા પર બેઠેલા લોકોએ જોઇ જતા ગામના તરવૈયાઓ…

Read More

થરાદ ખાતે મહિલા બાળ વિકાસ અધિકારી બનાસકાંઠા પાલનપુરના સીધા માર્ગદર્શન હેઠળ ‘રાષ્ટ્રીય બાલિકા દિવસ’ નિમિત્તે ઉજવણી

હિન્દ ન્યૂઝ, થરાદ,                                    આજરોજ થરાદ ખાતે મહિલા બાળ વિકાસ અધિકારી બનાસકાંઠા પાલનપુરના સીધા માર્ગદર્શન હેઠળ વિવિધ લક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર થરાદ દ્વારા 11મી ઓક્ટોબર 2020 ‘રાષ્ટ્રીય બાલિકા દિવસ’ નિમિત્તે ‘બેટી બચાવો બેટી પઢાવો’ દીકરીના જન્મને વધાવીએ અને ઉત્સવ તરીકે ઊજવીએ, એ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરેલ. જેમાં થરાદ વી.એમ.કે.ની બહેનોએ થરાદ શહેરમાં ડોર ટુ ડોર લોક સંપર્ક કરી મહિલાલક્ષી યોજનાઓની જાણકારી આપતી થેલીઓનનુ વિતરણ કરી બેટી બચાવો બેટી પઢાવો ના સ્ટીકર દરેકના ઘર પર…

Read More

થરાદ ના વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર ની બહેનોએ થરાદના મહિલા આઇ.પી.એસ. ની શુભેચ્છા મૂલાકાત લીધી

હિન્દ  ન્યુઝ, થરાદ, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર થરાદ ની બહેનોએ થરાદના મહિલા આઇ.પી.એસ. પૂજા યાદવ ની શુભેચ્છા મૂલાકાત લીધી હતી. જેમાં સામાજિક કાર્યકર કુસુમબેન રમેશભાઈ પંડ્યા એ કેન્દ્રની મહિલા લક્ષી સરકારી યોજનાઓ વિશે વિવિધ કામગીરી ની આછી ઝલક આપી હતી. સંસ્થાના પ્રમુખ રમેશકુમાર એમ. પંડ્યા એ તરૂણા એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ બુઢનપુર ની કામગીરી તેમજ ડોમેસ્ટિક વાયોલેન્સ ના કેસમાં મહિલાઓને મદદરૂપ થવાની આછી જલક આપી હતી. અંતે એમનો આભાર વ્યક્ત કરી એમની કામગીરીને બિરદાવી હતી. રિપોર્ટર : રમેશ પંડ્યા, થરાદ

Read More

દારૂડિયા તત્વો નો ત્રાસ વખા ગામે હનુમાન દાદા ના મંદિર આગળ શ્રધ્ધાળુઓ એ દેશી દારૂ ની થેળીયો વેણી ગ્રામજનો પરેશાન

હિન્દ ન્યુઝ , દિયોદર દિયોદર તાલુકા માં ઘણા સમય થી દેશી દારૂ ના અડ્ડા ખુલ્લેઆમ ધમધમી રહ્યા છે. જેમાં પોલીસ તંત્ર માત્ર દેખાવ પૂરતો દારૂ ઝડપી પાડી દેખાવો કરી રહી છે ત્યારે દિયોદર પોલીસે સરદારપુરા(જ) ગામે ખાનગી બાતમી ના આધારે બે અલગ અલગ સ્થળ પર થી 70 લીટર દારૂ ગાળવાનો વોશ ઝડપી પાડ્યો છે. ત્યારે બીજી તરફ યાત્રાળુઓ માટે ધાર્મિક સ્થળ એટલે કે દિયોદર ના વખા ગામે શ્રધ્ધાળુ અને ગ્રામજનો એ હનુમાન દાદા ના મંદિર આગળ થી દારૂડિયા તત્વો ના ત્રાસ ના કારણે અનેક સ્થળ પર દારૂ ની થેળીયો એકઠી…

Read More

ભાભર તાલુકા ના કુવાળા ગામે ગ્રામ પંચાયત ના તલાટી ક્રમ મંત્રી ઘર વેરા ની વસુલાત કરી,

હિન્દ ન્યૂઝ, દિયોદર , કોરોના વાઇરસ ની ગંભીર મહામારી વચ્ચે લોક ડાઉન લાદવામાં આવતા વર્તમાન સમય ઘણા લોકો ને આર્થિક મુશ્કેલી વેઠવી પડી છે. જેમાં સરકાર દ્વારા પણ અત્યારે આવા સમય અનેક લોકો ના વ્યાજ માફ કરવામાં આવ્યા છે અને હાલ આત્મનિર્ભર બનવા માટે સલાહ આપવામાં આવી રહી છે. જેમાં જિલ્લા ના ભાભર તાલુકા ના કુવાળા ગામે ગ્રામ પંચાયત ના તલાટી એ વિધવા મહિલા પાસે ગ્રામ પંચાયત નો વેરો વસૂલવા માટે વિધવા સહાય ફોર્મ પર સહી ના કરી આપતા આખરે વિધવા મહિલા ને ચાંદી ના દાગીના ગીરવે મૂકી ગ્રામ પંચાયત…

Read More

રાજકોટ શહેર ના ભાવનગર રોડ કાળીપાટ ના પાટીયા નજીક ગેરકાયદેસર ઈંગ્લીસ દારૂનો મોટો જથ્થો પકડી પાડતી રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ

હિન્દ ન્યૂઝ, રાજકોટ, તા.૧૨/૧૦/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર પોલીસ પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળતા ભાવનગર રોડ કાળીપાટ ગામના પાટીયા પાસેથી માં આશાપુરા હોટેલ સામેથી એક રેતી કોક્રેચના મિક્સર મશીન ઝડપી પાડવામાં આવ્યું હતું. જેમાં બિસ્નોઈ જાતિનો આરોપી બલવંતસીંગ સોનારામજી શાહુ (ઉ.૪૫) રહે. સીવાડા ગામ રજાવતકા ગોલીયા એરિયા થાના-શીતલવાના તા.સાંચોર જી.જાલોર રાજ્ય.રાજસ્થાનના વતનીએ તેના રેતી કોક્રેચના મિક્સર મશીનમાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર ઇંગલીશ દારૂનો મોટો જથ્થો ભરી રાખ્યો હતો. ૪,૬૮,૦૦૦ રૂપિયાનો ભારતીય બનાવટનો વિદેશીદારૂની બોટલ રોયલ ચેલેન્જ, ગોલ્ડ વ્હીસ્કીની નંગ.૭૫ અને બોટલ નંગ.૯૦૦ તેમજ ૯,૬૦,૦૦૦ રૂપિયાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ મેકડોવલ્ નંબર-૧…

Read More

રાજકોટ શહેર જીલ્લા ડેરીના ચેરમેન પદે ગોરધનભાઈ ધામેલીયા

હિન્દ ન્યૂઝ, રાજકોટ, તા.૧૨/૧૦/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર ડેરીના વર્તમાન ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયાએ નવા ચેરમેનપદ માટે વિરપુરના ગોરધનભાઈ ધામેલીયાનું નામ રજુ કરતા તમામ સભ્યોએ સહમતિ આપી હતી. રાજકોટ ડેરીના ચેરમેન તરીકે ગોરધનભાઈ ધામેલીયા નિશ્ર્ચિત મનાઈ છે. ગોરધનભાઈ ધામેલીયા જીલ્લા પંચાયતમાં સભ્યપદે રહી ચુક્યા છે. તેમજ રાજકોટ ડિસ્ટ્રીકટ બેંકમાં પણ ડિરેકટર છે. અને વિઠ્ઠલભાઈ રાદડીયાના વિશ્ર્વાસુ સાથીદાર તરીકે વર્ષો સુધી કામ કર્યું છે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More

રાજકોટ શહેરનાં પૂર્વ રાજવી સ્વ.મનોહરસિંહ જાડેજાની બીજી પૂણ્યતિથિએ શ્રી રણછોડદાસજી બાપુનાં આશ્રમ ખાતે સંતોને ભોજન કરાવ્યું

હિન્દ ન્યૂઝ, રાજકોટ, તા.૧૨/૧૦/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર ના સ્વ.ઠાકોર સાહેબ શ્રી.મનોહરસિંહજી જાડેજાના જીવનમાંથી નવી પેઢીએ, યુવાન મિત્રોએ જે પ્રેરણા લેવાની છે. તે આ છે કે પોતે કોઇ પણ પરિવારનું પ્રતિનિધિત્વ કરતા હોય. સોશિયલ સ્ટેટસ કંઇ પણ હોય, પોતાના ક્ષેત્રમાં આગળ હોય છતાં માતા-પિતાની સેવા અને આદર એ પ્રથમ કર્તવ્ય છે. મનોહરસિંહજી જાડેજા એક પુજા વાત્સલ્ય રાજા હતા. પ્રજાનાં સુખે સુખી અને લોકોના દુ:ખે દુખી તેવું તેમનું વ્યકિત્વ અને સ્વભાવ હતા. રાજવી હોવા ઉપરાંત તેઓ રાજનેતા, રાજમંત્રી, શ્રેષ્ઠ ક્રિકેટર, બેસ્ટ પાર્લામેન્ટરીયન, કવિ, લેખક, વાચકુ, સાહિત્યરસિક એમ બહુમુખી પ્રતિભા ધરાવતા હતા.…

Read More