લાઠી તાલુકા ના ઢસા જં. નારાયણનગર ગોદડિયાનનગર માં ચોથી પુણ્યતિથિ નિમિતે રક્તદાન કેમ્પ નું આયોજન

લાઠી, લાઠી તાલુકા ના ઢસા જં. નારાયણનગર ગોદડિયાનનગર માં સ્વ. રઘુવીર સિંહ વીરસિંહ યાદવ ની 4 થી પુણ્યતિથિ નિમિતે ગરીબ પરિવાર ને યોગ્ય સમયે રક્ત મળી રહે તે હેતુ અનુસાર રક્તદાન શિબિર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે. તો આજુબાજુ ના તમામ ગ્રામ્ય વિસ્તાર ના તેમજ ઢસા ના લોકોએ ખાસ રક્તદાન કેમ્પ માં અચૂક હાજર રહેવા અનુરોધ કર્યો છે. જેમાં તારીખ 14-06-2020 રવિવાર સમય સવારે 9.00 થી 12.00 વાગ્યાં સુધી રાખેલ છે. કેમ્પ સ્થળ : વિજયસિંહ યાદવ (નવરંગ હોટલ વાળા) ના ઘર પાસે, (પૂર્વ આરોગ્ય સમિતિ ચેરમેન જિલ્લા પંચાયત અમરેલી,…

Read More

ધરમપુર તાલુકાના આદિવાસી વિસ્‍તારના ગામોની મુલાકાત લેતા કલેકટર આર.આર.રાવલ

વલસાડ, વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના આદિજાતિ વિસ્‍તારોની મુલાકાત વલસાડ જિલ્લા કલેકટર આર.આર.રાવલે લીધી હતી. કલેકટરએ આ મુલાકાત દરમિયાન સ્‍થાનિક અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી ધરમપુર તાલુકાના વિકાસના કામો અને સ્‍થાનિક પ્રશ્નોની જાણકારી મેળવી વિશેષરૂપે આદિજાતિ વિસ્‍તારના વિકાસના કામોની ચર્ચા કરી હતી. ઉપસ્‍થિત અધિકારીઓને તાલુકાના વિકાસના કામો માટે નિષ્‍ઠા અને પ્રામાણિકપણે પ્રયાસો હાથ ધરવા અનુરોધ કર્યો હતો. જિલ્લા કલેકટરએ ધરમપુર તાલુકાના આદિજાતિ વસતિ ધરાવતા બીલપુડી, સીદુમ્‍બર અને કરંજવેરીની મુલાકાત લીધી હતી. ગ્રામ્‍ય કક્ષાએ ગ્રામ્‍ય વિકાસની ચાલતી પ્રવૃત્તિઓની સ્‍વ-નિરીક્ષણ કરી માહિતી મેળવી હતી. તાલુકા આરોગ્‍ય અધિકારી અને મેડીકલ ઓફિસર્સ સાથે તાલુકાની આરોગ્‍ય…

Read More

ભારત સરકાર દ્વારા દર શુક્રવારે થતા સ્માર્ટ સિટીના રેન્કિંગમાં રાજકોટ 15મા ક્રમે, 2017માં 50મા નંબરે

રાજકોટ, ભારત સરકારે દેશના 100 સ્માર્ટ સિટીની યાદી જાહેર કરી છે. જેમાં રાજકોટ 15મા ક્રમાંકે આવ્યું છે. 2017માં રાજકોટ આ લિસ્ટમાં 50મા સ્થાને હતું. મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ (MoHUA) દ્વારા દર શુક્રવારે કરવામાં આવતા રેન્કિંગમાં 1લી એપ્રિલ, 2020ના દિવસે રાજકોટ સ્માર્ટ સિટી સમગ્ર ભારતનાં 100 સ્માર્ટ સિટીઓમાં 15મા ક્રમે આવ્યું હતું અને 29 મે, 2020ના સુધીના રેન્કિંગમાં આ ક્રમ જળવાઈ રહ્યો હતો. 2017માં રાજકોટ 50મા રેન્કે હતું. રાજકોટને ગ્રીનસિટીનું સર્ટિફિકેટ પણ મળેલું છે. રાજકોટ સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ મારફતે કુલ 930 એકરમાં માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવેલો છે.…

Read More

રાજકોટ શહેરની આજી ડેમ ચોકડી પાસેનાં ઓવરબ્રિજની દિવાલ પાછળ ઉંદરો જવાબદાર નથી, સુરતની તપાસ ટીમે ફગાવ્યો બ્રિજની પ્રોજેક્ટ ટીમનો દાવો

રાજકોટ, રાજકોટ શહેરની આજીડેમ ચોકડી વિસ્તારમાં આવેલા ઓવરબ્રિજની દિવાલ ધરાશાય થવાની ઘટનામાં સરકારે રચેલી તપાસ કમિટિનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. સુરતથી SVNITની તપાસ ટીમે પ્રાથમિક તબક્કાની તપાસમાં જ એ સ્પષ્ટ કરી આપ્યું હતું કે બ્રિજની દિવાલ ઉંદરોને કારણે નથી પડી. એસવીએનઆઇટીના ડાયરેક્ટર એસ.આર.ગાંધી અને તેની ટીમે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને નેશનલ હાઇવે ઓથોરીટીના અધિકારીઓને સાથે રાખીને સ્થળની સમિક્ષા કરી હતી જેમાં ઉપયોગમાં લેવાયેલા સામાન, મટીરીયલના નમૂના લેવામાં આવ્યા હતા અને તેને લેબમાં મોકલી આપવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટરનાં અધ્યક્ષતામાં ચાલી રહેલી તપાસને 15 દિવસમાં પૂર્ણ કરી દઈ તેનો…

Read More

જોડિયા તાલુકા ના આણદા ગામે જિલ્લા પંચાયત ની સ્વભંડોર ની ગ્રાન્ટ માંથી 2.50 લાખના ખર્ચે પેવર બ્લોક ના કામ નું ખાતમહૂર્ત કરવામાં આવ્યું

જોડિયા, તા. 11/06/2020 ના રોજ જોડિયા તાલુકા ના આણદા ગામે જિલ્લા પંચાયત જામનગર ની સ્વભંડોર ની ગ્રાન્ટ માંથી 250000 (બે લાખ પચાસ હજાર) ના ખર્ચે પેવર બ્લોક ના કામ નું ખાતમહૂર્ત કરવામાં આવ્યું. જેમાં મહિલા બાળકલ્યાણ વિભાગ જિલ્લા પંચાયત ચેરમેન એસ.એસ.ખ્યાર ના હસ્તે કરવા માં આવ્યું. જેમાં જોડિયા તાલુકા પંચાયત પ્રતિનિધિ વિજય ભાઈ છત્રોલાં, બીજલભાઈ આહીર કારોબારી ચેરમેન બાવલા ભાઈ નુત્યાર જિલ્લા કોંગ્રેસ જામનગર ના ઉપપ્રમુખ સિધ્રરાજ સિંહ પરમાર, જિલ્લા યુવક કોંગ્રેસ ના મહામંત્રી હાજી બારૈયા, લખતર ગ્રામ પંચાયત ના સરપંચ ભરતભાઇ ચનીયારા આણદા ગામ ના સરપંચ થતાં ગ્રામ જનો…

Read More

જોડિયા ગામે ગત વર્ષ વરસાદ નાં કારણે અકસ્માત પામેલાને પ્રધાનમંત્રી રાહત ફંડ માંથી ચેક અર્પણ 

જોડિયા, જોડિયા ગામે વર્ષાઋતુ 2019 માં ભારે વરસાદ ના કારણે ગંભીર અકસ્માત (મૃત્ય) પામેલ વ્યક્તિ ને પ્રધાનમંત્રીના રાહત ફંડ માંથી ૧.સાજીદ મામદ નારેજા ૨૦૧૯ માં વર્ષા ઋતુ માં મુત્યુ પામેલ જેમના વારસદાર અમીના મામદ નારેજાં રહે. ગંજ પીર દરગાહ પાસે જોડિયા ને રૂ ૨૦૦૦૦૦/ બે લાખ ચેક નં.૧૨૨૭૫૫ થી આપેલ છે. આ ઉપરાંત અમીના ગીગા દલ ઇજાગ્રસ્ત ને સહાય રૂપ રૂ. ૫૦૦૦૦/ ચેક નં. ૧૨૨૭૬૨ થી આપેલ છે. જે પર્શંગ તાલુકા પંચાયત જોડિયા ના કર્મચારી હાજી મામદ બારૈયા તેમજ પદાધિકારી જામનગર જિલ્લા પંચાયત ના ચેરમેન એસ.એસ ખ્યાર જોડિયા તાલુકા પંચાયત…

Read More

રાજકોટ શહેરમાં વધુ ૨ ડૉક્ટરને કોરોના પોઝીટિવ આવતા ફફડાટ મચી ગયો

રાજકોટ, રાજકોટ શહેર તા.૧૨.૬.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં વધુ ૨ ડૉક્ટરને કોરોના પોઝીટિવ આવતા ફફડાટ મચી ગયો છે. ત્યારે શહેરના સિવિલ હોસ્પિટલના ૨ મહિલા ડોક્ટરને કોરોનાની ચપેટમાં આવ્યા છે. રાજકોટ મેડિસિન વિભાગના પ્રોફેસર ડો.મેઘાવી બહેન અને ડો.મનીષાબેન પંચાલ અમદાવાદ ફરજ પર હતા. અને ગઈકાલે રાજકોટ આવ્યા હતા. જેમનો કોરોના ટેસ્ટ લેવામાં આવ્યો હતો. આજે પોઝીટિવ રિપોર્ટ આવ્યો છે. રાજકોટ શહેરમાં કોરોનાના કેસ દિવસે ને દિવસે વધતા જાઈ છે. એક તરફ મહામારીના કારણે લોકો મુશ્કેલી ભોગવવી રહ્યા છે. તો બીજી તરફ કોરોના વાયરસ હજુ સુધી કોઈ દવા શોધાણી નથી. બીજી તરફ…

Read More

ધારી મામલતદાર પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, PSI સહિતના અધિકારીઓ ભાડેર ગામે કોરોના પોઝીટીવ કેસ નોંધાતા મુલાકાત

અમરેલી, ધારી ના ભાડેર ગામે કોરોના પોઝીટીવ કેસ નોંધાતા તંત્ર દ્વરા કન્ટેમેન્ટ જાહેર, ધારી તાલુકાના ભાડેર ગામે કોરોના નો કેસ પોઝીટીવ કેસ નોંધાતા કલેકટર દ્વારા તે વિસ્તારને કન્ટેમેન્ટ જાહેરની પ્રતિબંધ મૂક્યો, ભાડેર ગામે કન્ટેમેન્ટ જોન જાહેર કરીને કંટ્રોલ રુમ ઊભો કર્યો, ધારી મામલતદાર પ્રાંત અધિકારી તાલુકા વિકાસ અધિકારી PSI સહિતના અધિકારીઓ મુલાકાત લીઘી,  ધારી ના ભાડેર ગામે કોરોના પોઝીટીવ કેસ નોંધાતા આરોગ્ય દ્વારા પણ સર્વે કામગીરી હાથ ધરી. રિપોર્ટર : સંજય વાળા, ધારી

Read More

ખેડબ્રહ્મામાં આમ આદમી પાર્ટી દ્વારા ગુટકાની કાળા બજાર સામે નાયબ કલેકટર ને આવેદનપત્ર

ખેડબ્રહ્મા, આજરોજ ખેડબ્રહ્મા આમ આદમી પાર્ટીના કાર્યકરો માં તાલુકા પ્રમુખ શિરીષ ત્રિવેદી, શહેર પ્રમુખ નિકુંજ જોષી, નયનભાઈ મોદી તથા બીજા અન્ય કાર્યકરો દ્વારા ખેડબ્રહ્મામાં ચાલતા તમાકુ અને ગુટખા ના કાળાબજાર કરનાર સામે લાલ આંખ કરી તાલુકા ના પ્રાંત અધિકારી કૌશિકભાઈ મોદીને આવેદનપત્ર આપવામાં આવ્યું. રિપોર્ટર : ઋત્વિક પટેલ, ખેડબ્રહ્મા

Read More

ગઢડા તાલુકા ના ઢસા જં.માં SBI બેંક ના ATM બંધ હાલતમાં જોવા મળ્યાં

ગઢડા, ઢસા જં માં આવેલ S.T. ડેપો સામે SBI બેંક નું ATM આવેલ છે. હાલ માં શટર બંધ હાલત માં જોવા મળી રહ્યું છે સાથે ATM ના CCTV ફૂટેજ થી પણ સારી અવસ્થામાં નથી જેથી બેંક વિભાગ દ્વારા જે આ વિભાગ માં આવતા CCTV કાયદેસર રીતે ફરી તાત્કાલિક ધોરણે ચાલુ કરવા લોકમાંગણી છે. જેમાં ઢસા ના ગ્રામજનો ને અને ગ્રામ્ય વિસ્તાર ના લોકો ને ATM બંધ રહેવાથી હાલાકી ભોગવી રહેલ છે અને ઘણા સમયથી CCTV બંધ હાલત માં છે, ઘણી વાર ATM શટર ખુલ્લું હોય પણ પૈસા નો હોય અથવા…

Read More