જોડિયા,
જોડિયા ગામે વર્ષાઋતુ 2019 માં ભારે વરસાદ ના કારણે ગંભીર અકસ્માત (મૃત્ય) પામેલ વ્યક્તિ ને પ્રધાનમંત્રીના રાહત ફંડ માંથી ૧.સાજીદ મામદ નારેજા ૨૦૧૯ માં વર્ષા ઋતુ માં મુત્યુ પામેલ જેમના વારસદાર અમીના મામદ નારેજાં રહે. ગંજ પીર દરગાહ પાસે જોડિયા ને રૂ ૨૦૦૦૦૦/ બે લાખ ચેક નં.૧૨૨૭૫૫ થી આપેલ છે. આ ઉપરાંત અમીના ગીગા દલ ઇજાગ્રસ્ત ને સહાય રૂપ રૂ. ૫૦૦૦૦/ ચેક નં. ૧૨૨૭૬૨ થી આપેલ છે.
જે પર્શંગ તાલુકા પંચાયત જોડિયા ના કર્મચારી હાજી મામદ બારૈયા તેમજ પદાધિકારી જામનગર જિલ્લા પંચાયત ના ચેરમેન એસ.એસ ખ્યાર જોડિયા તાલુકા પંચાયત ના કારોબારી ચેરમેન બાવલભાઇ નુત્યાર જોડિયા સુન્ની મુસ્લિમ વાઘેર જમાત નાનાવસ ના પ્રમુખ નુરાભાઇ પટેલ જોડિયા મેમણ જમાત ના પ્રમુખ અફજલ ભાઈ પટેલ વગેરે હાજર રહ્યા.
રિપોર્ટર : શરદ રાવલ, હડિયાણા