સુઈગામ, બનાસકાંઠા સમગ્ર વિશ્વ માં કોરોના વાયરસ ને વૈશ્વિક મહામારી તરીકે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા જાહેર કરવામાં આવી છે. સમગ્ર વિશ્વ અત્યારે આ મહામારી અટકાવવા શક્ય તમામ પ્રયાસો કરી રહ્યું છે આજે ભારત સહિત સમગ્ર વિશ્વ આ ભયંકર મહામારી નો સામનો કરી રહ્યું છે. આજે સુઈગામ તાલુકાના ચાળા ગામ માં સેનેટાઈઝર નો છંટકાવ કરવામાં આવ્યો હતો. ગામની તમામ મુખ્ય કચેરીઓ, ગામના તમામ રસ્તાઓ ઉપર છંટકાવ કરવામાં આવ્યો હતો. સાથે જ ગામના તમામ નાગરિકો ને અપીલ કરવામાં આવી હતી કે જ્યાં સુધી આગળ કોઈ નિર્ણય ન લેવામાં આવે ત્યાં સુધી તમામ…
Read MoreMonth: April 2020
રાજકોટ શહેર ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે થોરાળા પોલીસ સ્ટેશન દ્વારા પુષ્પાંજલિ અપૅણ
રાજકોટ, રાજકોટ શહેર તા.૧૪.૪.૨૦૨૦ ના રોજ આજે ભારત રત્ન બંધારણ ના ઘડવૈયા, સંવિધાન ના રચયિતા ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિતે થોરાળા પોલીસ સ્ટેશન મથક ના પી.આઇ. જી.એમ.હડિયા દ્વારા ૮૦ ફૂટ રોડ અમુલ સર્કલ ચોકમાં ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી તેમને નમન કર્યું હતું. સાથે જ ૩ મે સુધી લોકડાઉનનું પાલન કરવા વિસ્તારવાસીઓને અપીલ કરી હતી. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ
Read Moreરાજકોટ શહેરમાં ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અપૅણ
રાજકોટ, રાજકોટ શહેર તા.૧૪.૪.૨૦૨૦ ના રોજ ડો.બાબાસાહેબ આંબેડકરની ૧૨૯મી જન્મ જયંતિ નિમિત્તે. કલેકટર રેમ્યા મોહન, રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા પુષ્પાંજલિ અપૅણ કરવામાં આવેલ છે. રાજકોટ શહેર સિવિલ હોસ્પિટલ ચોક ખાતે ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અપૅણ કરવામાં આવેલ હતી. સમગ્ર રાજકોટ શહેરમાં લોકડાઉનના પગલે ચારો તરફ કરફ્યુનો માહોલ છવાયેલો હોય. તેવામાં રાજકોટ શહેર સિવિલ હોસ્પિટલ ચોક ખાતે ડો.બાબાસાહેબ આંબેડકર ચોક માં હાલમાં એક વ્યક્તિ પણ જોવા મળ્યો ન હતો. ચારો તરફ પોલીસ કાફલો તહેનાત હતો. આજરોજ ના પગલે એક વ્યક્તિ પણ જોવા મળ્યો ન હતો.…
Read Moreસૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નીતિનભાઈ પેથાણી તથા ઉપકુલપતિ ડો.વિજયભાઈ દેશાણી દ્વારા યુનિવર્સિટી તરફથી આજરોજ પુરી પાડવામાં આવેલ હતી
રાજકોટ, રાજકોટ શહેર તા.૧૪.૪.૨૦૨૦ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદેશના ઈરાન, ઈરાક, સીરીયા અને નાઇજીરીયા જેવા દેશોના કુલ.૨૨ વિદેશી વિદ્યાર્થીઓ જુદા જુદા પી.જી.ભવનોમાં અભ્યાસ કરી રહ્યા છે. આ વિદેશી વિદ્યાર્થીઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે ઈન્ટરનેશનલ ટ્રાન્ઝીસ્ટ હાઉસમાં રહે છે. આ વિદ્યાર્થીઓને લોકડાઉનના કારણે જુદી જુદી જીવન જરુરીયાતની ચીજવસ્તુઓ જેવી કે કરિયાણું, શાકભાજી તથા અન્ય વસ્તુઓની જરૂર પડતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નીતિનભાઈ પેથાણી તથા ઉપકુલપતિ ડો.વિજયભાઈ દેશાણી દ્વારા તેઓને તમામ ચીજ વસ્તુઓ યુનિવર્સિટી તરફથી આજરોજ પુરી પાડવામાં આવેલ હતી. આજરોજ માન. ઉપકુલપતિ ડો.વિજયભાઈ દેશાણી એ યુનિવર્સિટી સ્થિત વિદેશી વિદ્યાર્થીઓની રૂબરૂ મુલાકાત લઈ તેઓની સાથે…
Read Moreથરાદ તાલુકાના દીપડા ગામે સેનેટાઇઝર નો છંટકાવ કરવામાં આવ્યો
થરાદ, થરાદ તાલુકાના દીપડા ગામે સેનેટાઇઝર નો છંટકાવ કરવામાં આવ્યો અને ગામના સરપંચ ગોમતીબેન પટેલ ના અધ્યક્ષ સ્થાને કમિટી ની રચના કરવામાં આવી જેમાં તલાટી જેકીબેન નાઈ આચાર્ય ભગવાનભાઈ અને ગ્રામ સેવક ડી. વી. નાઈ તેમજ આશા વર્કરો અને ગામ જનો ની હાજરી માં કમિટીની ર ચના કરવામાં આવી જેમાં આજુબાજુ ગામોને જોડતા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા અને ગામની અંદર ચુસ્તપણે લોક ડાઉન નું પાલન કરવા ગામ લોકો ને સરપંચ દ્વારા અનુરોધ કરવામાં આવ્યું. રિપોર્ટર : મોહનભાઈ સુથાર, થરાદ
Read Moreદેશમાં 3 તારીખ સુધી લોકડાઉન લંબાયું, PM નરેન્દ્ર મોદી ના 7 સૂચનો
દેશ ને સંબોધન , દેશ તથા આખું વિશ્વ જયારે કોરોનાની લપેટ મા છે. ત્યારે આપણા લોક લાડીલા મોદી સાહેબ એ લીધેલો લોકડાઉન નો નિર્ણય 21 દિવસ નો આજે છેલ્લો દિવસ હોય છે. પરંતુ કોરોનની સ્થિતિ દેશમાં સુધરવાની જગ્યાએ બગડતી હોવાથી અને રોજે – રોજ નવા નવા કેસો વધતા જતા હોય છે. જેથી આજે બધી વાતો ને ધ્યાન મા રાખી આપણા PM મોદી સાહેબે નિર્ણય લેતા 3 મે 2020 સુધી લોકડાઉન લંબાવવાનો નિર્ણય લીધો છે. કોરોના સામે જંગ ના 7 સૂચનો *1. ઘરમાં વડીલોનું વિશેષ ધ્યાન રાખવામાં આવે. *2. લોકડાઉન, સોસીયલ ડિસ્ટર્ન્સિંગનું…
Read Moreકેશાેદના ગંગનાથપરા 2 માં રહેતી મહિલાનું આકસ્મિત માેત
કેશાેદ, કેશોદ ના ગંગનાથ પર -2માં રહેતી મહિલાનું નામ સવિતાબેન પાેપટભાઇ ચુડાસમા, ઉ.વ. 45 હાેવાનું જાણવા મળ્યું. ચાલું ઇલે.માેટર દરમિયાન અન્ડરગ્રાઉન્ડ ટાંકો વીજ શાેક લાગ્યાનું અનુમાન, બેભાન અવસ્થા મહિલાને 108 મારફતે મહિલાને હોસ્પિટલ ખસેડાતાં ડાેકટરે કરી માેતની પુષ્ટી, પાેલીસે હોસ્પિટલ કામ કરી વધુ તપાસ હાથ ધરી હતી. રિપોર્ટર : જગદીશ યાદવ, જૂનાગઢ
Read Moreરાજકોટ શહેર થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ G.I.D.C ઈન્ડસ્ટ્રીઝ એરીયામાં એક બાળકી મળી આવી છે
રાજકોટ, રાજકોટ શહેર થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ G.I.D.C ઈન્ડસ્ટ્રીઝ એરીયામાં એક બાળકી મળી આવી છે. થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમો તથા સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હોયે. જે દરમિયાન G.I.D.C ઈન્ડસ્ટ્રીઝ એરીયામાં અંતરિયાળ વિસ્તારમાં નાની બાળકી એકલી દુકાન ઉપર માલસામાન લેવા આવેલ. જે જોય તુરંત તેમના ઘરે મોકલાવી દીધેલ છે. આવા વિસ્તારમાં પરપ્રાંતીય મજદૂરો એકલા રહેતા હોય. હાલ આ વિસ્તારમાં દારૂ પીધેલી હાલતમાં ઈસમો રખડતા હોય. આ સંવેદનશીલ વિસ્તારમાં હાલ દુષ્કર્મના કિસ્સાઓ બનેલ હોય. જેની ગંભીરતા સમજી બાળકીના પિતાશ્રી ને હવે પછી નાની બાળકીને એકલી બહાર ન જવાની સમજ કરેલ છે.…
Read Moreરાજકોટ શહેરમાં સસ્તા અનાજની ૫૨ દુકાને તાળાં. વિતરણના પ્રથમ દિવસે જ અફડાતફડી બોલી
રાજકોટ, રાજકોટ શહેર તા.૧૩.૪.૨૦૨૦ ના રોજ પુરવઠા વિભાગના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ ૨૦૧૨થી એ.પી.એલ–૧ નવા રેશનકાર્ડ અમલમાં આવ્યા છે. અને ત્યારબાદ અત્યાર સુધીમાં માત્ર રાજકોટ શહેરમાં જ ૫૨ જેટલા સસ્તા અનાજના દુકાનદારોએ રાજીનામા આપવાથી અથવા તેમના પરવાના રદ થવાથી આવી દુકાનો બધં છે. વાસ્તવમાં આ અંગેનું લિસ્ટ કલેકટર તત્રં દ્રારા બે દિવસ અગાઉ જાહેર થઈ જવું જોઈએ અને રેશનકાર્ડમાં દર્શાવેલ કઈ દુકાન બધં થઈ છે. અને તેના બદલે હવે સસ્તા અનાજની કઇ દુકાનેથી લોકોને માલ મળશે. તેની સ્પષ્ટ્રતા કરવી જોઈએ. પરંતુ આ ચોખવટ મોડેમોડે કરવામાં આવતા આજે લોકો ભારે હેરાન…
Read Moreરાજકોટ શહેરને કોરોનાથી દૂર રાખવા ફરજ બજાવતા સફાઈકર્મીઓ
રાજકોટ, રાજકોટ શહેરને કોરોનાથી દૂર રાખવા ફરજ બજાવતા સફાઈકર્મીઓ. રાજકોટ શહેરની સ્વચ્છતા જાળવવા માટે ૨૩૧૦ કાયમી તથા ૨૧૦૦ કરાર આધારિત સફાઇ કામદારો અને ૩૨૫ ટીપર વાનના ૬૫૦ કર્મચારીઓ ફરજ પર છે. મોઢા પર માસ્ક પણ ન પહેરયુ હોય, હાથ પર મોજા ન પહેરયા હોય, તેવામાં આપણી સેવા કરતા હોય, રોડ પર પડેલા માસ્ક, ગ્લોઝ, ગંદો કચરો ઉપાડતા હોય આવા સફાઈકર્મીઓ વંદનીય પાત્ર છે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ
Read More