ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ : SIR આખરી મતદારયાદી-૨૦૨૬

હિન્દ ન્યુઝ, સુરત       ભારતના ચૂંટણી પંચ દ્વારા દર વર્ષની જેમ તા.૧લી જાન્યુઆરીની લાયકાતની તારીખે મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હેઠળ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડો.સૌરભ પારધીએ પત્રકાર પરિષદ દ્વારા આખરી મતદારયાદી (ફાઈનલ રોલ) પ્રસિદ્ધ કરી હતી. આ તકે અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અમિત ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.            જિલ્લા સેવા સદનના સભાખંડમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા કલેકટરે કહ્યું કે, મતદારયાદીના મુસુદ્દાની યાદી તા.૧૯/૧૨/૨૦૨૫ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવી હતી. હક્ક-દાવા રજુ કરવાનો સમયગાળો તા.૧૯/૧૨/૨૦૨૫ થી તા.૩૦/૧/૨૦૨૬ નક્કી કરવામાં આવ્યો હતો. મતદાર યાદીની ખાસ…

Read More

જૂનાગઢ જિલ્લામાં ‘સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેઈન–૨૦૨૬’ અંતર્ગત રક્તપિત્ત જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા

હિન્દ ન્યુઝ, જૂનાગઢ        જૂનાગઢ જિલ્લામાં ‘સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેઈન–૨૦૨૬’ અંતર્ગત જિલ્લાના ૯ તાલુકા અને ૪૯૫ ગામોમાં કુલ ૪૬૨ ગ્રામસભાઓ તથા ૪૪૭ શાળાઓમાં રક્તપિત્ત જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા હતાં. ઉપરાંત રક્તપિત્ત રોગની નાબૂદી સદર્ભે રેલી, પોસ્ટર, બેનર, શાળાકીય પ્રવૃત્તિઓ, ટોક શો, ગ્રામ આરોગ્ય સમિતિની બેઠકો, આશા અને આરોગ્ય કાર્યકરોની ગૃહ મુલાકાતો તેમજ સોશિયલ મીડિયા દ્વારા વ્યાપક પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો. આ સાથે PHC, પેટા કેન્દ્રો અને તાલુકા સ્તરે વિવિધ જનજાગૃતિની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી.  આ અભિયાનની થીમ “ચાલો સૌ સાથે મળીને જાગૃતિ લાવીએ, ગેરસમજ દૂર કરીએ અને કોઈ પણ…

Read More

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવા ખાતે બે દિવસીય યોગ શિબિર યોજાઇ

હિન્દ ન્યુઝ, ડાંગ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ચેરમેનશ્રી યોગ સેવક શિશપાલજી ના માર્ગ દર્શન હેઠળ ઝોન કો ઓર્ડીનેટર શ્રીમતી પ્રીતિ બેન પાંડેના અધ્યક્ષ સ્થાને સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવા ખાતે બે દિવસીય તાલુકા યોગ શિબિરનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓને યોગ, મુદ્રા, આસન અને પ્રાણાયામ ધ્યાન કરાવવામાં આવ્યું હતું. સાથે જ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફ થી કોલેજમાં યોગ અને રમત ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કુલ ૨૦ વિધાર્થીઓને પ્રોત્સાહન સ્વરૂપે યોગ બોર્ડના લોગો વાળી ટી શર્ટ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઝોન કો…

Read More

કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા ભયજનક જાહેરાતનું સ્ટ્રક્ચર દૂર કરાયું

હિન્દ ન્યુઝ, આણંદ      કરમસદ આણંદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા સરદાર પટેલ રાજપથ માર્ગ પર ક્રિષ્ના કોર્નર સામે આવેલ ખાનગી પ્લૉટમાં જાહેરાતનું સ્ટ્રક્ચર ભયજનક જણાતા અને અકસ્માત થવાની શક્યતા હોય તેવી સંભાવના ને કારણે તથા કોઈપણ પ્રકારની દુર્ઘટના ન સર્જાય અને લોકોને તેનાથી તકલીફ ન પડે તે ધ્યાને લઈને તાત્કાલિક અસરથી મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરીને ખાનગી પ્લોટમાં મૂકવામાં આવેલું જાહેરાત માટેનું સ્ટ્રક્ચર તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવ્યુ છે.

Read More

દાહોદમાં યોજાનારી ધો.૧૦ અને ૧૨ની કેન્દ્રિય માધ્યમિક શિક્ષા બોર્ડની પરીક્ષા સંદર્ભે ‌અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરાયું

હિન્દ ન્યુઝ, દાહોદ      ગુજરાત માથયમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ફેબ્રુઆરી/માર્ચ-૨૦૨૬ માં લેવાનાર ધોરણ ૧૦ (S.SC) ધોરણ-૧૨ (H.S.C) વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહના ઉમેદવારોની પૂરક પરીક્ષા તા.૨૬/૦૨/૨૦૨૬ થી તા.૧૮/૦૩/૨૦૨૬ દરમ્યાન યોજાનાર છે. પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટર આસપાસ ઝેરોક્ષ મશીન બંધ રાખવા, પરીક્ષા કેન્દ્રોની આસપાસ લાઉડ સ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ તથા પરીક્ષા સ્થળોમાં બિન અધિકૃત વ્યક્તિઓના પરીક્ષા સ્થળે પ્રવેશ પર પ્રતિબંધ માટે જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. (૧) દાહોદ જિલ્લામાં જુદા-જુદા પરીક્ષા કેન્દ્રોના ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં આવેલા ઝેરોક્ષ મશીનના સંચાલકો દ્વારા પરીક્ષાના સમય દરમ્યાન ઝેરોક્ષ મશીનોનો થતો દુર…

Read More

RBSK યોજના હેઠળ વિનામૂલ્યે થયું ₹૭ લાખનું કોક્લીયર ઇમ્પ્લાંટ ઓપરેશન

હિન્દ ન્યુઝ, આણંદ બાળકની જન્મજાત સમસ્યા દૂર થતા પરિવારે રાજ્ય સરકાર પ્રત્યે આભાર વ્યક્ત કર્યો     જ્યારે બાળક બોલતું કે સાંભળતું નથી, ત્યારે મા-બાપ ખૂબ જ ચિંતિત થતા હોય છે.પેટલાદ તાલુકાના સિમરડા ગામના રાકેશભાઈ પરમારના પરિવાર સાથે પણ કંઈક આવું જ બન્યું હતું . તેમનો પુત્ર કુંજ જન્મજાત બહેરાશની સમસ્યાથી પીડાતો હતો. પરંતુ, સરકારના માનવીય અભિગમ અને ‘રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ’ (RBSK) ની સતર્કતાને કારણે આજે આ બાળકના જીવનમાં કિલકિલાટ પાછો ફર્યો છે.

Read More

આટકોટમાં નારી શક્તિનું સન્માન અને આર્થિક ઉત્થાન! 

હિન્દ ન્યુઝ, આટકોટ      કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે આટકોટમાં સખી મંડળોને લાખો રૂપિયાની લોન સહાયનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે ઉત્કૃષ્ટ કામગીરી કરનારી સખીઓનું વિશેષ સન્માન પણ કરાયું હતું.  કાર્યક્રમની મુખ્ય વાતો: 📢 મંત્રીનું વિધાન: “ગ્રામીણ અર્થતંત્રના પાયામાં મહિલાઓનું યોગદાન અમૂલ્ય છે.” 🏢 નવી જાહેરાત: સી.એ.એલ.એફ. (CLF)ની નવી ઓફિસ, ગ્રામહાટ અને અત્યાધુનિક તાલીમ સેન્ટર બનાવવાની મંત્રીશ્રીએ જાહેરાત કરી. 🌱 ધ્યેય: ગ્રામીણ મહિલાઓ પગભર બને અને કૌશલ્યવર્ધન દ્વારા આર્થિક રીતે સશક્ત થાય.  નારી શક્તિના સશક્તિકરણ દ્વારા ગ્રામીણ વિકાસને નવી ગતિ! 

Read More

ભુજ તાલુકાના ધ્રંગ ખાતે વિવિધ વિકાસ કામોનું ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યકક્ષાના મંત્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે લોકાર્પણ 

હિન્દ ન્યુઝ, ભુજ      ભુજ તાલુકાના ધ્રંગ ખાતે આજરોજ રુ. 50 લાખના ખર્ચે પુલ તથા 10 લાખના ખર્ચે બનેલા શેડ ફ્લોરિંગ કામ, પેવર બ્લોકના કામોનું ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.      ધ્રંગ ખાતે આયોજિત લોકાર્પણ સમારોહમાં રાજ્યકક્ષાના મંત્રીએ જણાવ્યું હતું કે, મેકરણદાદાની આ પવિત્ર ભૂમિમાં દર વર્ષે યોજાતો મહાશિવરાત્રીનો મેળો કચ્છના લોકજીવનની ઝાંખી છે. લોકજીવનના ઘડતરમાં મેળો મહત્વની ભૂમિકા ભજવતો હોવાનું જણાવીને વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, મેકરણ દાદા કચ્છના પ્રથમ કચ્છી કવિ હતા. તેમણે લખેલી સાંખીઓ આજે પણ…

Read More

चेन्नई में कट्टुपल्ली स्थित एल एंड टी कंपनी में प्रथम कैडेट प्रशिक्षण पोत – कृष्णा को लॉन्च किया गया

हिन्द न्यूज़, दिल्ली    तमिलनाडु में चेन्नई के कट्टुपल्ली स्थित एल एंड टी कंपनी में निर्माणाधीन तीन कैडेट प्रशिक्षण जहाजों (सीटीएस) में से पहले जहाज यार्ड 18003 (कृष्णा) को 16 फरवरी 2026 को लॉन्च किया गया। नौसेना की परंपराओं के अनुरूप, श्रीमती अनुपमा चौहान ने चीफ ऑफ डिफेंस स्टाफ जनरल अनिल चौहान की उपस्थिति में इस जहाज को लॉन्च किया। इस अवसर पर भारतीय सशस्त्र बलों के वरिष्ठ अधिकारी और मेसर्स एल एंड टी शिपबिल्डिंग, चेन्नई के अधिकारी उपस्थित थे। इस जहाज को स्वदेशी रूप से मेसर्स एल एंड टी…

Read More

ગાંધીનગરના ખેડૂતે છાણિયા ખાતરના જોરે ખેતીમાં સર્જ્યો ચમત્કાર!”

હિન્દ ન્યુઝ, ગાંધીનગર       કહેવાય છે કે “ખેતી એ ખોટનો સોદો છે”, પરંતુ ગાંધીનગરના માણસા તાલુકાના એક પ્રગતિશીલ ખેડૂતે આ વાતને ખોટી સાબિત કરી દીધી છે. ખેતીમાં જ્યારે કુદરત રૂઠે કે જીવાતનો કહેર વધે ત્યારે મોટાભાગના ખેડૂતો હિંમત હારી જતા હોય છે. ગત વર્ષે ફલાવરની ખેતીમાં મોટું આર્થિક નુકસાન સહન કરનાર શ્રી સેધાજી મંગાજી ઠાકોરે હાર માનવાને બદલે પોતાની ખેતી કરવાની પદ્ધતિમાં જ ધરમૂળથી ફેરફાર કરવાનું નક્કી કર્યું.     રાસાયણિક ખાતરો અને મોંઘી દવાઓના ચક્રવ્યૂહમાંથી બહાર નીકળીને તેમણે પરંપરાગત “છાણિયા ખાતર” અને કુદરતી માવજતનો માર્ગ અપનાવ્યો. આજે…

Read More