આપદા મિત્રોને આપત્તિ નિવારણના વિવિધ પાસાઓની તાલીમ આપવાના કાર્યક્રમમાં પ્રારંભ

હિન્દ ન્યુઝ, વડોદરા રાષ્ટ્રીય આપદા વ્યવસ્થાપન પ્રાધિકરણ દ્વારા શરૂ કરાયેલ યુવા આપદા મિત્ર યોજના દેશના યુવાનોમાં આપદા વ્યવસ્થાપન પ્રત્યે જાગૃતિ, કુશળતા તેમજ જવાબદારીની ભાવના વિકસાવવા માટેની અનોખી પહેલ છે. ગુજરાત રાજ્ય આપદા વ્યવસ્થાપન પ્રાધિકરણ દ્વારા આ યોજના રાજ્યના સત્તર જિલ્લાઓમાં સફળતાપૂર્વક અમલમાં મુકાઈ છે. આ યોજનાનો બીજો તબક્કો “મેરા યુવ ભારત” શીર્ષક હેઠળ એક નવેમ્બર, બે હજાર પચ્ચીસથી શરૂ થયો છે. આ તબક્કા અંતર્ગત નિવાસી અધિક કલેક્ટર શ્રી બી. એસ. પટેલ તથા જિલ્લા નોડલ અધિકારી (યુ.એ.એમ.એસ.)ના માર્ગદર્શન હેઠળ સાત દિવસીય નિવાસી તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ તાલીમ કાર્યક્રમની…

Read More

भारतमातेच्या स्तुतीचा गौरव दिन!

हिन्द न्यूज़, मुंबई     मुख्यमंत्री देवेंद्र फडणवीस इनकी प्रमुख उपस्थिति में ‘वंदे मातरम्’ इस राष्ट्रीय गीत के 150 वर्ष (सार्ध शताब्दी) पूर्ण होने के अवसर पर सामूहिक गायन। इस दौरान मंत्री मंगलप्रभात लोढ़ा, मंत्री एड. आशिष शेलार समेत अन्य मान्यवर उपस्थित। “वंदे मातरम् देशाला दिशा देणारे राष्ट्रीय प्रेरणेचे गीत” मुख्यमंत्री देवेंद्र फडणवीस यांच्या प्रमुख उपस्थितीत आज मंत्रालय, मुंबई येथे ‘वंदे मातरम्’ या गीताला 150 वर्ष (सार्ध शताब्दी) पूर्ण झाल्यानिमित्त सामूहिक गायन कार्यक्रम संपन्न झाला. यावेळी सुप्रसिद्ध गायिका पद्मजा फेनानी-जोगळेकर यांच्यासोबत सर्व मान्यवरांनी एकत्र येऊन ‘वंदे मातरम’चे गायन करत राष्ट्रभावना…

Read More

बिहार में महागठबंधन का जंगलराज फिर से वापस नहीं आने देना है : योगी

हिन्द न्यूज़, बिहार     यूपी के मुख्यमंत्री योगी आदित्यनाथ ने जनसभा को संबोधित करते हुए कहा कि, रक्सौल और नरकटियागंज की सम्मानित जनता-जनार्दन से मेरी अपील है, बिहार में महागठबंधन का जंगलराज फिर से वापस नहीं आने देना है।  एक समृद्ध बिहार बनाना है और यह समृद्ध बिहार तभी बनेगा, जब प्रधानमंत्री नरेन्द्र मोदी का मार्गदर्शन और नीतीश जी का नेतृत्व होगा।  इस अपार स्नेह और आशीर्वाद के लिए पूर्वी चंपारण वासियों का हृदय से आभार।

Read More

भारत की एकता, अखंडता, एकात्मकता व स्वाधीनता के महायज्ञ में राष्ट्रनायकों को प्रेरित करने में हमारे राष्ट्रगीत वन्दे मातरम् का योगदान अनुपम और अतुलनीय है। : अनुराग

हिन्द न्यूज़, दिल्ली      अनुराग सिंह ठाकुर ने जनसभा को संबोधित करते हुए कहा कि, भारत की एकता, अखंडता, एकात्मकता व स्वाधीनता के महायज्ञ में राष्ट्रनायकों को प्रेरित करने में हमारे राष्ट्रगीत वन्दे मातरम् का योगदान अनुपम और अतुलनीय है। आज, जब राष्ट्रगीत वंदे मातरम् अपनी 150 वर्ष की स्वर्णिम गौरवगाथा के पड़ाव पर है तो हमें स्वाधीनता, राष्ट्रनायकों व महानुभावों का इस गीत को भारत की आत्मा में बसाने के लिए अपनी कृतज्ञता ज्ञापित करना चाहिए। वन्दे भारत सिर्फ़ हमारा राष्ट्रगीत नहीं बल्कि जीते जागते राष्ट्र की आत्मा…

Read More

ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતી

હિન્દ ન્યુઝ, ઉમરગામ       ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતી નિમિત્તે આજે ઉમરગામ તાલુકાના સરઈ ખાતેથી પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલ જીની વિશેષ ઉપસ્થિતિમાં ઉમરગામથી એકતાનગર સુધીની જનજાતિય ગૌરવ યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો.  આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ, નરેશભાઈ પટેલ, રાજ્યકક્ષાના મંત્રી જયરામભાઈ ગામીત, પ્રદેશ ઉપાધ્યક્ષ એમ.એસ.પટેલ, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ, સાંસદ ધવલભાઈ પટેલ, વલસાડના જિલ્લા પ્રમુખ હેમંતભાઈ કંસારા, નવસારી જિલ્લાના પ્રમુખ ભુરાભાઈ શાહ સહિત હોદ્દેદારો, ધારાસભ્યઓ, સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યાં.

Read More

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતીના અવસર નિમિત્તે વિધાનસભા દીઠ યુનિટી માર્ચ પદયાત્રાનો તા. ૯ નવેમ્બરના રોજ જુનાગઢ થી પ્રારંભ થશે

હિન્દ ન્યુઝ, જૂનાગઢ     સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મ જયંતીના અવસર નિમિત્તે વિધાનસભા દીઠ યુનિટી માર્ચ પદયાત્રા તા. ૯ નવેમ્બરના રોજ યોજાનાર છે. વિધાનસભા દીઠ યોજાનાર પદયાત્રા કાર્યક્રમનો રાજ્ય વ્યાપી શુભારંભ ૮૬- જૂનાગઢ વિધાનસભા પદયાત્રા કાર્યક્રમ થી થશે. આ કાર્યક્રમની માહિતી આપવા માટે પ્રેસ કોન્ફરન્સમાં કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા એ જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતિ સમગ્ર દેશ ઉજવી રહ્યો છે. સાથે સમગ્ર રાજ્યમાં પણ પદયાત્રા યોજાનાર છે.પદયાત્રાનો રાજ્ય વ્યાપી આરંભ સૌપ્રથમ જૂનાગઢ થી થનાર છે. સરદાર વલ્લભભાઈ પટેલે જૂનાગઢને પાકિસ્તાન જોડવાના પ્રયત્નોમાંથી મુકત કરી ભારતનો અભિન્ન…

Read More

કચ્છના સરહદી ગામડાઓ અને ખમીરવંતા ગ્રામજનોએ દેશના સીમાડાઓને સુરક્ષિત રાખ્યા છે : નાયબ‌ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

હિન્દ ન્યુઝ, કચ્છ     ભારત પાકિસ્તાન સરહદી ગામોની સીમાવર્તી સમીક્ષા અને સામાજિક આર્થિક સ્થિતિ તેમજ રહેણીકરણીથી અવગત થવા માટે કચ્છ પધારેલા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ લખપત તાલુકાના પુનરાજપુર ગામની મુલાકાત લઈને ગ્રામજનોને સંબોધન કર્યું હતું. નાયબ મુખ્યમંત્રીએ ગામના સરપંચ, વડીલો, યુવાનો સાથે‌ સંવાદ કરીને ગામની સુખ સુવિધાઓ તેમજ સામાજિક-આર્થિક પરિસ્થિતિનો‌ ખ્યાલ મેળવ્યો હતો.  કચ્છના લખપત તાલુકાના પુનરાજપર ગામે ગ્રામજનોને સંબોધન કરતાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્યના ૩૦ IPS ઉચ્ચ અધિકારીઓ પણ તેમની સાથે અલગ અલગ સરહદી ગામડાઓની મુલાકાત લઈ રહ્યા છે. આ ગામડાઓની મુલાકાત દરમિયાન…

Read More

संसदीय क्षेत्र कोटा में आज 22 करोड़ की लागत से निर्मित राजकीय आयुर्वेद, योग एवं प्राकृतिक चिकित्सा एकीकृत महाविद्यालय के नवीन भवन के लोकार्पण समारोह

हिन्द न्यूज़, कोटा       संसदीय क्षेत्र कोटा में आज 22 करोड़ की लागत से निर्मित राजकीय आयुर्वेद, योग एवं प्राकृतिक चिकित्सा एकीकृत महाविद्यालय के नवीन भवन के लोकार्पण समारोह में सम्मिलित हुआ। यह महाविद्यालय कोटा सहित पूरे क्षेत्र के स्वास्थ्य, शिक्षा और अनुसंधान के क्षेत्र में नई दिशा प्रदान करेगा। प्रसन्नता है कि हमारे पूर्व सांसद आदरणीय वैद्य दाऊदयाल जोशी जी के नाम से जुड़ा यह संस्थान चिकित्सालय से महाविद्यालय बनने की उल्लेखनीय यात्रा पूरी कर आज वटवृक्ष बन चुका है। : ओम बिरला आयुर्वेद और योग भारतीय…

Read More

वाणिज्य एवं उद्योग मंत्री पीयूष गोयल द्विपक्षीय आर्थिक एवं व्यापारिक संबंधों को मजबूत करने के लिए न्यूजीलैंड की आधिकारिक यात्रा पर

हिन्द न्यूज़, दिल्ली         केंद्रीय वाणिज्य एवं उद्योग मंत्री पीयूष गोयल, दोनों देशों के बीच द्विपक्षीय आर्थिक एवं व्यापारिक संबंधों को और मज़बूत करने के लिए न्यूज़ीलैंड की आधिकारिक यात्रा पर हैं। भारत-न्यूज़ीलैंड मुक्त व्यापार समझौते (एफटीए) पर चौथे दौर की वार्ता वर्तमान में ऑकलैंड में चल रही है। (3-7 नवंबर, 2025) ऑकलैंड बिजनेस चैंबर द्वारा आयोजित भारत-न्यूजीलैंड बिजनेस फोरम में, केंद्रीय मंत्री ने न्यूजीलैंड के व्यापार मंत्री माननीय टॉड मैक्ले के साथ फायरसाइड चैट में भाग लिया, जिसका संचालन ऑकलैंड बिजनेस चैंबर के सीईओ श्री साइमन ब्रिजेस…

Read More

डॉ. जितेंद्र सिंह ने प्रधानमंत्री श्री नरेंद्र मोदी द्वारा ऐतिहासिक ₹1 लाख करोड़ की अनुसंधान, विकास और नवाचार (आरडीआई) निधि योजना के शुभारंभ की सराहना की और इसे भारत की वैज्ञानिक यात्रा में एक परिवर्तनकारी मील का पत्थर बताया

हिन्द न्यूज़, दिल्ली       केंद्रीय विज्ञान एवं प्रौद्योगिकी मंत्री डॉ. जितेंद्र सिंह ने आज प्रधानमंत्री नरेंद्र मोदी द्वारा ऐतिहासिक ₹ 1 लाख करोड़ की अनुसंधान, विकास और नवाचार (आरडीआई) निधि योजना के शुभारंभ की सराहना की और इसे भारत की वैज्ञानिक यात्रा में एक परिवर्तनकारी मील का पत्थर बताया। भारत मंडपम में उभरते हुए पहले विज्ञान, प्रौद्योगिकी एवं नवाचार सम्मेलन (ईएसटीआईसी 2025) में समापन भाषण देते हुए डॉ. जितेंद्र सिंह ने इस तीन दिवसीय सम्मेलन की सफलता पर गर्व और आशा व्यक्त की। उन्होंने कहा किे इसने भारत मंडपम…

Read More