કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, જામનગર      જામનગર જિલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી જામનગર ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં આવેલ ૭૩ જેટલી અરજીઓનો સ્થળ પર જ ત્વરિત નિકાલ કરી અરજદારોની સમસ્યા તથા પ્રશ્નોનું નિરાકરણ લવાયું હતું. જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાયેલ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ અરજદારોની સમસ્યાને જિલ્લા કલેકટરએ ધ્યાનપૂર્વક સાંભળી હતી.ઉપરાંત વિવિધ અરજદારોના પ્રશ્નો સંદર્ભે જે-તે વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી ચોક્કસ સમય મર્યાદામાં પ્રશ્નોના નિકાલ લાવવા સૂચના આપી હતી.સાથે સાથે જ્યાં જરૂર જણાઈ ત્યાં વિભાગોનું અરસ પરસ સંકલન કરી અરજદારનો પ્રશ્ન…

Read More

प्रदेश की राज्यपाल श्रीमती आनंदीबेन पटेल ने डॉ. राम मनोहर लोहिया अवध विश्वविद्यालय अयोध्या में आंगनबाड़ी केंद्रों को सशक्त बनाने हेतु विभिन्न संसाधन सामग्रियों का वितरण किया

हिन्द न्यूज़, उत्तरप्रदेश     प्रदेश की राज्यपाल श्रीमती आनंदीबेन पटेल ने आज डॉ. राम मनोहर लोहिया अवध विश्वविद्यालय अयोध्या में आयोजित एक कार्यक्रम में आंगनबाड़ी केंद्रों को सशक्त बनाने हेतु विभिन्न संसाधन सामग्रियों का वितरण किया। इस अवसर पर राज्यपाल जी ने पूज्य संत श्री रमेश भाई ओझा एवं जिला प्रशासन के सहयोग से 251 आंगनबाड़ी केंद्रों को प्री-स्कूल किट, 338 आंगनबाड़ी कार्यकत्रियों को गैस कनेक्शन, 338 नॉन-कोलोकेटेड आंगनबाड़ी केंद्रों में खाना बनाने हेतु बर्तन, 338 इंसीनेटर तथा 05 बच्चों को मुख्यमंत्री बाल सेवा योजना के अंतर्गत लैपटॉप वितरित…

Read More

રાજકોટ ખાતે પુજા હોબી સેન્ટર અને પોદાર પ્રેપ દ્વારા “૩૪ મુ એન્યુઅલ ફંકશન” yojashe

હિન્દ ન્યુઝ, રાજકોટ પુજા હોબી સેન્ટર અને પોદાર પ્રેપ અક્ષર માર્ગ દ્વારા તારીખ ૨૯ માર્ચ શનિવારના રોજ રાત્રિના ૮ કલાકે “૩૪ મુ એન્યુઅલ ફંકશન” હેમુ ગઢવી હોલમાં “નેશનલ તથા ઇન્ટરનેશનલ લેવલે સ્કેટિંગ, ડાન્સિંગ, જીમનાસ્ટિક, યોગા અને ડ્રોઈંગમાં વિજેતા થનાર બાળકો તથા બેસ્ટ ગ્રાન્ડ પેરેન્ટસ, બેસ્ટ પપ્પા-મમ્મી તથા બેસ્ટ ટીચર નું રાજકોટના મહાનુભાવોની હાજરીમાં ભવ્ય સન્માન       પુજા હોબી સેન્ટર અને પોદાર પ્રેપ અક્ષર માર્ગ દ્વારા સતત ૩૪ માં વર્ષે હેમુ ગઢવી હોલમાં બાળકોનું એન્યુઅલ ફંકશનનું ભવ્ય આયોજન તારીખ ૨૯ માર્ચ ૨૦૨૫ શનિવારના રોજ રાત્રિના ૮:૦૦ કલાકે યોજેલ છે…

Read More

બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષકના અધ્યક્ષ સ્થાને ગઢડા તાલુકા કક્ષાનો સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, બોટાદ            બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક કે. એફ. બળોલીયાના અધ્યક્ષ સ્થાને ગઢડા તાલુકા કક્ષાનો સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રજૂ થયેલ પાંચ પ્રશ્નોનોમાં અરજદારઓની રજૂઆત સાંભળી તેને સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.

Read More

મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત જામનગર જિલ્લાની ૨૯ ગૌશાળાઓ તથા પાંજરાપોળ માટે રૂ. ૩.૨૩ કરોડની આર્થિક સહાય મંજૂર કરતા જિલ્લા કલેકટર કેતન ઠક્કર

હિન્દ ન્યુઝ, જામનગર      જિલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જામનગર ખાતે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના વર્ષ ૨૦૨૪-૨૫ અન્વયે જિલ્લા કક્ષાની સમિતિની બેઠક યોજવામાં આવી હતી. જેમાં જિલ્લા કલેકટર કેતન ઠક્કર દ્વારા પાત્રતા ધરાવતી સંસ્થાઓની ગૌમાતા પોષણ યોજના અંતર્ગત આવેલી અરજીઓને ધ્યાને લઈ સહાય માટે મંજૂરી અપાઈ છે. આ યોજના અંતર્ગત ઓક્ટોબર-૨૦૨૪ થી ડિસેમ્બર-૨૦૨૪ (ત્રીજો હપ્તો વર્ષ ૨૦૨૪-૨૫)ના કુલ ૯૨ દિવસ પ્રમાણે પ્રતિ દિન રૂ. ૩૦/- લેખે પશુ નિભાવ સહાય માટે આઈ-ખેડૂત પોર્ટલ પર કુલ ૩૩ સંસ્થાઓની અરજી મળેલ હતી. જે પૈકી જિલ્લા કક્ષાની સમિતિ દ્વારા દૈનિક પશુઓની સંખ્યા…

Read More

ફાગણ માસની માસિક શિવરાત્રી શ્રી સોમનાથ મંદિર ખાતે ભક્તિમય ઉજવણી

હિન્દ ન્યુઝ, સોમનાથ       પ્રથમ જ્યોતિર્લંગ શ્રી સોમનાથ મંદિર પ્રતિ માસની કૃષ્ણ ત્રયોદશી પર ઉજવાતી માસિક શિવરાત્રી એક અનેરૂ આકર્ષણ છે. દરેક માસની માસિક શિવરાત્રી પર મહાદેવના દર્શન કરવા માટે દૂર દૂરથી શ્રદ્ધાળુ સોમનાથ પહોંચે છે.  ત્યારે આજરોજ પ્રણાલિકા અનુસાર ફાગણ માસની માસિક શિવરાત્રિ પર શ્રી સોમનાથ મંદિર સમીપ યજ્ઞશાળામાં ટ્રસ્ટના સચિવ યોગેન્દ્ર ભાઈ દેસાઈ સહિત ટ્રસ્ટ પરિવાર દ્વારા શાસ્ત્રોકત પ્રણાલિકા અનુસાર લઘુરુદ્ર યજ્ઞ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સ્થાનિક તીર્થ પુરોહિતો પાસે દૈનિક 121 રુદ્રી પાઠ કરાવીને પાઠાત્મક લઘુરુદ્ર કરાવવામાં આવે છે. ત્યારે…

Read More

जनपद गोंडा में विभिन्न जनकल्याणकारी योजनाओं के अंतर्गत पात्र लाभार्थियों को सहायता सामग्री वितरित की

हिन्द न्यूज़, उत्तर प्रदेश उत्तर प्रदेश की राज्यपाल श्रीमती आनंदीबेन पटेल ने आज जनपद गोंडा में विभिन्न जनकल्याणकारी योजनाओं के अंतर्गत पात्र लाभार्थियों को सहायता सामग्री वितरित की और लोक-कल्याणकारी नीतियों के प्रभावी क्रियान्वयन पर बल दिया।      राज्यपाल जी ने आंगनबाड़ी केंद्रों को सशक्त बनाने हेतु 200 आंगनबाड़ी कार्यकत्रियों को प्री-स्कूल किट, बाल विकास एवं पुष्टाहार विभाग द्वारा पोषण अभियान के अंतर्गत 100 पोषण पोटली का वितरण किया। स्वास्थ्य विभाग द्वारा 100 बालिकाओं को हाइजीन किट तथा 200 लाभार्थियों को प्रधानमंत्री जन आरोग्य योजना के अंतर्गत आयुष्मान कार्ड…

Read More

મુખ્યમંત્રી પાણી સમિતિ પ્રોત્સાહન યોજના અંતર્ગત જિલ્લાની મહિલા પાણી સમિતિના સભ્યોને સન્માનિત કરાયાં

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ       મુખ્યમંત્રી પાણી સમિતિ પ્રોત્સાહન યોજના હેઠળ આજે જિલ્લાની મહિલા પાણી સમિતિના સભ્યોને જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના હસ્તે સન્માનિત કરવામાં આવ્યાં હતાં. ‘જળ એ જ જીવન છે’ના મંત્રને સાકાર કરતા સમગ્ર રાજ્યમાં ઘરે-ઘર સુધી ‘હર ઘર જલ, હર ઘર નલ’ હેઠળ શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા પહોંચાડવામાં આવી છે. પંચાયતી રાજ્યના પાયાના એકમ એવા ગ્રામ પંચાયત સ્તરે આ પાણીની વ્યવસ્થા માટે ઉત્તમ કામગીરી કરનાર મહિલા સભ્યોને રૂ.૫૦,૦૦૦ની ઈનામી રાશિથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. કલેક્ટરએ મહિલાઓને સન્માનિત કરતાં જણાવ્યું કે, ગ્રામ્ય પાણી સમિતિ સભ્યોમાં વધુને વધુ મહિલાઓ…

Read More

જિલ્લા ક્ષય એકમની સમયસરની સારવારને લીધે આજે હું સ્વસ્થ જીવન મેળવી શક્યો છું – સંજયભાઈ કંચારા

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ       એક સમયે અસાધ્ય રોગ ગણાતા અને રાજરોગ તરીકે ઓળખાતો ક્ષય રોગ આજે નવીન સંશોધનો અને આધુનિક ચિકિત્સા અને દવાઓના કારણે મટાડી શકાય તે પ્રકારનો રોગ રહ્યો છે. આ રોગ ચેપી પ્રકારનો રોગ છે અને તેને અટકાવવા માટે દવા સાથે પૂરતી પરેજી પાળવી પણ જરૂરી છે. આજે ટી.બી. મુક્ત પંચાયતોને સન્માનિત કરવાના કલેક્ટર કચેરી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ટી.બી.થી મુક્ત બનેલા તાલાલાના સંજયભાઈ કંચારાએ પોતે કઈ રીતે ટી.બી.થી મુક્ત થયાં તેની વાત રજૂ કરી હતી. સંજયભાઈએ જણાવ્યું કે, મને વારંવાર ઉધરસ આવતી હતી અને ગળફામાં લોહી…

Read More

જિલ્લાની ટી.બી. મુક્ત બનેલી પંચાયતોનું કલેક્ટરના હસ્તે સન્માન

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     તાજેતરમાં જ વિશ્વભરમાં ટી.બી. દિવસની ઉજવણી કરી જગત પરથી ટી.બી. રોગની નાબૂદી થાય તે માટે કટિબદ્ધ થવા માટેની હાકલ કરવામાં આવી હતી.  ટી.બી. જેને ગુજરાતીમાં ક્ષયરોગ તરીકે ઓળખવામાં આવે છે. આ રોગના નિવારણ માટે અને આ રોગનું પ્રસરણ ન થાય તે માટે ગીર સોમનાથ જિલ્લા માટે વિશેષ કામગીરી કરી છે. જેના કારણે જિલ્લાની ૧૪૮ પંચાયતો વર્ષ-૨૦૨૪માં ટી.બી. મુક્ત બની છે. સમગ્ર રાજ્યમાં ટી.બી.ની આ પ્રકારની કામગીરીમાં ગીર સોમનાથ જિલ્લો રાજ્યમાં ત્રીજા ક્રમાંકે રહ્યો છે. જિલ્લાની પંચાયતોની કામગીરીની સરાહના કરવા માટે આજે કલેક્ટર કચેરી ખાતે…

Read More