हिन्द न्यूज़, उत्तर प्रदेश उत्तर प्रदेश की राज्यपाल श्रीमती आनंदीबेन पटेल ने आज जनपद गोंडा में विभिन्न जनकल्याणकारी योजनाओं के अंतर्गत पात्र लाभार्थियों को सहायता सामग्री वितरित की और लोक-कल्याणकारी नीतियों के प्रभावी क्रियान्वयन पर बल दिया। राज्यपाल जी ने आंगनबाड़ी केंद्रों को सशक्त बनाने हेतु 200 आंगनबाड़ी कार्यकत्रियों को प्री-स्कूल किट, बाल विकास एवं पुष्टाहार विभाग द्वारा पोषण अभियान के अंतर्गत 100 पोषण पोटली का वितरण किया। स्वास्थ्य विभाग द्वारा 100 बालिकाओं को हाइजीन किट तथा 200 लाभार्थियों को प्रधानमंत्री जन आरोग्य योजना के अंतर्गत आयुष्मान कार्ड…
Read MoreDay: March 27, 2025
મુખ્યમંત્રી પાણી સમિતિ પ્રોત્સાહન યોજના અંતર્ગત જિલ્લાની મહિલા પાણી સમિતિના સભ્યોને સન્માનિત કરાયાં
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ મુખ્યમંત્રી પાણી સમિતિ પ્રોત્સાહન યોજના હેઠળ આજે જિલ્લાની મહિલા પાણી સમિતિના સભ્યોને જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના હસ્તે સન્માનિત કરવામાં આવ્યાં હતાં. ‘જળ એ જ જીવન છે’ના મંત્રને સાકાર કરતા સમગ્ર રાજ્યમાં ઘરે-ઘર સુધી ‘હર ઘર જલ, હર ઘર નલ’ હેઠળ શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા પહોંચાડવામાં આવી છે. પંચાયતી રાજ્યના પાયાના એકમ એવા ગ્રામ પંચાયત સ્તરે આ પાણીની વ્યવસ્થા માટે ઉત્તમ કામગીરી કરનાર મહિલા સભ્યોને રૂ.૫૦,૦૦૦ની ઈનામી રાશિથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. કલેક્ટરએ મહિલાઓને સન્માનિત કરતાં જણાવ્યું કે, ગ્રામ્ય પાણી સમિતિ સભ્યોમાં વધુને વધુ મહિલાઓ…
Read Moreજિલ્લા ક્ષય એકમની સમયસરની સારવારને લીધે આજે હું સ્વસ્થ જીવન મેળવી શક્યો છું – સંજયભાઈ કંચારા
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ એક સમયે અસાધ્ય રોગ ગણાતા અને રાજરોગ તરીકે ઓળખાતો ક્ષય રોગ આજે નવીન સંશોધનો અને આધુનિક ચિકિત્સા અને દવાઓના કારણે મટાડી શકાય તે પ્રકારનો રોગ રહ્યો છે. આ રોગ ચેપી પ્રકારનો રોગ છે અને તેને અટકાવવા માટે દવા સાથે પૂરતી પરેજી પાળવી પણ જરૂરી છે. આજે ટી.બી. મુક્ત પંચાયતોને સન્માનિત કરવાના કલેક્ટર કચેરી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ટી.બી.થી મુક્ત બનેલા તાલાલાના સંજયભાઈ કંચારાએ પોતે કઈ રીતે ટી.બી.થી મુક્ત થયાં તેની વાત રજૂ કરી હતી. સંજયભાઈએ જણાવ્યું કે, મને વારંવાર ઉધરસ આવતી હતી અને ગળફામાં લોહી…
Read Moreજિલ્લાની ટી.બી. મુક્ત બનેલી પંચાયતોનું કલેક્ટરના હસ્તે સન્માન
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ તાજેતરમાં જ વિશ્વભરમાં ટી.બી. દિવસની ઉજવણી કરી જગત પરથી ટી.બી. રોગની નાબૂદી થાય તે માટે કટિબદ્ધ થવા માટેની હાકલ કરવામાં આવી હતી. ટી.બી. જેને ગુજરાતીમાં ક્ષયરોગ તરીકે ઓળખવામાં આવે છે. આ રોગના નિવારણ માટે અને આ રોગનું પ્રસરણ ન થાય તે માટે ગીર સોમનાથ જિલ્લા માટે વિશેષ કામગીરી કરી છે. જેના કારણે જિલ્લાની ૧૪૮ પંચાયતો વર્ષ-૨૦૨૪માં ટી.બી. મુક્ત બની છે. સમગ્ર રાજ્યમાં ટી.બી.ની આ પ્રકારની કામગીરીમાં ગીર સોમનાથ જિલ્લો રાજ્યમાં ત્રીજા ક્રમાંકે રહ્યો છે. જિલ્લાની પંચાયતોની કામગીરીની સરાહના કરવા માટે આજે કલેક્ટર કચેરી ખાતે…
Read Moreજિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ જિલ્લાના પ્રજાજનોની સુખાકારી અને તેમના પ્રશ્નોના ઝડપી નિવારણ માટે જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે આજરોજ જિલ્લાકક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. આ સ્વાગત કાર્યક્રમ દરમિયાન અરજદારોએ મફતીયાપરા વિસ્તારના જાહેર રસ્તાની બન્ને બાજુ આવેલા દબાણો દૂર કરવા બાબત, વેલણ સાંથણીમાં ફાળવાયેલ જમીનની માપણી, રેકર્ડમાં ખોટી રીતે નામ રદબાતલ કરવા, તાલાલાના ગીરીનામા ચોક તથા જાહેર રસ્તાઓ પરથી અનધિકૃત દબાણ દૂર કરવા, કેસરીયા ગામે ધણશેર નામે ઓળખાતા રસ્તામાં મેટલ કામ, માપણીની પ્રક્રિયા, કોઇપણ પ્રકારની પરવાનગી લીધા વગર બનાવવામાં આવેલ રસ્તાઓ, ગેરકાયદેસર બાંધકામ, વીજકામ,…
Read Moreઆણંદ જિલ્લાની ટાસ્ક ફોર્સ ટીમ દ્વારા બાળ શ્રમ નાબુદી અંગેની રેઈડ કરી
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ઉમેટા ખડોલમાં આવેલ સંસ્થા ન્યુ ટોપ બ્રિક્સમાં કામ કરતા એક બાળમજૂરને જિલ્લા ટાસ્ક ટીમે રેઈડ પાડી મુક્ત કરાવી વિદ્યાનગર બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી આપવાની સાથે જિલ્લા શ્રમ અધિકારી દ્વારા આ અંગે ન્યુ ટોપ બ્રિક્સના માલિક વિરુધ્ધ આંકલાવ પોલીસ મથકે બાળમજૂરીની ફરિયાદ નોંધાવવામાં આવી છે. આણંદ જિલ્લાની ટાસ્કફોર્સ ટીમ દ્વારા બાળ શ્રમ નાબુદી અંગેની રેઈડનુ આયોજન કરવામા આવ્યું હતું. જેમાં આંકલાવ તાલુકાના ઉમેટા ખડોલ ગામે આવેલ ન્યુ ટોપ બ્રિક્સ સંસ્થામાં બાળમજૂરી નાબુદી અન્વયેની જિલ્લા ટ્રાસ્કફોર્સ સમિતિ આણંદની ટીમના સરકારી શ્રમ અધિકારી પી.એન.નિનામા, આર.કે.બારોટ,…
Read Moreઆણંદ જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી, આણંદ ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લાના પ્રજાજનોની સુખાકારી અને તેમના પ્રશ્નોના ઝડપી નિવારણ માટે આયોજિત આ સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા કક્ષા અને તાલુકા-ગ્રામ્યકક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમને અનુલક્ષીને અરજદારોની ફરિયાદોને હકારાત્મક અભિગમ આપીને જિલ્લા કક્ષાએથી કલેકટર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે. સ્વાગત કાર્યક્રમમાં અરજદારો દ્વારા રજૂ કરાયેલ ચાલુ માસના – ૦૬ અને ગત માસનો પડતર -૦૧ પ્રશ્ન એમ કુલ -૦૭ પ્રશ્નો રૂબરૂ સાંભળી જિલ્લા કલેકટરશ્રીએ સંબંધિત અધિકારીઓ સાથે જરૂરી જાણકારી મેળવી અરજદાર સાથે…
Read Moreઉમરેઠ નગરપાલિકા દ્વારા ઓડ ચોકડીથી દામોદર વડ સુધીના કાંસમાં સ્લેબની કામગીરી હાથ ધરાશે
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ સિંચાઈ વિભાગ હસ્તકના કાંસ પેટા વિભાગ હેઠળ ઉમરેઠ, આણંદ,પેટલાદ,બોરસદ તથા આંકલાવ તાલુકાઓમાંથી પસાર થતા ૫૫૦ કિ.મી નોટીફાઈડ કાંસના નેટવર્કની જાળવણી અને મરામતની કામગીરી કરવામાં આવે છે. જે અન્વયે ઉમરેઠ ખાતે ઓડ ચોકડીથી પરવટા સુધીનો ભટ્ટ ટેંક ટુ થામણા એસ્કેપ કાંસ આણંદ સિંચાઈ વિભાગ દ્વારા નોટીફાઈડ કાંસ છે.ઓડ ચોકડીથી દામોદર વડ સુધીનો કાંસ પાઇપલાઈન નાંખવાની એન.ઓ.સી સરકાર દ્વારા ઉમરેઠ નગરપાલીકાને આપેલ છે.જેથી ત્યાં સ્લેબ/પાઈપલાઈન નાખવાનું કામ ઉમરેઠ નગરપાલીકા દ્વારા કરાશે તેમ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનરે જણાવવામાં આવ્યું છે.
Read Moreઅસામાજીક તત્વો ઉપર ભયનું વાતાવરણ ઉભુ કરી સરકારી જમીનો ઉપર કરેલ ગેરકાયદેસર બાંધકામ બાબતે કાર્યવાહી કરી પોતાની જાતે અનઅધિકૃત દબાણ દુર કરવા મજબુર કરતી જસદણ પોલીસ
હિન્દ ન્યુઝ, જસદણ ગુજરાત રાજ્ય પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીઓ દ્વારા ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી અસામાજિક પ્રવૃત્તિ કરતા ગુંડા તત્વો વિરુદ્ધ સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્રના માધ્યમથી કડક કાર્યવાહી કરવા આદેશ કરેલ હોય જે અન્વયે રાજકોટ રેન્જના આઈ.જી.પી. અશોકકુમાર યાદવ, રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ વડા હિમકર સિંહ તથા ગોંડલ ડિવિઝનના ડીવાયએસપી કે. જી. ઝાલા ની આવા અસામાજિક તત્વો વિરુદ્ધ પગલાં લેવા કરેલ સૂચના અન્વયે પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી જસદણ પો.સ્ટે. વિસ્તારમાં રહેતા અસામાજિક તત્વો પૈકી જસદણ ચિતલીયા કુવા રોડ ગંગાભુવન…
Read Moreબોટાદ જિલ્લાની આશાબહેનોનું NIOS દ્વારા લેવામાં આવેલી આશા સર્ટિફિકેશન પરીક્ષામાં ૧૦૦ ટકા પરિણામ
હિન્દ ન્યુઝ, બોટાદ NIOS દ્વારા લેવામાં આવેલી ડિસેમ્બર ૨૦૨૪ આશા સર્ટિફિકેશન પરીક્ષામાં બોટાદ જિલ્લાની આશા બહેનોનું ૧૦૦ ટકા પરિણામ આવ્યું છે અને ૪૦ થી વધારે આશા બહેનોનું પરિણામ ૯૦ ટકાથી વધારે આવ્યું છે. પરીક્ષા આપનાર દરેક આશા બહેનો પાસ થયા છે જેમાંથી નીલમબેન જીતેન્દ્રભાઈ નાગર ૯૯ ટકા સાથે પ્રથમ ક્રમે આવ્યાં છે જ્યારે દ્વિતિય ક્રમે ૯૮ ટકા સાથે સોનલબેન અશોકભાઈ પરમાર અને તૃતિય ક્રમે ૯૭ ટકા સાથે દક્ષાબેન સંજયભાઈ મકવાણા , જયાબેન શૈલેશભાઈ કણજરીયા ૯૭ ટકા, અવનીકા મહેશભાઈ કેવડીયા ૯૭…
Read More