હિન્દ ન્યુઝ, ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવના નેતૃત્વમાં ગુજરાતની મુલાકાતે આવેલ મધ્યપ્રદેશ સરકારના વરિષ્ઠ સચિવોના પ્રતિનિધિ મંડળે નાણાં-ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને ગુજરાતની સર્વગ્રાહી અને સર્વસમાવેશી વિકાસ મોડલની વિસ્તૃત જાણકારી મેળવી હતી. મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ ગુજરાતના સર્વસમાવેશી વિકાસના મોડલની પ્રશંસા કરતા જણાવ્યું કે, માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રાજ્યના સર્વગ્રાહી વિકાસનો જે મજબુત પાયો નાખ્યો છે તેને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દ્રષ્ટીવંત નેતૃત્વમાં ટીમ ગુજરાત મક્કમતાપુર્વક નવી ઊંચાઈએ પહોંચાડવા જે પ્રતિબદ્ધતાથી કાર્યરત છે તે…
Read MoreMonth: November 2024
લાગતું હતું કે કાચા મકાનમાં જિંદગી પૂરી થશે…
હિન્દ ન્યુઝ, તાપી કાચા મકાનમાં એમનો જન્મ થયો અને જિંદગીના પાંચ દાયકા, ઉનાળામાં છાપરાના છીદ્રોમાંથી ચામડી બાળે તેવો તડકો અને ચોમાસે ગંગ-ધારા ઘરમાં આવે એટલા કાચા મકાનમાં વિતાવ્યા. બંગલાની વાત છોડો, સાત જન્મારે પાકી ઓરડીના સપના ય ભૂલેચૂકે આવતા ન હતા. ત્યારે આ સરકાર આવા ગરીબોની વહારે આવી. એય ને પાકું મકાન બાંધી આપ્યું! પાકું મકાન સપનામાં જોવાની હિંમત ન કરે એવા અદના માણસોને સરકાર પાકા મકાન બાંધી આપે છે. એનો પુરાવો તાપી જિલ્લાના કલમકુઈ ગામના મુકેશભાઈ ચૌધરી આપે છે. ચાલો માનવ કલ્યાણ લક્ષી સરકારની આત્મીયતાની વાત હવે…
Read Moreદીવ જિલ્લાના વિદ્યાર્થીઓ UT લેવલે કલા ઉત્સવ 2024-25 માં ભાગ લેવા સિલ્વાસ જવા રવાના
હિન્દ ન્યુઝ, દીવ સમગ્ર શિક્ષા અને શિક્ષણ વિભાગ દીવ દ્વારા જિલ્લા કક્ષાએ કલા ઉત્સવ 2024-25 નો કાર્યક્રમ યોજાયો. જેમાં વિવિધ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ યુ.ટી. કક્ષાએ તારીખ 22 અને 23 નવેમ્બર ના રોજ દાદરા નગર અને દમણ & દીવ ત્રણેય જિલ્લાઓના વિદ્યાર્થીઓ સાથે સ્પર્ધામાં ભાગ લેશે. જેમાં નાટક, વોકલ ફોક. કલાસિકલ ઈન્સ્ટુમેન્ટલ, કલાસિકલ ડાન્સ તેમજ 3D વિઝુઅલ આર્ટ જેવી સ્પર્ધાઓ શામેલ છે. જેમાં આજરોજ દીવ જિલ્લા ના કુલ 10 વિદ્યાર્થીઓ અને 3 શિક્ષકો પૈકી જીજ્ઞેશ તિલાવત, શ્રીમતી તસ્લીમા શેખ, શ્રીમતી મિત્રા સોલંકી અને સર્વશિક્ષા વિભાગના ટુર…
Read Moreજિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાના અધ્યક્ષ સ્થાને જિલ્લા જળ સ્વચ્છતા અભિયાનની બેઠક યોજાઇ
હિન્દ ન્યુઝ, વલસાડ વડોદરા જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા જળ સ્વચ્છતા અભિયાનની બેઠક યોજવામા આવી હતી. સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ યોજના અંતર્ગત વિશ્વ શૌચાલય દિવસ – ૨૦૨૪ની ઉજવણી અને हमारा शौचालय : हमारा सम्मान તા.૧૯ નવેમ્બરથી તા.૧૦ ડિસેમ્બર સુધીના અભિયાનનો શુભારંભ જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાએ કરાવ્યો હતો. વિશ્વ શૌચાલય દિવસને ધ્યાને રાખીને વ્યક્તિગત શૌચાલયના લાભાર્થીઓને પ્રશસ્તિપત્રો જિલ્લા વિકાસ અધિકારીના વરદ હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં શ્રીમતિ મમતા હિરપરાએ ઉપસ્થિત અધિકારીઓને આ અભિયાનમાં વ્યક્તિગત, સામુહિક, આંગણવાડી, શાળાઓ અને અન્ય જાહેર શૌચાલયોની…
Read Moreવડોદરાના ડ્રોન ઉધોગિકા ખુશી પંચાલની સિદ્ધિ અંગે મુખ્યમંત્રી એ વ્યક્ત કરી પ્રસન્નતા…પાઠવ્યા અભિનંદન…
હિન્દ ન્યુઝ, વલસાડ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે, વડોદરાના ‘ડ્રોન પેન્યોર’ ખુશી પંચાલની સિદ્ધિઓ અંગે પ્રસન્નતાની લાગણી વ્યક્ત કરી છે. તેમણે માત્ર ૨૩ વર્ષની ઉંમરે ડ્રોન ઉધોગીકા તરીકે કાઠુ કાઢનાર ખુશીની સિદ્ધિઓને બિરદાવતો પત્ર પાઠવ્યો છે.પત્રમાં જણાવ્યું છે કે એકવીસમી સદી એ જ્ઞાનની સદી છે ત્યારે ટેકનોલોજીના વિનીયોગથી કામને સરળ બનાવવા અને અવરોધક સમસ્યાઓ ના ઉકેલની દિશામાં આપ સારું કામ કરી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાનમાં જય અનુસંધાનનું સૂત્ર ઉમેર્યું એની તેમણે પત્રમાં યાદ અપાવી છે. મુખ્યપ્રધાનએ સમસ્યાના સ્થાનિક અનુકૂલન પ્રમાણેના ઉકેલની હિમાયત કરી…
Read Moreजिला में चल रही विभिन्न योजनाओं की वीडिकंफ्रेंसिंग के माध्यम से समीक्षात्मक जानकारी ली – मुख्य सचिव
हिन्द न्यूज़, बिहार मुख्य सचिव द्वारा वीडियो कॉन्फ्रेंसिंग के माध्यम से ग्रामीण कार्य विभाग, पथ निर्माण विभाग, योजना एवं विकास विभाग, लोक स्वास्थ्य अभियंत्रण विभाग, पर्यावरण, वन एवं जलवायु परिवर्तन विभाग, उद्योग विभाग, ऊर्जा विभाग, पशुपालन विभाग, पर्यटन विभाग तथा नगर विकास विभाग के जिला में चल रही योजनाओं एवं कार्यक्रमों की समीक्षा की गई। मुख्य सचिव की समीक्षा बैठक के तुरंत बाद जिला पदाधिकारी यशपाल सिंह मीणा द्वारा संबंधित विभागों के जिला स्तरीय पदाधिकारी के साथ बैठक कर आवश्यक निर्देश दिए गए। ग्रामीण कार्य विभाग को निर्देश दिया गया…
Read Moreઆત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન
હિન્દ ન્યુઝ, વલસાડ પ્રાકૃતિક કૃષિ થકી દેશના ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ ઉન્નત બને તથા દેશનો પ્રત્યેક નાગરિક સ્વસ્થ અને તંદુરસ્ત બને અને પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે અર્થે ગામ દીઠ ૭૫ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવતા થાય તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આહવાન કરવા આવ્યું છે. રાજ્યના ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તે દિશામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના સીધા માર્ગદર્શન હેઠળ ઝુંબેશના સ્વરૂપમાં કામગીરી કરવામાં આવી રહી છે. વલસાડ જિલ્લાના ખેડૂતોમાં પણ પ્રાકૃતિક કૃષિ અંગે વ્યાપક જાગરૂકતા લાવી પ્રાકૃતિક ખેતીનું આ અભિયાન જન આંદોલન બને તે…
Read Moreસાબરકાંઠા જિલ્લા કલેક્ટર ડૉ. રતનકંવર ગઢવી ચારણની અધ્યક્ષતામાં જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લામાં જિલ્લા સમાહર્તા ડૉ. રતનકંવર ગઢવી ચારણની અધ્યક્ષતામાં જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી. ગ્રામીણ પેયજળ કાર્યક્ર્મ અંતર્ગત અત્યાર સુધીમાં સમગ્ર જિલ્લામાં કુલ ૧૧૮૭ યોજનાઓને ૩૦૦૭૧. ૪૮ લાખના કામોને મંજૂરી આપવામાં આવી છે. તેમાંથી ૮૦૫ યોજનાઓની કામગીરી ૮૯૮૮. ૦૦ લાખના ખર્ચે પૂર્ણ કરવામાં આવેલ છે. અને ૦૮ યોજનાનું અમલીકરણ પાણી સમિતિ દ્વારા પ્રગતિમાં છે. આ બેઠકમાં રીજુવીનેશન કાર્યક્રમ હેઠળ ઇડરના નવા ચામુ ખાતે હયાત કુવા ઉંડો તથા પાઇપલાઈન, પમ્પીંગ મશીનરી અને વીજળીકરણની કામગીરી માટે અંદાજિત ૩૪.૪૭ લાખના ખર્ચની…
Read Moreરાઈના પાકમાં સંકલિત રોગ-જીવાત વ્યવસ્થાપન માટે ખેડુતોએ વાવણી પહેલા અને વાવણી સમયે પગલા લેવા અનુરોધ
હિન્દ ન્યુઝ, સુરત રાઈના પાકમાં રોગ-જીવાત નિયંત્રણ માટે સરદાર કૃષિનગર દાંતીવાડા અને આણંદ કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા ખેડુતોને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. જેમાં રાઈના પાકમાં તળછારો રોગને અટકાવવા માટે બે થી ત્રણ વર્ષ માટે પાકની ફેરબદલી કરવી જોઈએ. સાથે જ રોગિષ્ટ અવશેષોનો નાશ કરવો, રોગમુક્ત પ્રમાણિત બિયારણની પસંદગી કરવી જોઈએ. જીએમ ૭(બનાસ અનમોલ), ગુજરાત આણંદ રાઇ -૮ (આણંદ હેમા) જેવી ભૂકી છારો રોગપ્રતિકારક નવીન જાતો વાવેતર કરવાની ભલામણ કરી છે. બિયારણને વાવતા પહેલાં ફૂગનાશક દવા થાયરમ અથવા કેપ્ટાન (૩ ગ્રામ પ્રતિ ૧ કિ.ગ્રા.…
Read Moreબાગાયત ખાતાની યોજનાઓના લાભો લેવા માટે આઈ-ખેડુત પોર્ટલ ખુલ્લુ મુકાયું છે
હિન્દ ન્યુઝ, સુરત સુરત જિલ્લાના ખેડૂતો માટે બાગાયત ખાતાની ચાલુ તથા નવી બાબતની યોજનાઓ માટે આઇ-ખેડૂત પોર્ટલ તા.૨૧/૧૧/૨૦૨૪ થી તા.૨૦/૧૨/૨૦૨૪ સુધી ખુલ્લુ મુકવામાં આવ્યું છે. જેમાં ખેડૂત મિત્રોએ લાભ લેવા પોતાના નજીકના ગામના ઇ-ગ્રામ સેન્ટર, ખાનગી ઇન્ટરનેટ અથવા અત્રેની કચેરીમાં સવારના ૧૧.૦૦ કલાક થી સાંજના ૫.૦૦ કલાક દરમ્યાન ૭/૧૨,૮-અ ની નકલ, આધાર કાર્ડની નકલ, રેશન કાર્ડની નકલ અને બેંક ખાતાની વિગત સાથે લઇ જઇને ikhedut.gujarat.gov.in સાઇટ પર સમયસર અરજી કરવી. અરજી કર્યા બાદ અરજીની કોપી સાથેના સાધનિક કાગળો દિન- ૭ માં નાયબ બાગાયત નિયામકની કચેરી, લાલ બંગલા સામે, ઓલપાડી મહોલ્લો,…
Read More