હિન્દ ન્યુઝ,આણંદ પેટલાદ તાલુકાના સિલવઈ ગામ ખાતે કોલેરાનો ૧ પોઝિટિવ કેસ માલુમ પડતા, જેને ધ્યાને લઈને કોલેરાનો ઉપદ્રવ ન વધે તે હેતુથી અને જાહેર આરોગ્યની દ્રષ્ટિએ સાવચેતીના પગલા રૂપે આણંદ જિલ્લા કલેકટરશ્રી દ્વારા સને ૧૮૯૭ ના વાવડ રોગ અધિનિયમની કલમ – ૨ – બ વંચાણે લઈ કલમ-૨ થી તેમને મળેલ સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા પેટલાદ તાલુકાના સિલવઈ ગામ અને તેની આજુબાજુના બે કિલોમીટર વિસ્તારના ગામોને કોલેરા ભયગ્રસ્ત જાહેર કરવામાં આવેલ છે. આ જાહેરનામામાં વધુમાં જણાવ્યા પ્રમાણે પેટલાદ તાલુકાના સિલવઇ ગામ અને તેની આજુબાજુના બે કિલોમીટર વિસ્તારના ગામોમાં…
Read MoreMonth: June 2024
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વૈંકૈયા નાયડુના અધ્યક્ષસ્થાને ‘ઈરમા’ નો ૪૩મો પદવિદાન સમારોહ યોજાયો
હિન્દ ન્યુઝ, આણંદ ઈન્સ્ટીટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ (ઈરમા) નો ૪૩મો પદવિદાન સમારોહ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વૈંકૈયા નાયડુના અધ્યક્ષસ્થાને એનડીડીબી,આણંદના ટી.કે.પટેલ ઓડિટોરીયમ ખાતે યોજાયો હતો. આ પદવીદાન સમારોહમાં ઈરમાના વિવિધ વિદ્યાશાખાના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના ૩૦૩ વિદ્યાર્થીઓને પદવી તથા ૦૨ તેજસ્વી વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રકો એનાયત કરવામાં આવ્યા હતા. ઈરમાના પદવીદાન સમારોહમાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ શ્રી વૈંકૈયા નાયડુએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, અથાગ પરિશ્રમ અને આપના માતાપિતાના આશિષથી પ્રાપ્ત થયેલ આ ડિગ્રી દ્વારા આપના ક્ષેત્રમાં ઉત્તમ કાર્યો કરી રાષ્ટ્રની સેવા અને રાષ્ટ્રનિર્માણના કાર્ય કરવા હવે આપ…
Read Moreગુજરાતમાં ગૌવંશ તેમજ અબોલ પશુઓને કતલખાને ધકેલવાના ષડયંત્ર ને અટકાવવા ‘હિન્દુ સેના’ ની પહેલ
હિન્દ ન્યુઝ, જામનગર ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી શાંતિનો માહોલ જળવાયેલો છે, ત્યારે જે જેહાદી માનસિકતા ધરાવતા લોકો દ્વારા ગુજરાતના ગામડાઓમાંથી ગૌવંશ તેમજ અબોલ પશુઓને કતલખાને પહોંચવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. રાજ્યના લગભગ જિલ્લાઓ માંથી અમુક કોમના લોકો સાથે મળી મોટા પાયે ગૌવંશ તેમજ અબોલ પશુઓને એકત્રિત કરી ગૌશાળા અથવાતો અબોલ પશુઓને તબેલામાં પહોંચાડવાના બહાના હેઠળ ડમી દસ્તાવેજો ઊભા કરી પોલીસ તંત્રને ગેરમાર્ગે દોરી મોટા પાયે કતલખાને પહોંચાડવાનું કામ વેગવંતુ ચાલી રહ્યું છે. ગૌરક્ષકો રાત દિવસ એક કરી આવા ષડયંત્રને પહોંચી વળવા મહેનત કરે છે, પરંતુ તંત્ર દ્વારા…
Read Moreઆણંદ ખાતે સવારે ૯-૦૦ થી સાંજના ૫-૦૦ કલાક દરમિયાન રક્તદાન કેમ્પ યોજાશે
તા. ૧૪ મી જૂન વિશ્વ રક્તદાતા દિવસ હિન્દ ન્યુઝ, આણંદ તા.૧૪ મી જૂન એટલે વિશ્વ રક્તદાતા દિવસ. સ્વૈચ્છિક અને નિયમિત રક્તદાન કરવું એ એક માનવ કલ્યાણનું કામ છે. સમગ્ર વિશ્વમાં દર વર્ષે તા. ૧૪ જૂનના દિવસે ઉજવાતા “વિશ્વ રક્તદાતા દિવસ”ની આણંદ જિલ્લામાં ઉજવણી સંદર્ભે જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આણંદ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કલેકટર કચેરી,આણંદ દ્વારા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, આણંદના સહયોગથી મહારક્તદાન દિવસની ઉજવણી નિમિત્તે તા.૧૪ મી જૂનના રોજ સવારે ૯-૦૦ કલાકથી સાંજના ૫-૦૦ કલાક સુધી સરદાર પટેલ બેંકવેટ હોલ,ડી.ઝેડ. હાઇસ્કુલ ની સામે, પ્રાપ્તિ…
Read Moreઆણંદ જિલ્લામાં તા. ૨૬ મી જુનના રોજ તાલુકા/ગ્રામ સ્વાગત કાર્યક્રમ યોજાશે
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ જિલ્લામાં તાલુકા કક્ષાનો તાલુકા/ગ્રામ સ્વાગત કાર્યક્રમ આગામી તા.૨૬/૦૬/૨૦૨૪ ને બુધવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે સંબંધિત તાલુકાની મામલતદાર કચેરીઓ ખાતે તેમજ આણંદ તાલુકા શહેર/ગ્રામ્ય કક્ષાનો કાર્યક્રમ તાલુકા પંચાયત કચેરી, આણંદ ખાતે યોજાશે. આણંદ જિલ્લાના નાગરિકો/અરજદારો/પ્રજાજનોએ ફરિયાદ નિવારણ કાર્યક્રમ (સ્વાગત) માટે આગામી તા.૧૦/૦૬/૨૦૨૪ સુધીમાં સબંધિત કચેરીમાં અરજીઓ રજૂ કરવાની રહેશે. આ ઉપરાંત અરજદારો સ્વાગત કાર્યક્રમની વેબસાઈટ http://swagat.gujarat.gov.in પર પણ ઓનલાઈન અરજી કરી શકશે. અરજદારોએ પ્રશ્નના કવર તેમજ અરજી ઉપર તાલુકા સ્વાગત કાર્યક્રમ તા.૨૬/૦૬/૨૦૨૪ એમ લખવાનું રહેશે. અરજદારે અરજીની અંદર પોતાનો ટેલીફોન કે મોબાઇલ નંબર અવશ્ય લખવાનો રહેશે.…
Read Moreઆણંદ ખાતે તા. ૨૭મી જુનના રોજ જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ જિલ્લાનો જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ આગામી તા.૨૭/૦૬/૨૦૨૪ ને ગુરૂવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે કલેકટર કચેરી કોન્ફરન્સ હોલ, આણંદ ખાતે યોજાશે. આણંદ જિલ્લાના નાગરિકો/અરજદારો/પ્રજાજનોએ જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમ માટે આગામી તા.૧૦/૦૬/૨૦૨૪ સુધીમાં સબંધિત કચેરીમાં અરજીઓ મોકલી આપવાની રહેશે. આ ઉપરાંત અરજદારો સ્વાગત કાર્યક્રમની વેબસાઈટ http://swagat.gujarat.gov.in પર પણ ઓનલાઈન અરજી કરી શકશે. અરજદારોએ એક અરજીમાં ફક્ત એક જ ફરિયાદ/પ્રશ્ન રજૂ કરવાનો રહેશે. અરજી બે નકલમાં ટૂંકમાં, સ્પષ્ટ અને સુવાચ્ય અક્ષરમાં કરવાની રહેશે. અરજદારોએ પ્રશ્નના કવર તેમજ અરજી ઉપર જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૭/૦૬/૨૦૨૪ એમ લખવાનું રહેશે. અરજદારે…
Read Moreઆણંદ જિલ્લામાં ધો. ૯ થી ધો.૧૨ માં અભ્યાસ કરતી દિકરીઓને દર મહિને મળશે શિષ્યવૃત્તિ
હિન્દ ન્યુઝ, આણંદ દિકરીઓ અધવચ્ચે થી શિક્ષણ છોડી ના જાય ડ્રોપઆઉટ રેશિયો ઘટે અને દીકરીઓનાં માતા-પિતા દીકરીઓને અભ્યાસ કરાવવા પ્રેરાય તે માટે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા નમો લક્ષ્મી યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ દિકરીઓ ધોરણ ૯ માં એડમિશન લે ત્યારથી વર્ષ દરમિયાન ૧૦ મહિના શિષ્યવૃત્તિ આપવામાં આવશે. જેમાં દર મહિને રૂપિયા ૫૦૦/- દિકરીના માતાના ખાતામાં જમા કરાવવામાં આવશે, ધોરણ ૧૦ માં પણ વર્ષ દરમિયાન ૧૦ મહિના રૂપિયા ૫૦૦/- લેખે શિષ્યવૃત્તિ આપવામાં આવશે. જ્યારે ધોરણ ૧૧ અને ધોરણ ૧૨ માં રૂપિયા ૭૫૦/- લેખે ૧૦ મહિના…
Read Moreવિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સંતરામપુર તાલુકાના ધામોદ ના મોહિલા ગામમાં ફળાઉ તેમજ જીવન જરૂરિયાત ઉપયોગી રોપાનો વિતરણ
હિન્દ ન્યુઝ, મહીસાગર વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સંતરામપુર તાલુકાના ધામોદ ના મોહિલા ગામમાં ફળાઉ તેમજ જીવન જરૂરિયાત ઉપયોગી રોપાનો વિતરણ કરાવવામાં આવ્યું આજે વિશ્વ પર્યાવરણ દિવસે પાંચ જૂને જે ફાર્મ સર્વિસ અને આત્મા પ્રોજેક્ટ મહીસાગરના સહયોગથી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં સંતરામપુર તાલુકાના ધામોદ ના મોહિલા ગામમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો આ પ્રસંગે કંપનીના ફિલ્ડ ઓફિસર દ્વારા ફળાઉ તેમજ જીવન જરૂરિયાત ઉપયોગી રોપાનો હાજર રહેલા ખેડૂતોને વિતરણ કરાવવામાં આવ્યું. આત્મા પ્રોજેક્ટના સ્ટાફ દિનેશભાઈ દ્વારા જીવનમાં અને પર્યાવરણમાં વૃક્ષોનું મહત્વ સમજાવી અને ગ્લોબલ વોર્મિંગ જેવી અસરોને દૂર કરવા મિશ્ર…
Read Moreજિલ્લામાં દ્વિચક્રીય-ફોર વ્હીલ અને ટ્રાન્સપોર્ટ વાહનોની ચાલુ સિરીઝના બાકી રહેલા ગોલ્ડન-સિલ્વર નંબરોની હરાજી થશે
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ દ્વિચક્રીય વાહનોની ચાલુ સીરીઝ GJ32M,N,P,R,Q,AB,AC,AD,AE તેમજ ફોર વ્હીલ વાહનોની ચાલુ સિરીઝ GJ32K, AA તથા ટ્રાન્સપોર્ટ વાહનોની ચાલુ સીરિઝ GJ32V માટેના બાકી રહેલા ગોલ્ડન-સિલ્વર નંબરો માટેની ફરી હરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તા.11 જૂન થી તા.13 જૂન ૨૦૨૪ના નિયત કરેલા સમય સુધી અરજદારો અરજી કરી શકશે તેમજ ઈ-હરાજીનો ઓનલાઈન બિડિંગ કરવાનો સમયગાળો તા.13/06/2024 (4:00:00 PM) થી તા.15/06/2024 (03:59:00) એમ નિયત કરેલા સમય સુધીનો રહેશે. ઓનલાઈન ઓક્શનમાં ભાગ લેનારા અરજદારે નોંધણી, યુઝર આઈ.ડી. પાસવર્ડ તૈયાર કરવા, હરાજીની પ્રક્રિયામાં ભાગ લેવો, ચૂકવણું કરવું અને વાહન નંબર મેળવવા વગેરેની…
Read Moreવેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગ્લોબલ વોર્મીંગના કારણે પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે. ત્યારે વધતા આ તાપમાનને લીલાછમ વૃક્ષોની હરિયાળી જ ઘટાડી શકે છે. અત્યારે આપણે જે ગરમીનો અનુભવ કરી રહ્યાં છે. તેની પાછળ ક્યાંક ને ક્યાંક પર્યાવરણનું નિકંદન સંકળાયેલું છે. આગામી પેઢીને સારૂ અને તંદુરસ્ત વાતાવરણ આપવા માટે વધુ વૃક્ષો વાવવા એ આજના સમયની નિતાંત જરૂરિયાત છે. જેને ધ્યાનમાં રાખીને વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા, N.S.S ના વિદ્યાર્થીઓ તેમજ સામાજીક વનીકરણ વિભાગ દ્વારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી હતી અને નિર્મળ ગુજરાત સ્વચ્છતા અભિયાન અંતર્ગત શહેરમાં વિવિધ સ્થળો પર…
Read More