હિન્દ ન્યુઝ, રાધનપુર પાટણ જિલ્લા ના સાંતલપુર તાલુકાના ચારણકા નજીક કચ્છ નાં મોટા રણમાં પ્રાઇવેટ કામ કંપની દ્વારા હેવી મશીનરી ગોઠવી સ્થાનિક તંત્રની જાણ બહાર કામગિરી કરવામાં આવતી હોવાનો અખબારી અહેવાલ પ્રસિદ્ધ થતાં તંત્રનું રેવન્યુ ડિપાર્ટમેન્ટ અને વન વિભાગના અધિકારી રણમાં તપાસ માં પહોચ્યા હતા. અને જીપીએસ લૉકેસન સાથેની કામગિરી આરંભી હતી. મામલતદાર એમ. જી.પરમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રણમાં ચાલતી કામગિરી મોટા રણમાં છે. પ્રાઇવેટ કંપની દ્વારા થઈ રહેલ કામગિરી રણમાં અંદરના ભાગે થઇ રહેલ છે. તે સાંતલપુર નજીક પરંતુ કંપની દ્વારા કચ્છ કલેકટર ની મંજુરી લેવામાં આવી…
Read MoreDay: November 20, 2022
રાધનપુર નગર પાલિકા ની ઘોર બેદરકારી
હિન્દ ન્યુઝ, રાધનપુર પાટણ જિલ્લા ના રાધનપુર નગર પાલિકા ની બેદરકારી રાધનપુર જેઠાસર પાછળ લજપતનગર માં ભરાઈ રહેતા ગંદા પાણીને કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા છે. સતત ભરાઇ રહેલા ગંદા પાણીથી માખી અને મચ્છરો નાં ઉપદ્રવ ને કારણે રોગચાળો ફેલાઈ તેવા ભય સાથે લોકોમાં આક્રોશ. રોગચાળો ફેલાવવાનો ભય ઊભો થવા પામ્યો છે. રાધનપુર નગર પાલિકા નાં વોર્ડ નં 6 માં આવેલ લજપત નગર વિસ્તાર માં રહેતા રહીશો નાં જણાવ્યા અનુસાર કેટલાય સમયથી સતત પાણી ભરાઈ રહેવાને કારણે માખી મચ્છરો નો ઉપદ્રવ વધ્યો છે. પાણીનો યોગ્ય નિકાલ નાં…
Read Moreહત્યા નો આરોપી ઝબ્બે, હજુ ચાર ફરાર,ઉનરોટ હત્યાકાંડ ની તપાસ ડીવાયએસપી ને સોંપવામાં આવી
હિન્દ ન્યુઝ, રાધનપુર પાટણ જિલ્લા ના સાંતલપુર તાલુકાના ઉનરોટ માં શુક્રવારે અગાઉ ના ઝગડા નું સમાધાન નહી થતાં પાંચ શખ્સો દ્વારા ટ્રેકટર માં જઈ રહેલ 22 વર્ષીય કિશન પર છરીના ઘા મારી હત્યા કરાઈ હતી. આ મામલે પોલીસ એ ટીમો બનાવી તપાસ હાથ ધરતા રાત્રે એક આરોપી શમશેરખાન અલુભા મલેક ઝડપાઇ ગયો હતો. જોકે હજુ 4 આરોપી ફરાર હોઈ એસઓજી, એલસીબી, વારાહી પોલીસ ની બે ટીમો સહિત જિલ્લા પોલીસ વિભાગ કામે લાગ્યું હતું. ઉનરોટ હત્યાકાંડ ની તપાસ ડીવાયએસપી ને સોંપવામાં આવી આવી હતી. ગામ માં કોઈ અનિચ્છનિય બનાવ ના બને…
Read More