બોટાદ જિલ્લામાં ઉત્સાહપૂર્વક પી.એમ.પોષણ (મધ્યાહન ભોજન યોજના) નો પુન:પ્રારંભ કરાયો

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લામાં ઉત્સાહપૂર્વક પી..એમ.પોષણ (મધ્યાહન ભોજન યોજના) નો પુન: પ્રારંભ કરવામાં આવ્યો. કોવિડ મહામારીને લીધે છેલ્લા ૨ વર્ષ જેટલા લાંબા સમયથી સરકારી શાળા બંધ હોવાના કારણે મધ્યાહન ભોજન યોજના અંતર્ગત ભોજનના સ્થાને ફૂડ સીકયુરીટી અલાઉન્સ આપવામાં આવ્યું હતું. જે તા.૩૧/૦૩/૨૦૨૨ થી જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ બોટાદ જિલ્લા ખાતે તમામ સરકારી શાળાના કુલ – ૨૪૫ મધ્યાહન ભોજન કેન્દ્રો ખાતેથી ૨ વર્ષ બાદ ગરમા – ગરમ ભોજન આપવાની પુન: શરૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લાના વિકાસશીલ તાલુકા બરવાળા ખાતે ગરમા – ગરમ ભોજન ઉપરાંત કાર્યરત દૂધ સંજીવની યોજના…

Read More

બોટાદ જિલ્લામાં તા. ૨૮ એપ્રિલના રોજ જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યૂઝ, બોટાદ બોટાદના નિવાસી અધિક કલેકટરની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે બોટાદ જિલ્લાનો એપ્રિલ –૨૦૨૨ ના માસનો જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તારીખ ૨૮-૦૪-૨૦૨૨ ના રોજ ૧૧-૦૦ કલાકે મીટીંગ હોલ, કલેકટર કચેરી, જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદ ખાતે યાજાશે. આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર તથા કોર્ટ મેટરની બાબતો સિવાયની અરજી તથા ગ્રામ સ્વાગત અને તાલુકા સ્વાગતમાં અનિર્ણય રહેલ હોય કે જે જિલ્લા કક્ષાએ નિર્ણય લઈ શકાય તેવા પ્રશ્રો અરજદાર જાતે પોતે રૂબરૂ પોતાના પ્રશ્રોની આધાર પુરાવા સાથે રજુઆત કરી શકશે તેમજ અરજદાર એક વિષયને લગતી રજુઆત કરી…

Read More

રાજ્યના શાળાના વિદ્યાર્થીઓ માટે ક્ષુધા સંતોષવા સાથે ચહેરા પર આનંદ અને હોઠ પર હાસ્યનું નિમિત્ત બનેલી મધ્યાહન ભોજન યોજના

હિન્દ ન્યુઝ, ભાવનગર કોરોનાની વૈશ્વિક મહામારીના પગલે છેલ્લાં બે વર્ષથી રાજ્યની શાળાઓ મોટાભાગે બંધ જેવી હાલતમાં હતી.શિક્ષણ ઓનલાઇન ચાલતું હતું, તેથી શાળાના પ્રાંગણ બાળકોની કિલકારીઓથી ગુંજતા બંધ થઈ ગયાં હતાં. પરંતુ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટતાં રાજ્ય સરકારે શાળા ઓફ લાઇન શરૂ કરવાનો કરવાનાં લીધેલા નિર્ણયને પગલે શાળાઓ ફરીથી ધબકતી અને ચેતનવંતી બની છે. ગ્રામ્ય વિસ્તારમાં શાળાએ આવતાં બાળકો માટે રાજ્ય સરકાર દ્વારા મધ્યાહન ભોજન યોજના અંતર્ગત દરરોજ બપોરે પૌષ્ટિક આહાર પૂરો પાડવામાં આવે છે. પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને દરરોજ બપોરે ભોજન પૂરું પાડતી એવી આ યોજના પોષણ…

Read More

મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પુણ્યતિથિ નિમિત્તે યુનિવર્સિટી દ્વારા તેમની પ્રતિમાને શ્રદ્ધાસુમન- પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરના નેક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પુણ્યતિથિ નિમિત્તે તેમની પ્રતિમાને શ્રદ્ધાસુમન- પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યુનિવર્સિટી દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પૂણ્યતિથિ નિમિત્તે ઈતિહાસ અનુસ્નાતક ભવન, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના ઉપક્રમે ડો.લક્ષ્મણ વાઢેર, (અધ્યક્ષ, ઈતિહાસ વિભાગ, શામળદાસ કોલેજ)નું “ઉચ્ચ શિક્ષણ ના વિકાસમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજીનુ પ્રદાન”વિશે વ્યાખ્યાન યોજાયું હતું. તેમણે જણાવ્યું કે, મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું શાસન સૂત્ર હતું કે, ‘શિક્ષિત પ્રજા એ રાજ્યના વિકાસના મુખ્ય આધારસ્તંભ છે.’ ભાવનગરમાં ગોહિલ વંશના રાજાઓને પ્રજાવત્સલ રાજાઓ અને લોક મહારાજાઓનું સન્માન પ્રાપ્ત થયું છે. ૧૭૨૩માં મહારાજાશ્રી ભાવસિંહજી પહેલાએ સિહોર ખાતેથી ભાવનગરમાં રાજધાની…

Read More

જિલ્લા કાનૂની સેવા સા મંડળ, ભાવનગર તથા ભાવનગર વહિવટી ખાતાનાં સહયોગ દ્વારા મોબાઇલ યુનિટ/વાન થકી કાનૂની સહાય અંગે ૪ કાનૂની શિક્ષણ શીબીરનું આયોજન કરેલ

હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદ તરફથી મોબાઈલ લીગલ સર્વિસ યુનીટ/વાન મારફત ભાવનગર જિલ્લાનાં તાલુકા ખાતે તેમજ છેવાડાનાં ગામડાઓમાં લીગલ અવેરનેસ તથા સરકારની વિવિધ યોજનાઓનો બહોળો પ્રચાર પ્રસાર થાય તે માટે તા.૩૦-૦૩-૨૦૨૨ નાં રોજ ભાવનગર ખાતે મોબાઈલ વાન આવેલ. જિલ્લા કાનૂની સેવા સા મંડળ, ભાવનગર તથા ભાવનગર વહિવટી ખાતાનાં સહયોગ દ્વારા આ મોબાઇલ યુનિટ/વાન સાથે રહી ભાવનગર જિલ્લાનાં ઉમરાળા, સિહોર તથા ગારીયાધાર તાલુકા તેમજ આ તાલુકાનાં ગામડામાં મફત કાનૂની સહાય અંગે ૪ કાનૂની શિક્ષણ શીબીરનું આયોજન કરેલ. જેમાં આશરે ૩૦૦ લોકોએ ભાગ લીધો હતો તેમજ સરકારની…

Read More

તા.૨૮ એપ્રિલનાં રોજ જિલ્લા કક્ષાનો સ્વાગત-ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર જિલ્લા કક્ષાનો એપ્રિલ-૨૦૨૨ નો જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૮/૦૪/૨૦૨૨નાં રોજ ૧૧:૦૦ કલાકે કલેકટર કચેરી, ભાવનગર ખાતે યોજાનાર છે. આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર, નીતિ વિષયક, કોર્ટ મેટર તથા સામૂહિક પ્રશ્નો સિવાયની અરજી કે જે જિલ્લા કક્ષાએ નિર્ણય લઇ શકાય તેવી એક વિષયની એક અરજી અરજદાર પોતે રૂબરૂ આધાર પુરાવા સાથે રજૂ કરી શકશે અને આવા પ્રશ્નો માટેની અરજી તા.૧૦/૦૪/૨૦૨૨ સુધીમાં રજાના દિવસો સિવાય રોજ સવારના ૧૧:૦૦ કલાક થી ૬:૧૦ કલાક સુધી કલેકટર કચેરી, રજીસ્ટ્રી શાખા ખાતે સ્વીકારવામાં આવશે. આ ફરીયાદ કાર્યક્રમમાં સર્વિસ મેટર, નીતિવિષયક, કોર્ટ…

Read More

તાલુકા કક્ષાનો સ્વાગત નિવારણ કાર્યક્રમ તા.૨૭ નાં રોજ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર તાલુકા કક્ષાનો એપ્રિલ-૨૦૨૨નો તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૭/૦૪/૨૦૨૨નાં રોજ સંબંધિત મામલતદાર કચેરી ખાતે યોજાનાર છે. જેમા જિલ્લા કલેક્ટરશ્રી મહુવા ખાતે, જિલ્લા વિકાસ અધિકારી પાલીતાણા તાલુકા ખાતે તેમજ પોલીસ અધિક્ષક ઉમરાળા તાલુકાનાં તાલુકા સ્વાગત કાર્યક્રમમા ઉપસ્થિત રહેશે. તેમજ અન્ય તાલુકા સ્વાગત કાર્યક્રમનુ વર્ગ-૧ના અધિકારીઓ સંચાલન કરશે અને લોકોના પ્રશ્નો રૂબરૂ સાંભળી નિરાકરણ લાવશે. આ તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં સર્વિસ મેટર, નીતિવિષયક, કોર્ટ મેટર તથા સામૂહિક પ્રશ્નો સિવાયનાં પડતર પ્રશ્નો/રજુઆત અંગેની અરજીઓ સંબંધિત તાલુકા મામલતદાર કચેરીએ તથા ગ્રામ્ય કક્ષાએ સંબંધિત તલાટી કમ મંત્રીને રજુ કરવા અધિક કલેક્ટર ભાવનગરની…

Read More

ભાવનગર જિલ્લામાં કુલ નોંધાયેલ ૨,૦૬,૪૮૧ બાળકોમાંથી ૧,૬૧,૭૯૧ બાળકો મધ્યાહન ભોજન મેળવી રહ્યાં છે

હિન્દ ન્યુઝ, ભાવનગર ઘોઘા તાલુકાની ૭૨ શાળાઓમાં કુલ ૬,૨૧૨ બાળકોએ ૨૦૦ મીલી ફલેવર્ડ મિલ્કનો લાભ મેળવી રહ્યાં છે તા.૨૧/૦૨/૨૦૨૨ થી સમગ્ર રાજ્યમાં પ્રાથમિક શાળાઓ ૧૦૦% બાળકોની હાજરીથી શરૂ કરવા નિર્ણય થયેલ છે. જે સબંધમાં પ્રાથમિક શાળાઓમાં પણ રાજ્ય સરકાર દ્વારા બપોરનું મધ્યાહન ભોજન તા.૩૧/૦૩/૨૦૨૨ ના રોજ શરૂ કરવાનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્યમાં અંદાજે ૭૦૦ દિવસ બાદ તા.૩૧/૦૩/૨૦૨૨ ના રોજ આ યોજના પુન: ચાલુ થઈ છે. ભાવનગર જિલ્લાની ૯૪૫ શાળાઓ પૈકી ૯૪૧ શાળાઓમાં બાળકોને બપોરનું ભોજન સરકાર દ્વારા નિયત થયેલ મેન્યુ અનુસાર દાળ, ઢોકળી તેમજ અમુક શાળાઓમાં…

Read More

માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી સાથેનો લાઈવ કાર્યક્રમ “પરીક્ષા પે ચર્ચા” શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર થાનગઢ માં યોજવામાં આવ્યો

હિન્દ ન્યુઝ, થાનગઢ આજની પરીક્ષા ના ચિંતાના પ્રશ્ર્નો, ઓનલાઇન પ્રશ્ર્નો, ઓફલાઈન પ્રશ્ર્નો, પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી? તેવા પ્રશ્ર્નો, આવા અનેક વિદ્યાર્થીઓને પરીક્ષામાં પ્રશ્ર્નો મુંજવતા હોય છે જયારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી આપણા ગુરુજી બનીને દરેક વિધાર્થીઓના પરીક્ષાના પ્રશ્નોના જવાબ આપીને ખુબ જ સુંદર માર્ગદર્શન પુરૂ પાડ્યું છે “પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમ ની માહિતી બી.આર. સી.ભવન થાનગઢ દ્વારા પુરી પાડવામાં આવી હતી આ કાર્યક્રમને પ્રધાનાચાર્ય હસમુખગુરુજી તથા સહપ્રધાનાચાર્ય રાજેન્દ્રગુરુજી તથા સરસ્વતી વિદ્યામંદિર પરિવાર થાનગઢ દ્રારા સફળ બનાવ્યો હતો. રિપોર્ટર : જયેશ મોરી, થાનગઢ

Read More

હનીટ્રેપ નો કારશો રચી નિવૃત શિક્ષક (બ્રાહ્મણ ) નું મકાન પચાવી પાડવા અંગે ની ફરિયાદ ૭૩,વિધાનસભા (ગોંડલ) નાં ધારાસભ્યના દ્વારે પહોંચી

હિન્દ ન્યુઝ, ગોંડલ ગોંડલ ભોજરાજપરા વિસ્તારમાં આવેલ અંબિકાનગર માં રહેતા નિવૃત શિક્ષક (જાતે બ્રાહ્મણ ) સ્વ.હરસુખલાલ પંડ્યા ની સાથે હની ટ્રેપ જેવો કારશો(ષડયંત્ર) રચી તેના મકાનનો દસ્તાવેજ કરાવી લઈ મકાનના તાળા તોડી સર-સામાન સાથે મકાનનો કબ્જો કરી લેવા બાબત ની મોટા દડવા ગામનાં નયનપરી પ્રતાપપરી ગૌસ્વામી સાથે ગુન્હામાં સામેલ મહિલા સહિતના (છ) શખ્સો વિરુદ્ધ ની ફરિયાદ માં ગોંડલ સીટી પોલીસે ગુન્હાની ગંભીરતા સમજી ગુન્હો ડિટેકટ કરવાનાં બદલે સમાધાનની ફોર્મ્યુલા અપનાવી સમગ્ર મામલો રફે દફે કરી દઈ પોતાની ઉપરથી ભાર ઉતારી નાખ્યો હોવા બાબત ની ફરિયાદ રાજકોટ ગ્રામ્ય એસ.પી.થી લઈ કલેક્ટર…

Read More