ચિત્રા ખાતે ધર્મસભા, અભિવાદન સમારોહ અને સંતવાણીના ત્રિવિધ કાર્યક્રમનું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરના આંગણે આવતીકાલે રાત્રે-૮૦૦ કલાકે ચિત્રા ખાતે આવેલાં ઓમ પાર્ટી પ્લોટ ખાતે ‘શક્તિઆરાધના ધર્મોત્સવ’ ના નામે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી, સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્ય મંત્રી આર.સી. મકવાણા સહિતના સાધુ સંતો, રાજકીય, સામાજિક અગ્રણીઓ ઉપસ્થિતિ રહેશે. આ ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીબેન શિયાળ, ભાજપ પ્રદેશ ઉપાઘ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા,પૂર્વ મંત્રી અને ધારાસભ્ય વિભાવરીબેન દવે, મેયર કીર્તિબેન દાણીધારીયા સહિતના રાજકીય મહાનુભાવો અને જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે , ભાવનગર એસ.પી. ડો. રવિન્દ્ર પટેલ, રાજકોટ (ગ્રામ્ય) એસ.પી.  જયપાલસિંહ રાઠોડ, ભાવનગર એ.એસ.પી સફીન હસન…

Read More

જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર – ભાવનગર દ્વારા માનવ કલ્યાણ યોજના વર્ષ ૨૦૨૨-૨૩ હેઠળ સ્વરોજગારલક્ષી સાધનો – કીટ્સ મેળવવાની તક

હિન્દ ન્યુઝ, ભાવનગર          ગુજરાત સરકારની માનવ કલ્યાણ યોજના ૨૦૨૨-૨૩ હેઠળ સ્વરોજગારલક્ષી સાધનો – કિટ્સ મેળવવા ઇચ્છતા અને સરકારએ ઠરાવેલ માપદંડો ધરાવતા અરજદારઓએ તા.૧૫-૦૫-૨૦૨૨ સુધીમાં http://e-kutir.gujarat.gov.in પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. અરજી સાથે જરૂરી ડોક્યુમેન્ટસ પણ ઓનલાઇન અપલોડ કરવાના રહેશે. અધુરી મળેલ અરજી દફતરે કરવામાં આવશે. સરકાર દ્વારા નક્કી થયેલ માપદંડ મુજબ અરજદારના કુટુંબની આવક શહેરી વિસ્તારમાં ૧૫૦ લાખ અને ગ્રામ્ય વિસ્તારમાં ૧.૨૦ લાખ કરતા ઓછી હોવી જોઇએ, જાહેરાતની તારીખે ઉંમર ૧૬ વર્ષથી ઓછી નહીં અને ૬૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ. અગાઉના વર્ષોમાં અરજદાર કે કુટુંબના…

Read More

“આઝાદીકા અમૃત મહોત્સવ” ઉજવણી નિમિતે ડો.બાબાસાહેબ આંબેડકરનાં જીવન ઝરમર અંગેનાં ફોટોગ્રાફ્સ આધારીત પ્રદર્શન યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર             નિયામક ગુજરાત રાજ્ય અભિલેખાગાર ખાતુ ગાંધીનગરની સુચના મુજબ “આઝાદીકા અમૃત મહોત્સવ” ઉજવણી નિમિતે જીલ્લા અભિલેખાગાર કચેરી, દરબારી કોઠાર બિલ્ડીંગ, સેલારશા રોડ, ભાવનગર દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકરનાં જીવન ઝરમર અંગેના ફોટોગ્રાફસ આધારીત પ્રદર્શન તા.૧૪/૦૪/૨૦૨૨ને ગુરૂવારનાં રોજ સવારનાં ૧૧-૦૦ થી સાંજનાં ૫-૩૦ કલાક સુધી આ કચેરી ખાતે જાહેર જનતા તથા શાળા કોલેજના વિધાર્થીઓ માટે ખુલ્લુ રહેશે, જેનો લાભ લેવા જાહેર જનતાને ભાવભર્યુ આમંત્રણ જીલ્લા અભિલેખાગાર કચેરી, ભાવનગર દ્વારા અપાયું છે. બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Read More

માઈધાર ગામે પદ અને હોદ્દાનો ભાર હળવો કરીને મહાનુભાવો નાચ્યાં

હિન્દ ન્યુઝ, ભાવનગર        શેત્રુંજીની છાયામાં ‘વસુંધરાની વાણી’ ઉપક્રમમાં માઈધાર ગામે યોજાયેલ કાર્યક્રમમાં શ્રોતા-દર્શક બનેલાં મહાનુભાવો પદ અને હોદ્દાનો ભાર હળવો કરીને નાચ્યાં હતાં. જાણીતા સર્જક ધ્રુવ ભટ્ટના આયોજન અને કાર્યકર્તા ગાયક શબનમ વિરાણીના સંકલન સાથે ત્રિદિવસીય ‘વસુંધરાની વાણી’ કાર્યક્રમોમાં સણોસરા, માંડવડા, બેલા, માંડવાળી, ટીમાણા તથા માઈધાર ખાતે દેશના વિવિધ ભાગના લોક કલાકારોએ વિવિધ સ્થાનિક ભાષાની ભજન અને લોકવાણી પ્રસ્તુત કરી હતી. રવિવારે સાંજે માઈધાર ખાતેના કાર્યક્રમમાં આ કલાકારોએ પોતાની કળાની પરાકાષ્ઠાએ પ્રસ્તુતિ કરી જ્યાં ધ્રુવ ભટ્ટ, અરુણભાઈ દવે, નલિનભાઈ પંડિત, મહેન્દ્રસિંહ પરમાર સહિત સ્થાનિક આગેવાન કાર્યકરો અને…

Read More

આર.ટી.ઓ. કચેરી દ્વારા હળવા મોટર વાહન અને દ્રીચક્રી મોટર વાહન માટે બાકી બચેલ સીરીઝ અંગેની અરજીઓ મંગાવાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર          આર.ટી.ઓ કચેરી ભાવનગર દ્વારા હળવા મોટર વાહન માટેની બાકી બચેલ ગોલ્ડન તથા સિલ્વર સીરીઝ GJ-04-EA 0001 થી 9999 અને દ્રીચક્રી મોટર વાહન માટેની બાકી બચેલ ગોલ્ડન તથા સિલ્વર સીરીઝ GJ- 04-EB 0001 થી 9999 ની ઈ-ઓક્શન પ્રક્રીયા હાથ ધરવામાં આવશે. જેમાં તા.૧૮-૦૪-૨૦૨૨ થી તા.૨૦-૦૪-૨૦૨૨ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. આ પ્રક્રીયામાં તા.૨૧-૦૪-૨૦૨૨ થી તા.૨૨-૦૪-૨૦૨૨ સુધી સવારનાં ૧૦:૦૦ થી સાંજના ૪:૦૦ કલાક સુધી બિડીંગ કરવાનો સમયગાળો રહેશે. આ ઈ-ઓક્શન પ્રક્રીયાનું પરીણામ તા.૨૫-૦૪-૨૦૨૨ નાં રોજ સાંજનાં ૪:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે. વધુ વિગતો તેમજ માહિતી…

Read More

અનુસુચિત જાતિનાં તેજસ્વી વિધાર્થીઓને CBSE માન્ય શાળાઓમાં વિનામૂલ્યે શિક્ષણ અંગે

હિન્દ ન્યુઝ, મહીસાગર કેન્દ્ર સરકારનાં સામાજીક ન્યાય અને અધિકારિતા મંત્રાલય, નવી દિલ્હી દ્વારા અનુસુચિત જાતિનાં વિદ્યાર્થીઓ માટે SCHEME FOR RESIDENTIAL EDUCATION FOR STUDENTS IN HIGH SCHOOLS IN TARGETED AREAS (SHRESHTHA) યોજના અમલમાં છે.ઉક્ત યોજના અંતર્ગત ધો.9 થી 12માં અભ્યાસ કરતાં અનુસુચિત જાતિનાં તેજસ્વી વિધાર્થીઓને CBSE માન્ય શાળાઓમાં વિનામૂલ્યે ઉચ્ચ કક્ષાનું શિક્ષણ આપવામાં આવનાર છે. ઉક્ત યોજનામાં વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે NATIONAL TESTING AGENCY (NTA) દ્વારા NATIONAL ENTRANCE TEST FOR SHRESHTHA (NETS) લેવામાં આવનાર છે વર્ષ 22-23 માટે અનુસુચિત જાતિના વિધાર્થીઓને ધો.9 અને 11માં પ્રવેશ મેળવવા માટે NATIONAL TESTING AGENCY (NTA)…

Read More