રાજકોટ સેન્ટ ગાર્ગી વિદ્યા સંકુલ નાં આચાર્ય શ્રીમતી રમાબેન હેરભા નાં જન્મદિવસ ની ભવ્ય ઉજવણી

હિન્દ ન્યુઝ, રાજકોટ        રાજકોટ સેન્ટ ગાર્ગી વિદ્યા સંકુલ નાં આચાર્ય, પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા નાં મોટા બેન, પ્રદેશ ભાજપ મહિલા મોરચા કારોબારી સભ્ય, સર્જન ફાઉન્ડેશન મહિલા પાંખનાં પ્રમુખ, અનેક નેશનલ ઈન્ટરેશનલ સંસ્થાઓ માં પદ ધરાવનાર શ્રીમતી રમાબેન હેરભા નાં જન્મદિવસ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.       આ પ્રસંગે રમાબેન નાં પરિવાર નાં તમામ સભ્યો, રાજકોટ ભાજપ નાં અગ્રણીઓ એવા નરેન્દ્રસિંહ ઠાકુર (શહેર ભાજપ મહામંત્રી), અતુલભાઇ પંડિત (શિક્ષણ સમિતિના ચેરમેન), મનીષભાઈ રાડીયા (કોર્પોરેટર), મીનાબા જાડેજા (કોર્પોરેટર), રસીલાબેન સાકરીયા (કોર્પોરેટર), કંચનબેન સિધ્ધપુરા (કોર્પોરેટર), દીપાબેન કાચા…

Read More

અમરનાથ યાત્રાએ જનાર શ્રદ્ધાળુઓ માટે તબીબી પ્રમાણપત્ર ઇશ્યુ કરવા અલાયદી વ્યવસ્થા ઉભી કરાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરની જાહેર જનતાને જણાવવાનું કે તા.૨૯/૦૪/૨૦૨૨ થી બપોરે ૩ થી ૫ દરમ્યાન (શનિ- રવિ અને જાહેર રજાના દિવસો સિવાય) રૂમ નં.૬૬ સર્જરી ઓ.પી.ડી વિભાગ, ન્યુ ઓ.પી.ડી. બિલ્ડીંગ ખાતે અમરનાથ યાત્રાએ જતા શ્રદ્ધાળુઓને ફિટનેસ સર્ટીફીકેટ ઇશ્યુ કરવા માટે અલાયદી વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ છે. અમરનાથ યાત્રાએ જતા તમામ યાત્રીઓએ આ માટે તબીબી અધિક્ષકની કચેરી ખાતે નિયત ફોર્મ સાથેની અરજી કચેરીના કામકાજના સમય દરમ્યાન કરવાની રહેશે અને અરજી આપ્યાનાં બે દિવસ બાદ ફિટનેસ સબંધિત કામગીરી માટે આવવાનું રહેશે. જેની નોંધ લેવા તબીબી અધિક્ષક, સર તખ્તસિંહજી હોસ્પિટલ, ભાવનગરની યાદીમાં જણાવાયું…

Read More

આગામી ખરીફ પાકોના વાવેતર સમયે બિયારણની ખરીદી કરતી વખતે ખેડૂતો દ્વારા રાખવાની થતી કાળજી અંગેની માર્ગદર્શિકા બહાર પડાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર         રાજ્યનાં તમામ ખેડૂતોને આગામી ખરીફ ઋતુમાં વાવેતર માટે બિયારણ ખરીદી કરતી વખતે રાખવાની થતી કાળજી અંગે જણાવવાનું કે, બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો. બિયારણની ખરીદી સમયે વેપારી પાસેથી તેનું લાયસન્સ નંબર, પૂરું નામ સરનામું અને જે બિયારણ ખરીદેલ હોય તેનું નામ, લોટ નંબર, ઉત્પાદન અને મુદત પૂરી થવાની વિગત દર્શાવતું બીલ સહી સાથે અવશ્ય લેવું. બિયારણની થેલી સીલ બંધ છે કે કેમ તેમજ તેની મુદત પૂરી થઈ ગયેલ નથી તે…

Read More

ખેડબ્રહ્મા નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 4 માં સિગ્નલ કંપા હયાત રોડથી દાદાના મંદિર સુધી 15 લાખ 25 હજારના ખર્ચે નવીન સીસી રોડનું ખાતમુહૂર્ત કરાયું

હિન્દ ન્યુઝ, ખેડબ્રહ્મા ખેડબ્રહ્મા તા. 29 ના રોજ ખેડબ્રહ્મા નગરપાલિકા દ્વારા 14માં નાણાપંચની ગ્રાન્ટમાંથી સિગ્નલ કંપા રોડ થી દાદાના મંદિર સુધી નવીન.15.25 લાખ ના ખર્ચે બનનારા સીસી રોડના કામનું ખાતમુહૂર્ત કરાયું. આ પ્રસંગે સિગ્નલ કંપા ના આગેવાન પટેલ મણીભાઇ મેઘજીભાઈ ના વરદ હસ્તે શ્રીફળ વધેરી કામનું શુભારંભ કરાયો. આ પ્રસંગે વોર્ડ ના સદસ્યો નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ચેરમેન અરવિંદભાઈ ઠક્કર, લાઈટ સમિતિના ચેરમેન દશરથભાઈ પ્રજાપતિ, કારોબારી ચેરમેન બ્રિજેશ બારોટ તેમજ ગ્રામજનોની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યનો ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ વિસ્તારની જુની માંગણીના સંતોષ હતા બોર્ડના સદસ્યો ની કામગીરી ના ગ્રામજનોએ…

Read More