હિન્દ ન્યુઝ, મહીસાગર મહીસાગર જિલ્લાના દેગમડા ખાતે પેરા મિલિટરી ફોર્સ ના નિવૃત્ત જવાનોનો અને તાજેતર માં નિવૃત્ત થયેલા જવાનો નો સન્માન સમારંભ મહીસાગર તીર્થ ધામ દેગમડા ખાતે મઘ્ય ગુજરાત ધર્માઅઘ્યક્ષ (હિંદૂ યુવા વાહિની) મહંત શ્રી અરવિંદગિરિ મહારાજ ના સાંનિધ્યમાં યોજાયો. જેમાં સમારંભ ના અઘ્યક્ષ દીપેશભાઈ પટેલ (Ex.પેરા મિલેટરી સંગઠન પ્રમુખ), તુલસીભાઈ, શૈલેષભાઈ બારિયા, ભાનુભાઇ વાળંદ, રમણભાઈ ખાંટ, મહીસાગર હિન્દુ યુવા વાહિની ટીમ ના કાર્યકર્તાઓ અને સનાતન ધર્મ પ્રેમી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં અર્ધ લશ્કરીદળોના જવાનો ના મૂળભૂત પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી. હી.યુ.વા પ્રશ્નો ના નિરાકરણ ના પ્રયત્નો માટે જવાનો…
Read MoreDay: April 4, 2022
પરીક્ષા પે ચર્ચાની પાંચમી શ્રેણીમાં પ્રધાનમંત્રીએ પરીક્ષાર્થીઓ સાથે પ્રેરક પ્રોત્સાહક સંવાદ સાધ્યો લુણાવાડાની કિસાન માધ્યમિક વિદ્યાલય ખાતે મહાનુભાવોએ વિદ્યાથીઓ સાથે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ નિહાળ્યો
હિન્દ ન્યુઝ, લુણાવાડા દિલ્હીના તાલકટોરા સ્ટેડીયમ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ અંતર્ગત પાંચમી શ્રેણીમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે સંવાદ સાધી પરીક્ષાના તણાવને દુર કરવા માટે અને પરીક્ષામાં વધુ સારૂ પ્રદર્શન કરવા ઉપયોગી માર્ગદર્શન આપ્યુ હતું. આ કાર્યક્રમ ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા આજે ૧ લી એપ્રિલે “પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમ દુરદર્શનની નેશનલ ચેનલ તથા દુરદર્શનની તમામ પ્રાદેશિક ચેનલો પર જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. જેને સમગ્ર ભારત સહિત મહીસાગર જિલ્લામાં કિસાન માધ્યમિક વિદ્યાલયમાં વિદ્યાર્થીમિત્રો અને શિક્ષકોએ નિહાળ્યું હતું. પ્રધાનમંત્રીએ પ્રેરક સંવાદમાં જણાવ્યું હતું કે, જો…
Read Moreમધ્યાહન ભોજન યોજના હેઠળ ફરજ બજાવતા માનદ વેતનધારકોની “cooking Competition” યોજાઇ
હિન્દ ન્યુઝ, ભાવનગર મધ્યાહન ભોજન યોજના હેઠળ ફરજ બજાવતા માનદ વેતનધારકો જેવા કે સંચાલક/રસોઈયા/મદદનીશની cooking Competition નું આયોજન તાલુકા કક્ષાએ તા.૨૬/૦૩/૨૦૨૨ તથા જિલ્લા કક્ષાએ તા.૨૯/૦૩/૨૦૨૨ ના રોજ આયોજન કરવા કમિશનર, મધ્યાહ્ન ભોજન યોજના, ગાંધીનગર તરફથી સુચના થયેલ. ભાવનગર જિલ્લામાં દરેક તાલુકા મથકે cooking Competition નું આયોજન થયેલ. તાલુકા મથકની આ Competition માં પ્રથમ વિજેતા બનેલ સ્પર્ધકોમાંથી જિલ્લા કક્ષાની સ્પર્ધા તા.૨૯/૦૩/૨૦૨૨ ના રોજ મોડેલ સ્કુલ સિદસરમાં મધ્યાહન ભોજન યોજના અંતર્ગત જિલ્લા કક્ષાની વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. જેમાં ૧૦(દસ) તાલુકા વિજેતાઓમાંથી નવ વિજેતાઓએ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લીધેલ. જે પૈકી સિહોર…
Read Moreઆગામી શૈક્ષણિક સત્ર ૨૦૨૨-૨૩ દરમિયાન જવાહર નવોદય વિદ્યાલય ત્રાપજ બંગલા ખાતે ધોરણ ૯ માં પ્રવેશ પસંદગી પરીક્ષાનાં પ્રવેશ પત્રો વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર આગામી શૈક્ષણિક સત્ર ૨૦૨૨-૨૩ દરમિયાન જવાહર નવોદય વિદ્યાલય ત્રાપજ બંગલા, જી.ભાવનગર ખાતે ધોરણ ૯ માં પ્રવેશ પસંદગી પરીક્ષા આગામી તા.૦૯.૦૪.૨૦૨૨ ના રોજ યોજાનાર છે. રોલ નંબર 131865 થી 132116 સુધીના કુલ ૨૫૨ વિદ્યાર્થીઓ જવાહર નવોદય વિદ્યાલય, ત્રાપજ બંગલા પરીક્ષા કેન્દ્ર પરથી રોલ નંબર 132117 થી 132356 સુધીના કુલ ૨૪૦ વિદ્યાર્થીઓ તળાજા તાલુકાનાં બેલા ગામ ખાતે આવેલ એન. એસ. ડાંખરા ઉત્તર બુનિયાદી વિદ્યાલય, બેલા(બેલા સંસ્થા) પરીક્ષા કેન્દ્ર પરથી તથા રોલ નંબર 132357 થી 132568 સુધીના કુલ ૨૧૨ વિદ્યાર્થીઓ તળાજા તાલુકાનાં બોરડા ગામ ખાતે આવેલ શ્રી કૃષ્ણ ઉત્તર બુનિયાદી…
Read Moreજુનાગઢ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વર્ષ પ્રતિપદા ઉત્સવ નું અયોજન
હિન્દ ન્યુઝ, જુનાગઢ જુનાગઢ નગર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વર્ષ પ્રતિપદા ઉત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું હિન્દુ નવ વર્ષના પ્રથમ દિવસ અને પરમ પૂજ્ય ડોક્ટર સાહેબ ની જન્મ તિથિ ના મંગલ દિને આ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ચૈત્ર સુદ એકમ હિન્દુ નવું વર્ષ ના દિવસે દર વર્ષે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વર્ષ પ્રતિપદા ઉત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે તે મુજબ આ વર્ષનું આયોજન આજરોજ તારીખ ૩ એપ્રિલ 2022 ના દિવસે કરવામાં આવ્યું હતું. પ્રથમ પથ સંચલન ત્યારબાદ જોગાનુજોગ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડોક્ટર કેશવરાવ બલિરામ હેડગેવાર…
Read Moreગોહિલવાડના શેત્રુંજી કાંઠાના પ્રદેશમાં ‘વસુંધરાની વાણી’ સાંભળવાનો લ્હાવો
હિન્દ ન્યુઝ, ભાવનગર ગોહિલવાડના શેત્રુંજી નદીના કાંઠાના પ્રદેશમાં આગામી શુક્રવાર થી રવિવાર દરમિયાન ‘વસુંધરાની વાણી’ સાંભળવાનો લ્હાવો મળનાર છે. શેત્રુંજી નદીની છાયામાં આ આયોજનમાં દેશના વિવિધ ભાગના લોકગાયકો દ્વારા લોકવાણી તથા ગાનની રજૂઆત કરવામાં આવશે. ‘વસુંધરાની વાણી સમિતિ’ દ્વારા થયેલ આયોજન હેતુ જોઈએ તો જે વહેવારની ભાષામાં જ પુરાઈને રહેતાં આપણાં જીવને કૂણો, કુમળો અને પ્રાકૃતિક બનાવવાની નેમ રાખે છે, જે મુજબ ધર્મ, જાતિ, પ્રતિષ્ઠા, સંપત્તિ, ભણતર તેમજ હોદ્દામાં વહેંચાયેલા મનને એકાત્મતા તરફ લઈ જાય તેવી માનવીય ભાવસભર ઉત્તમ કૃતિઓ રજૂ કરવા સન્મુખ રીતે થતાં ગાન અને શ્રવણની પ્રણાલીને ફરી…
Read Moreકતારગામ ખાતે નેશનલ ફેડરેશન ઓફ સુરત શાખા દ્વારા કેન્દ્ર સરકારના સહયોગથી પ્રજ્ઞાચક્ષુઓ ને મોબાઈલ આપવામાં આવ્યા
હિન્દ ન્યુઝ, કતારગામ નેશનલ ફેડરેશન ઓફ સુરત નાં પ્રમુખ સુદીપ ત્રિપાઠી, ઉપપ્રમુખ પરસોત્તમભાઈ લાખાણી, જનરલ સેક્રેટરી દેવયાનીબેન ઠાકોર, યુવા સેક્રેટરી, સંજયભાઈ ચાવડા ના સહયોગ અને આયોજનથી નેશનલ ફેડરેશન ઓફ સુરત શાખા દ્વારા કેન્દ્ર સરકારના સહયોગથી પ્રજ્ઞાચક્ષુઓને તેમની પ્રજ્ઞાલિપિ ભાષાના મોબાઈલ ફોન દરેક પ્રજ્ઞાચક્ષુ ભાઈ બહેનો તથા પ્રજ્ઞાચક્ષુ શૈક્ષણિક અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થીઓ ને મોબાઈલ ફોન વિનામૂલ્યે વિતરણ કરવાનો કાર્યક્રમ આયોજિત કરેલ. આ કાર્યક્રમમાં નામી અનામી સંસ્થાઓ તથા સતાધીશો આમંત્રિતો હતા અને લગભગ ૧૫૦ જેટલી સંખ્યામાં દરેક વ્યક્તિઓને મોબાઇલ ફોન વિતરણ કરવામાં આવેલ. આ આયોજન દરેકના સહકારથી સુપેરે સંપન્ન થયું…
Read Moreજસદણમાં રામનવમીની આસ્થાભેર ઉજવણી કરવામાં આવશે
હિન્દ ન્યુઝ, જસદણ જસદણ આગામી 10 એપ્રિલ ના રોજ ભગવાન શ્રી રામના જન્મોસત્વની ભવ્ય ઉજવણી કરવામાં આવશે સોભાયાત્રાના ને લઈને આજે રામનવમી ઉસ્તવ સમિતિ દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. રામનવમીના આયોજનને લઈને આજે હિન્દૂ સંગઠની એક બેઠક યોજાઇ હતી જેમાં મોટી સંખ્યામાં હિન્દૂ સમાજના અગ્રણીહો હાજર રહ્યા હતા કોરોનાના બે વર્ષ બાદ રામનવમીની શોભાયાત્રા યોજય રહી છે ત્યારે રામનવમી ધામધૂમથી ઉજવાય તે માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે સોભાયાત્રા લઈને જસદણ શહેરમા ધજા પતાકા લગાવીને શહેરની બજારોને શણગારવામાં આવી છે આ બેઠકમાં શોભાયાત્રા ના રૂટ તેમજ આયોજન…
Read Moreસી એસ આર યોજના હેઠળ દિવ્યાંગજન માટે સહાયક ઉપકરણો નુ નિ:શુલ્ક વિતરણ સમારોહ
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ, પશ્ચિમ ક્ષેત્ર પાઇપલાઇન્સ – કંડલા હિન્દ ન્યૂઝ, ભુજ 02 એપ્રિલ 2022 ના રોજ, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ, પશ્ચિમ ક્ષેત્ર પાઇપલાઇન્સ- કંડલા, ના સી એસ આર યોજના હેઠળ, નવજીવન વિકલાંગ સેવાશ્રય, ભચાઉ ખાતે દિવ્યાંગજનો માટે સહાયક ઉપકરણોના નિ:શુલ્ક વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અગાઉ કચ્છ જિલ્લાના 85 દિવ્યાંગજનોની ઓળખ કરવામાં આવી હતી અને આજે 02.04.2022ના રોજ રૂ.25 લાખ ની લાગત કિંમતની 201 સહાયક ઉપકરણો નુ વિતરણ કરવામાં આવ્યું હતું. આજના એસેસરીઝ વિતરણ સમારોહના મુખ્ય મહેમાન તરીકે વિનોદભાઈ ચાવડા, માનનીય સાંસદ-કચ્છ-મોરબી, વિરેન્દ્રસિંહ જાડેજા, માનનીય ધારાસભ્ય- માંડવી-મુન્દ્રા,…
Read More