બરવાળા તાલુકાના ચોકડી ખાતે તા.૦૯ એપ્રિલ ૨૦૨૨ ના રોજ સેવા સેતુ કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, બોટાદ બરવાળા પ્રાંત અધિકારીની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ રાજ્ય સરકારના સેવા સેતુ કાર્યક્રમ મારફત વિવિધ સરકારી સેવાઓ તથા વિવિધ વિભાગની યોજનાને લગતા વ્યકિતગત પ્રશ્નોના નિકાલ માટે બરવાળા તાલુકાના ચોકડી પ્રાથમિક શાળા ખાતે તા.૦૯-૦૪-૨૦૨૨ ના રોજ સેવા સેતુ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં નાગરિકો તરફથી આવક, જાતિ, ક્રીમીલીયર, ડોમીસાઈલ, રેશનકાર્ડને લગતી અરજીઓ, આધાર કાર્ડ, મા અમૃતમ યોજના, વાત્સલ્ય કાર્ડમાં લાભાર્થીઓની નોંધણી અને કાર્ડ ઈશ્યુ કરવા, કૃષિ, પશુપાલન, સહકાર, ગ્રામ વિકાસ, પંચાયત, સમાજ કલ્યાણ, આદિજાતી, વિભાગોની સ્કીમ હેઠળના વ્યકિતગત લાભો માટેની અરજીઓ, વરિષ્ઠ નાગરીકતા પ્રમાણપત્ર, દિવ્યાંગતા પ્રમાણપત્ર, સ્કોલર્શીપ યોજનાના લાભો,…

Read More

બોટાદ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં સભા-સરઘસ-રેલી વગર પરવાનગીએ કોઈ કાઢે નહી તે માટે જાહેરનામુ પ્રસિધ્ધ કરાયું

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લામાં જુદી – જુદી સંસ્થાઓ/રાજકીય પાર્ટીઓ, અરજદારઓ દ્વારા વિવિધ માંગણીઓ તથા રજુઆતો કરવા સભા/સરઘસ/રેલી/ઉપવાસ જેવા કાર્યક્રમ કરતા હોય છે. જેના કારણે તંગદીલી જેવુ વાતાવરણ સર્જાય અને આવા કિસ્સામાં મોટી સંખ્યામાં લોક દ્વારા તેમની રજુઆત કરતા વર્ગવિગ્રહ જેવા બનાવો પણ જિલ્લામાં બનવાની શક્યતા હોય છે. તેમજ ભુતકાળના બનાવો ધ્યાને લેતા કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે અને માલ મિલ્કતને નુકશાન થાય છે. જેથી બોટાદ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા જાહેર સુલેહ શાંતિ જળવાઈ રહે તે હેતુસર સભા સરઘસ રેલી વગર પરવાનગીએ…

Read More

બોટાદ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટએ એક જાહેરનામા દ્વારા બોટાદ જિલ્લામાં ફરમાવી હથિયાર બંધી

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લામાં વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને અગમચેતીના પગલા લેવા અનિવાર્ય જણાતા, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સારી રીતે જળવાઈ રહે તથા સુલેહ શાંતિ જાળવવા આ માસ દરમ્યાન અમુક પ્રતિબંધિત ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. કોઈ વ્યક્તિ કે વ્યક્તિના સમૂહ દ્વારા જાહેરમાં તીક્ષ્ણ હથિયારો જેવા કે છરી, કુહાડી, ધારીયા, તલવાર, ગુપ્તી, લાકડીઓ, લોખંડના પાઈપ, ભાલા તથા દંડા, બંદૂક, લાઠી અથવા શારીરીક હિંસામાં ઉપયોગી થઈ શકે તેવા પ્રાણઘાતક હથિયારો લઈને હરે ફરે નહિ અને બોટાદ જિલ્લામાં જાહેર શાંતિ – સલામતી જાળવવા આગમચેતીના પગલા લેવા અનિવાર્ય જણાતાં બોટાદ જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ…

Read More

બરવાળા ખાતે તા. ૨૭ એપ્રિલ ૨૦૨૨ ના રોજ તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, બોટાદ બરવાળા મામલતદારની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે બરવાળા તાલુકાનો એપ્રિલ –૨૦૨૨ ના માસનો તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તારીખ ૨૭-૦૪-૨૦૨૨ ના રોજ ૧૧-૦૦ કલાકે મીટીંગ હોલ, મામલતદાર કચેરી, બરવાળા ખાતે યાજાશે. આ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર તથા કોર્ટ મેટરની બાબતો સિવાયની અરજી તથા ગ્રામ સ્વાગતમાં અનિર્ણય રહેલ હોય કે જે તાલુકા કક્ષાએ નિર્ણય લઈ શકાય તેવા પ્રશ્રો અરજદાર જાતે રૂબરૂ પોતાના પ્રશ્રોની આધાર પુરાવા સાથે રજુઆત કરી શકશે તેમજ અરજદાર એક વિષયને લગતી રજુઆત કરી શક્શે આવા પ્રશ્રો માટેની અરજી તા.૧૫/૦૪/૨૦૨૨ સુધીમાં રજાના…

Read More

બોટાદ તાલુકાના પાળીયાદ ખાતે તા.૦૯ એપ્રિલ ૨૦૨૨ ના રોજ સેવા સેતુ કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, બોટાદ રાજ્ય સરકારના સેવા સેતુ કાર્યક્રમ મારફત વિવિધ સરકારી સેવાઓ તથા વિવિધ વિભાગની યોજનાને લગતા વ્યકિતગત પ્રશ્નોના નિકાલ માટે બોટાદ તાલુકાના પાળીયાદ કુમારશાળા ખાતે તા.૦૯-૦૪-૨૦૨૨ ના રોજ સેવા સેતુ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં નાગરિકો તરફથી આવક, જાતિ, ક્રીમીલીયર, ડોમીસાઈલ, રેશનકાર્ડને લગતી અરજીઓ, આધાર કાર્ડ, મા અમૃતમ યોજના, વાત્સલ્ય કાર્ડમાં લાભાર્થીઓની નોંધણી અને કાર્ડ ઈશ્યુ કરવા, કૃષિ, પશુપાલન, સહકાર, ગ્રામ વિકાસ, પંચાયત, સમાજ કલ્યાણ, આદિજાતી, વિભાગોની સ્કીમ હેઠળના વ્યકિતગત લાભો માટેની અરજીઓ, વરિષ્ઠ નાગરીકતા પ્રમાણપત્ર, દિવ્યાંગતા પ્રમાણપત્ર, સ્કોલર્શીપ યોજનાના લાભો, વિધવા સહાય, નિરાધાર સહાય યોજના, વારસાઈ નોંધ દાખલ કરવાની…

Read More

ગઢડા તાલુકાના વાવડી ખાતે તા.૦૯ એપ્રિલ ૨૦૨૨ ના રોજ સેવા સેતુ કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યૂઝ, બોટાદ રાજ્ય સરકારના સેવા સેતુ કાર્યક્રમ મારફત વિવિધ સરકારી સેવાઓ તથા વિવિધ વિભાગની યોજનાને લગતા વ્યકિતગત પ્રશ્નોના નિકાલ માટે ગઢડા તાલુકાના વાવડી પ્રાથમિક શાળા ખાતે તા.૦૯-૦૪-૨૦૨૨ ના રોજ સેવા સેતુ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં નાગરિકો તરફથી આવક, જાતિ, ક્રીમીલીયર, ડોમીસાઈલ, રેશનકાર્ડને લગતી અરજીઓ, આધાર કાર્ડ, મા અમૃતમ યોજના, વાત્સલ્ય કાર્ડમાં લાભાર્થીઓની નોંધણી અને કાર્ડ ઈશ્યુ કરવા, કૃષિ, પશુપાલન, સહકાર, ગ્રામ વિકાસ, પંચાયત, સમાજ કલ્યાણ, આદિજાતી, વિભાગોની સ્કીમ હેઠળના વ્યકિતગત લાભો માટેની અરજીઓ, વરિષ્ઠ નાગરીકતા પ્રમાણપત્ર, દિવ્યાંગતા પ્રમાણપત્ર, સ્કોલરશીપ યોજનાના લાભો, વિધવા સહાય, નિરાધાર સહાય યોજના, વારસાઈ નોંધ દાખલ…

Read More

મોવાસા રસીકરણ અભિયાન કાર્યક્રમ

હિન્દ ન્યુઝ, ભાવનગર માન.વડાપ્રધાન દ્વારા તા.૧૧/૦૩/૨૦૨૨નાં રોજ મહાપંચાયત સમેલનમાં આઝાદીનાં અમુત મહોત્સવ કાર્યક્રમ હેઠળ દરેક ગામમાં પશુઓને ખરપગા (ખરવા-મોવાસા) થી બચાવવા પશુઓનુ રસીકરણ કરવાનુ સુચન સુચવવામાં આવેલ. જે અંતર્ગત રાષ્ટ્રીયવ્યાપી નેશનલ એનિમલ ડિસીઝી કંટ્રોલ પ્રોગ્રામ (NADCP) તળે પશુઓમાં ખરવા-મોવાસા રોગ અટકાવ અને નિયંત્રણ માટે રાજ્યમાં ઘનિષ્ટ રસીકરણ કરવાનુ નક્કી થયેલ છે. જે અંતર્ગત તા.૨૬/૦૫/૨૦૨૨ સુધીનાં સમયગાળા દરમ્યાન ભાવનગર જિલ્લાનાં ગાયવર્ગ અને ભેસવર્ગનાં તમામ પશુઓને આવરી લેવાનાં આયોજન તળે તાલુકા વાઈઝ કુલ-૧૦ તાલુકા નોડલ અને તેની નિચે ૨૦૦ જેટલા તાંત્રીક સ્ટાફની નિમણુંક કરેલ છે. જે જિલ્લાનાં તમામ ગામોમાં જઈ પશુઓને વિનામુલ્યે…

Read More

ભાવનગર શહેરના અટલ બિહારી બાજપાઇ પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વહિવટી માળખુ કાર્યક્ષમ, પારદર્શક્તા, સંવેદનશીલતા તેમજ જવાબદારીપણાની ભાવના સાથે પ્રજાભિમુખ વહિવટ પુરો પાડે તે પરત્વે રાજ્ય સરકારના કાર્યક્રમ અંતર્ગત પ્રજાની વ્યક્તિલક્ષી રજુઆતોના ઉકેલમાં ગતીશીલતા આવે તે માટે શહેર કક્ષાએ “સેવા સેતુ” કાર્યક્રમ યોજવા સુચના મળેલ છે. જે અન્વયે ભાવનગર માહાનગરપાલિકા દ્વારા શહેરના શ્રી અટલ બિહારી બાજપાઇ પ્રાથમિક શાળા નં.૩૮/૩૯, એસ.ટી.સ્ટેન્ડ પાસે, ભાવનગર ખાતે તા.૦૯/૦૪/૨૦૨૨નાં રોજ સવારનાં ૯-૦૦ કલાકથી “સેવા સેતુ” કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમમાં આવક, જાતિ, નોન ક્રીમીલેયર, ડોમીસાઈલ પ્રમાણપત્રો, રેશનકાર્ડમાં(નામ ઉમેરવા, કમી કરવા અને રેશનકાર્ડમાં સુધારા કરવા), આધારકાર્ડ, મા અમૃતમ યોજના, વાત્સલ્ય…

Read More

ઘોઘા તાલુકાનો સેવા સેતુ કાર્યક્રમ તા.૦૯ એપ્રિલનાં રોજ પીથલપુર ગામે યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર રાજ્યનાં વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજુઆતોના ઉકેલની ઝડપ વધે તે માટે તાલુકા કક્ષાનો “સેવા સેતુ” કાર્યક્રમ (આઠમો તબક્કો) ઘોઘા તાલુકાના પીથલપુર ગામે તા.૦૯/૦૪/૨૦૨૨ના રોજ સવારે ૦૯-૦૦ વાગે પ્રાથમિક શાળા, પીથલપુર ખાતે યોજાશે. આ સેવાસેતુમાં કાર્યક્રમમાં સારવદર, વાવડી, સાણોદર, નથુગઢ, ઓદરકા, પીથલપુર, તણસા અને લાકડીયા ગામનાં લોકો રાજ્ય સરકારની વિવિધ સેવાઓનો લાભ વિનામૂલ્યે લાભ મેળવી શકશે તેમ મામલતદાર, ઘોઘાની યાદીમાં જણાવાયું છે. બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Read More

પ્રજાલક્ષી યોજનાઓનો લાભ અરજદારોને ઘરઆંગણે જ ઉપલબ્ધ થાય તે હેતુથી ભાવનગર(ગ્રામ્ય) તાલુકાનાં વેળાવદર ગામ ખાતે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર રાજ્યનાં વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજુઆતોના ઉકેલની ઝડપ વધે તે માટે તાલુકા કક્ષાનો “સેવા સેતુ” કાર્યક્રમ (આઠમો તબક્કો) ભાવનગર(ગ્રામ્ય) તાલુકાનાં વેળાવદર ગામે સેવાસેતુ કાર્યક્રમ તા.૦૯/૦૪/૨૦૨૨નાં રોજ સવારે ૦૯-૦૦ વાગ્યે પ્રાંત અધિકારી ભાવનગરનાં અધ્યક્ષસ્થાને પ્રાથમિક શાળા, વેળાવદર ખાતે યોજાનાર છે. આ કાર્યક્રમમાં અધેળાઇ, વેળાવદર, કાનાતળાવ, રાજગઢ, કોટડા, મીઠાપર, જસવંતપુર, ભડભીડ, ગુંદાળા અને ગણેશગઢ ગામનાં લોકોને આવક, જાતિ, નોન ક્રીમીલેઅર, ડોમીસાઇલ પ્રમાણ૫ત્રો, રેશનકાર્ડમાં (નામ ઉમેરવા, નામ કમી કરવા અને રેશનકાર્ડમાં સુધારા કરવા), આઘારકાર્ડ, માં અમૃતમ યોજના, વાત્સલ્ય કાર્ડમાં નામોની નોંઘણી, રાજય સરકારના કૃષી, ૫શુપાલન, સહકાર, ગ્રામ વિકાસ,…

Read More