અસંગઠિત ૧૦૦ ઉપરાંત કામો માટે ઈ-શ્રમ કાર્ડ મળે છે

હિન્દ ન્યૂઝ, ભુજ કાર્ડ માટે પાત્રતા- ઉંમર ૧૬ થી ૬૦ વર્ષ, શ્રમિકો આવકવેરો ચુકવતા ન હોવા જોઇએ, શ્રમિકો પી.એફ. (PF), ESIC હેઠળ આવતા ન હોવા જોઇએ. મળવા પાત્ર લાભ – ઈ – શ્રમ કાર્ડ આખા ભારત દેશમાં માન્ય રાખવામાં આવશે, અકસ્માતથી મૃત્યુ થાય તો રૂ. ર લાખ રૂપિયા મળવા પાત્ર છે, આંશિક અપંગતાના કિસ્સા માં રૂ. ૧ લાખ રૂપીયા મળવા પાત્ર છે, મહામારીના સમય દરમિયાન કેન્દ્ર સરકાર અથવા રાજય સરકાર દ્વારા મદદ મળવવા સરળતા રહેશે, કોણ કાર્ડ કઢાવી શકે- ખેતશ્રમિકો , મીઠા ઉત્પાદન – શ્રમિકો, નાના – સીમાંત ખેડુતો, વસ્ત્રો,…

Read More

મુંદરા તાલુકા હેલ્થ ઓફિસ અને અદાણી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે જનરલ આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

સારા ન્યુઝ, ભુજ મેલેરિયા બીમારી, જેને આપણે ગુજરાતીમાં મચ્છર કરડવાથી આવતો ટાઢિયો તાવ કહીએ છીએ, એની સામે જનજાગૃતિ માટે આખું જગત દર વર્ષે ૨૫ એપ્રિલને ‘વિશ્વ મેલેરિયા દિવસ’ તરીકે ઉજવે છે ત્યારે મુંદરા પોર્ટ ખાતે મુંદરા તાલુકા હેલ્થ ઓફિસ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝરપરા અને અદાણી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે જનરલ આરોગ્ય નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પરપ્રાંતિય લેબરના લાભાર્થે યોજાયેલ મેડિકલ કેમ્પમાં અદાણી હોસ્પિટલના ડો. ચિંતન જોશી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝરપરાના મેડિકલ ઓફિસર ડો. રૂચિતાબેન ધુઆએ સેવા આપી હતી.વૈશ્વિક મેલેરિયા રોગનું પ્રમાણ ઘટાડવા અને જીવન બચાવવા માટે નવીનતમ…

Read More