હિન્દ ન્યુઝ, જેતપુર આથી જ્ઞાતિબંધુને જણાવતા આનંદ થાય છે કોરોના કાળ દરમિયાન અવસાન પામેલા પવિત્ર આત્માના મોક્ષાર્થે અને વૃધ્ધાશ્રમના લાભાર્થે હરિ ૐ વૃધ્ધાશ્રમ જેતપુર નવાગઢ ખાતે શ્રીમદ્ ભાગવત કથા તા. ૨૨-૦૫-૨૦૨૨ થી તા.૨૯-૦૫-૨૦૨૨ દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. કથાકાર આચાર્ય શ્રી રમેશભાઈ મહેતા અમેરિકાવાળા કથાનું રસપાન કરાવશે. તેમા કથાના પ્રથમ દિવસે એટલે કે તા.૨૨-૦૫-૨૦૨૨ ને રવિવારના રોજ સર્વે જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે તો સમૂહ લગ્નમાં જોડાવા માંગતા જ્ઞાતિબંધુ વહેલી તકે ફોમૅમા આપેલ નંબર પર સંપર્ક કરી ને લગ્ન નોંધણી માટે રૂબરૂ હરિ ૐ…
Read MoreDay: April 28, 2022
નવોદય પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે નાં કાર્યક્રમ યોજાયા
હિન્દ ન્યુઝ, જામ ખંભાળિયા ખંભાળિયામાં આવેલા વેદ નવોદય એજ્યુકેશનના ઉપક્રમે તાજેતરમાં નવોદય પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંસ્થાના ટ્રસ્ટી પંકજભાઈ ભટ્ટ, ડૉ. નીલેશભાઈ ચાવડા, ભાયાભાઈ વસરા, ગોવિંદભાઈ બોદર, માનસીબેન વરૂ, અશ્વિનભાઈ વ્યાસ, ડૉ. વિજુબેન ચાવડા તેમજ પ્લે હાઉસના ટ્રસ્ટી હેતલબેન ભટ્ટ સાથે વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સન્માન સમારોહ વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બની રહ્યો હતો. આ ઉપરાંત વાલીઓ દ્વારા સંસ્થાના ટ્રસ્ટી નું શાલ ઓઢાડી તેમજ મોમેન્ટો આપી તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર : જયરાજ મખેચા, જામ ખંભાળિયા
Read Moreતા.૨૮-૦૪-૨૦૨૨ જવાહર નવોદય વિધાલય ની ધો-6પ્રવેશ પરીક્ષા ની આયોજન બેઠક
હિન્દ ન્યુઝ, રાજપીપલા રાજપીપલા સરકારી હાઈસ્કૂલ ખાતે જવાહર નવોદય વિધાલય જીલ્લા નર્મદા, ધોરણ 6ની પ્રવેશ પરીક્ષા ની આયોજન બેઠક મળી બેઠક ની શરૂઆત જીલ્લા શિક્ષણ અધિકારી કચેરી ના નિરિક્ષક દારાસિગ વસાવા દ્વારા દિપ પ્રાગટ્ય કરી, અધ્યક્ષ સ્થાને કરવામાં આવી બેઠકમાં જીલ્લા ના તમામ તાલુકા ના ટી.પીઓ. હાજર રહ્યા હતા. તા.૩૦-૦૪-૨૦૨૨ ના રોજ નર્મદા જિલ્લાના કુલ 22 કેન્દ્ર પર પરીક્ષા યોજાનાર છે. આ પરીક્ષા મા ફાળવેલ સેન્ટર સુપ્રિટેન્ડન્ટ, અને સેન્ટર લેવલ ઓબઝવર હાજર રહ્યા હતા અને જવાહર નવોદય વિધાલય ના પરીક્ષા કન્વિનર દ્વારા તમામ હાજર સી.એસ. અને સી.એલ.ઓને પરીક્ષા લક્ષી માર્ગદર્શન…
Read More