લોકભારતી અધ્યાપન મંદિર, સણોસરાના દ્વિતીય વર્ષ ડી.એલ એડ.ના તાલીમાર્થીઓનો દિક્ષાન્ત સમારોહ

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર ખાતે તા. 16.04.2022 ના રોજ લોકભારતી અધ્યાપન મંદિર, સણોસરાના દ્વિતીય વર્ષ ડી.એલ એડ.ના તાલીમાર્થીઓનો દિક્ષાન્ત સમારોહ લોકભારતી ના મેને.ટ્રસ્ટી આ.અરુણભાઈ દવે,રેસી.ટ્રસ્ટી આ.રામચંદ્રભાઈ પંચોલી અનેલોકભારતી ના નિયામક આ.હસમુખભાઈ દેવમુરારીની યોજાયો. જેમાં તાલીમાર્થીઓ પોતાના અનુભવો કહ્યા. આ કાર્યક્રમમાં અધ્યાપનના ઇન.આચાર્ય અજયભાઈ પંડ્યાએ મહેમાનનો આવકાર આપ્યો અને અધ્યાપક જગદીશગિરિ ગોસાઈ એ પોતાનાઅભિપ્રાય જણાવ્યા. અમીતભાઈ સાસાણીએ આભાર વ્યક્ત કર્યો હતો. બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Read More

જામનગર મહાનગર પાલિકા વિસ્તારમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ પ્રેરીત ભવ્ય શોભાયાત્રા

હિન્દ ન્યુઝ, જામનગર ચૈત્રી પૂનમે (શ્રી હનુમાનજી જન્મ મહોત્સવ) ની ઉજવણી અંતર્ગત તરીકે જામનગર મહાનગર પાલિકા વિસ્તારમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ પ્રેરીત ભવ્ય શોભાયાત્રા આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સંત ગ્રહણ ઉધોગ ગ્રહણ વેપારી અગ્રણીય રાજકીય આગેવાનો વિવિધ હિન્દુ સંસ્થાઓ તેમજ ધાર્મિક ટ્રસ્ટો જેઓ ચલીત શોભાયાત્રા માં સ્વાગત કરેલ તેમજ પ્રંખડ ના દરેક જવાબદાર કાર્યકર્તા બંધુઓ માતાઓ આ કાર્યક્ર્મ ને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી સમગ્ર જામનગર જય શ્રી રામ ના નારા સાથે ગુંજી ઉઠયું હતું. રિપોર્ટર : રવી હરવરા,  જામનગર

Read More

ભાવનગર જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા અને તાલુકા હેલ્થ કચેરી સિહોર અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર, વલ્લભીપુર દ્વારા આરોગ્ય મેળાઓ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર રાજ્ય સરકાર દ્વારા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ભાવનગર જિલ્લામાં વિવિધ સ્થળોએ આરોગ્યતંત્ર દ્વારા જુદા – જુદા વિભાગના આરોગ્યલક્ષી સ્ટોલ દ્વારા જન જાગૃતિ લાવવામાં આવનાર છે. તે અન્વયે આવતીકાલે એટલે કે, સોમવારે સવારે ૯-૦૦ થી સાંજના પ-૦૦ કલાક સુધી સિહોર ખાતે આવેલા ટાઉનહોલ ખાતે અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર, વલ્લભીપુર ખાતે આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ આરોગ્ય મેળામાં પી.એમ.જે.વાય. ‘માં’ યોજનાના નવા કાર્ડ કાઢી આપવામાં આવશે.આ માટે લાભાર્થીએ આવકનો દાખલો, રેશન કાર્ડ, આધાર કાર્ડની ઝેરોક્ષ સાથે આવવાનું રહેશે. તેમજ હાઇ બી.પી.ડાયાબિટીસ તેમજ સામાન્ય દર્દીની તપાસ- સારવાર,…

Read More

સોમવારે સાંજે ગાંધીનગર ખાતે ‘કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર’ ની વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી મુલાકાત લેશે

હિન્દ ન્યુઝ, ભાવનગર               આ મુલાકાતનું જીવંત પ્રસારણ ડી.ડી. ગિરનાર,YOU TUBE, બાયસેગના માધ્યમથી પ્રસારણ થનાર છે. જેનો લાભ લેવાં માટે વિદ્યાર્થીઓ અને વાલીઓને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કે.વી. મિયાણી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. શિક્ષણ એ સતત ચાલતી પ્રક્રિયા છે. સ્વાભાવિક રીતે શિક્ષણ આપવું એટલે નવું શીખવું અને શીખવાડવું. ગુજરાતે ગુણોત્સવ અને પ્રવેશોત્સવ જેવાં પ્રકલ્પો દ્વારા સમગ્ર દેશને નવો રાહ ચીંધ્યો છે. આ જ કડીમાં આગળ વધતા શિક્ષણ ક્ષેત્રે નવી ક્રાંતિ એટલે શિક્ષણ વિભાગ, ગાંધીનગર દ્વારા સંચાલિત CCC (કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર). ગુજરાતની શાળાઓના વિદ્યાર્થીઓની…

Read More

ભાવનગર જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા અને તાલુકા હેલ્થ કચેરી સિહોર અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર, વલ્લભીપુર દ્વારા આરોગ્ય મેળાઓ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર રાજ્ય સરકાર દ્વારા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ભાવનગર જિલ્લામાં વિવિધ સ્થળોએ આરોગ્યતંત્ર દ્વારા જુદા – જુદા વિભાગના આરોગ્યલક્ષી સ્ટોલ દ્વારા જન જાગૃતિ લાવવામાં આવનાર છે. તે અન્વયે આવતીકાલે એટલે કે, સોમવારે સવારે ૯-૦૦ થી સાંજના પ-૦૦ કલાક સુધી સિહોર ખાતે આવેલા ટાઉનહોલ ખાતે અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર, વલ્લભીપુર ખાતે તા.૨૦ એપ્રિલના રોજ આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ આરોગ્ય મેળામાં પી.એમ.જે.વાય. ‘માં’ યોજનાના નવા કાર્ડ કાઢી આપવામાં આવશે.આ માટે લાભાર્થીએ આવકનો દાખલો, રેશન કાર્ડ, આધાર કાર્ડની ઝેરોક્ષ સાથે આવવાનું રહેશે. તેમજ હાઇ બી.પી.ડાયાબિટીસ તેમજ સામાન્ય…

Read More