લોકભારતી અધ્યાપન મંદિર, સણોસરાના દ્વિતીય વર્ષ ડી.એલ એડ.ના તાલીમાર્થીઓનો દિક્ષાન્ત સમારોહ

હિન્દ ન્યુઝ, ભાવનગર

ભાવનગર ખાતે તા. 16.04.2022 ના રોજ લોકભારતી અધ્યાપન મંદિર, સણોસરાના દ્વિતીય વર્ષ ડી.એલ એડ.ના તાલીમાર્થીઓનો દિક્ષાન્ત સમારોહ લોકભારતી ના મેને.ટ્રસ્ટી આ.અરુણભાઈ દવે,રેસી.ટ્રસ્ટી આ.રામચંદ્રભાઈ પંચોલી અનેલોકભારતી ના નિયામક આ.હસમુખભાઈ દેવમુરારીની યોજાયો.

જેમાં તાલીમાર્થીઓ પોતાના અનુભવો કહ્યા. આ કાર્યક્રમમાં અધ્યાપનના ઇન.આચાર્ય અજયભાઈ પંડ્યાએ મહેમાનનો આવકાર આપ્યો અને અધ્યાપક જગદીશગિરિ ગોસાઈ એ પોતાનાઅભિપ્રાય જણાવ્યા. અમીતભાઈ સાસાણીએ આભાર વ્યક્ત કર્યો હતો.

બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment