ગુજરાત મહિસાગર માજી અર્ધ લશ્કર સંગઠન દ્વારા નિવાસી અધિક કલેકટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, મહિસાગર ગુજરાત અર્ધસૈનિક બલ ના ગુજરાત પ્રદેશ પ્રમુખ દિપેશભાઈ તથા જીલ્લા પ્રમુખ મહિસાગર ના પ્રમુખ રમણભાઈ ખાંટ તથા સંગઠનના આગેવાનો દ્વારા અર્ધ લશ્કર ના પ્રશ્નો અંગે આવેદન પત્ર આપવામાં આવ્યુ હતુ. ગુજરાત મહિસાગર માજી અર્ધ લશ્કર દ્વારા વિવિધ માગણી ઓ સરકાર પુરી કરે તેવી અભિલાષા સાથે આવેદન પત્ર આપવામાં આવ્યુ હતુ. વધુ માં જણાવ્યું હતું કે બીજા રાજ્ય ની જેમ ગુજરાત ના સૈનિકો ને લાભ મળે તવી આશા વ્યક્ત કરી. રિપોર્ટર : કાન્તિભાઈ ખાંટ, મહિસાગર

Read More

કોળિયાક તિર્થના સમુદ્ર કિનારે યોજાયું સ્વચ્છતા અભિયાન

હિન્દ ન્યુઝ, સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે તેમાંથી ભાવનગર જિલ્લો પણ બાકાત નથી. જમીનની સ્વચ્છતા સાથે દરિયાઇ સ્વચ્છતા પણ અગત્યની છે. તેમાં પણ ભાવનગર જીલ્લો મોટા પ્રમાણમાં દરિયાકિનારો ધરાવે છે ત્યારે આ દરિયા કિનારાની સ્વચ્છતા પણ ખૂબ અગત્યની છે. તેને ધ્યાનમાં રાખીને ગરીબદાસ બાપુના નેતૃત્વમાં પ્રસિદ્ધ કોળીયાક તીર્થના દરિયા કિનારે ગત રવિવારે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. શ્રી ગરીબ રામબાપુએ આ સંદર્ભમાં જણાવ્યું કે, દેહની શુદ્ધતા જેટલી જરૂરી છે. તેટલી જ પ્રકૃતિની સ્વચ્છતા પણ જરૂરી છે. પ્રકૃતિ જેટલી સ્વચ્છ હશે તેટલી…

Read More

રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ સિહોરના હૃદયરોગની જન્મજાત તકલીફ ધરાવતાં માત્ર દોઢ વર્ષના બાળકને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય યોજનાએ આપ્યું નવજીવન

હિન્દ ન્યુઝ, રાજ્ય સરકાર દ્વારા અનેક સ્વાસ્થ્યલક્ષી યોજનાઓ અમલમાં છે. જેનાથી રાજ્યમાં હજારો લોકોનું જીવન બચ્યું છે અને લાખો લોકોને સારવાર મળી છે. આ સારવારના પ્રતાપે લોકો નિરામય અને તંદુરસ્ત બન્યાં છે. સરકારના સ્વાસ્થ્યલક્ષી કાર્યક્રમોની સાથે-સાથે નિષ્ઠાવાન અધિકારીઓ અને કર્મચારીઓ લોકો સુધી આ વાતને પહોંચાડે છે. અને જે તે યોજનાથી થતા લાભો વિષયની જાણકારી થી અવગત કરાવે છે. તેને લીધે જ સરકાર અને તંત્રના સુભગ સમન્વયથી સુંદર પરિણામ મળતું હોય છે. તેમજ છેવાડાના માનવીના જીવનમાં છવાયેલાં અંધકારમાં ઉજાસ ફેલાવી મુસ્કાનનું કારણ બનતું હોય છે. આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો…

Read More

રોજગાર કચેરી, ભાવનગર ખાતે નોંધાયેલ ઉમેદવારોની નામ નોંધણી રિન્યૂઅલ કરાવવાં બાબત

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લાની રોજગાર વિનિમય કચેરી ખાતે નોંધાયેલા રોજગારવાંચ્છુઓ કે જેમની નામ નોંધણી તા.૦૧/૦૨/૨૦૨૨ ના રોજગાર કચેરીના લાઈવ રજીસ્ટર પરથી નોંધણી તાજી (રિન્યૂઅલ) ન કરાવવાં બદલ કમી થનાર હોય સંબંધિત રોજગારવાંચ્છુઓએ નામ નોંધણી તાજી કરાવવાં માટે રોજગાર કચેરી ખાતે નામ નોંધણી થયાં તારીખથી ત્રણ વર્ષ પૂર્ણ થતાં હોય તે પછીના ત્રણ મહિનામાં નોંધણી તાજી કરાવવાં માટે નોંધણી કાર્ડની સ્કેન કરેલ નકલ રોજગાર કચેરીના ઈમેલ: dee-bav@guharat.gov.in ઉપર મોકલી તેમજ નોંધણી ક્રમાંકની વિગત સાથે ટપાલ મારફત રોજગાર કચેરી ખાતેથી નોંધણી તાજી કરાવી શકાશે.વધુ માહિતી અને માર્ગદર્શન માટે ભાવનગર રોજગાર વિનિમય…

Read More

ભાવનગર તાલુકાનો તાલુકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ આગામી તા. ૭ મી જાન્યુઆરીના રોજ ભુંભલી ગામે યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર તાલુકાનો તાલુકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ આગામી તા. ૭ મી જાન્યુઆરીના રોજ ભુંભલી ગામે ભુંભલી કુમાર શાળા ખાતે સવારના ૯-૦૦ કલાકથી પ્રાંત અધિકારી, ભાવનગરના અધ્યક્ષ સ્થાને યોજાશે. આ સેવાસેતુ કાર્યક્રમમાં ભુંભલી, માલણકા, ભૂતેશ્વર, નવા રતનપર, જુના રતનપર, સુરકા, રામપર વગેરે ગામોના લોકો આવક, જાતિ, નોન ક્રિમિલેયર પ્રમાણપત્ર, રેશનકાર્ડમાં નામ ઉમેરવા, કમી કરવા, રેશન કાર્ડમાં સુધારા કરવા, આધારકાર્ડ, માં અમૃતમ યોજના, વાત્સલ્ય કાર્ડમાં નામ નોધણી, રાજ્ય સરકારના કૃષિ, પશુપાલન, સહકાર, ગ્રામ વિકાસ, પંચાયત સમાજ કલ્યાણ અને આદિજાતિ વિભાગની યોજનાઓ હેઠળના વ્યક્તિગત લાભો, યોજનાકીય લાભો, સિનિયર સિટિઝનના પ્રમાણપત્રો,…

Read More

રોજગાર કચેરી, ભાવનગર ખાતે નોંધાયેલ ઉમેદવારોની નામ નોંધણી રિન્યૂઅલ કરાવવાં બાબત

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લાની રોજગાર વિનિમય કચેરી ખાતે નોંધાયેલા રોજગારવાંચ્છુઓ કે જેમની નામ નોંધણી તા.૦૧/૦૨/૨૦૨૨ ના રોજગાર કચેરીના લાઈવ રજીસ્ટર પરથી નોંધણી તાજી (રિન્યૂઅલ) ન કરાવવાં બદલ કમી થનાર હોય સંબંધિત રોજગારવાંચ્છુઓએ નામ નોંધણી તાજી કરાવવાં માટે રોજગાર કચેરી ખાતે નામ નોંધણી થયાં તારીખથી ત્રણ વર્ષ પૂર્ણ થતાં હોય તે પછીના ત્રણ મહિનામાં નોંધણી તાજી કરાવવાં માટે નોંધણી કાર્ડની સ્કેન કરેલ નકલ રોજગાર કચેરીના ઈમેલ: dee-bav@guharat.gov.in ઉપર મોકલી તેમજ નોંધણી ક્રમાંકની વિગત સાથે ટપાલ મારફત રોજગાર કચેરી ખાતેથી નોંધણી તાજી કરાવી શકાશે.વધુ માહિતી અને માર્ગદર્શન માટે ભાવનગર રોજગાર વિનિમય…

Read More

જસદણ શહેરમાં અલગ-અલગ સ્કૂલો કોલેજો માં કોરોના ની વેક્સિન આપવા માટેનું આયોજન

હિન્દ ન્યુઝ, આખા ભારતદેશમાં ૧૫ થી ૧૮ વર્ષ ની ઉંમરના બાળકોને કોરોના ના રક્ષણ માટે વેક્સિનેશન માટે જસદણ શહેરમાં અલગ-અલગ સ્કૂલો કોલેજો માં કોરોના ની વેક્સિન આપવા માટેનું આયોજન કરવામાં આવેલ. જેની શરૂઆત શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ મકાણી, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જીગ્નેશભાઈ હિરપરા તેમજ યુવા ભાજપ પ્રમુખ નિલેશભાઈ દુધરેજીયા, રમેશભાઈ હિરપરા તેમજ તમામ સ્કૂલના સંચાલકો સાથે સંકલન કરી અને આરોગ્યની ટીમ ડોક્ટર અફઝલ તેમજ જીતુભાઈ પટેલ અને વેક્સિનેશન ના ઇન્ચાર્જ પંકજભાઈ ચાંવ, સહ ઇન્ચાર્જ ડો. કેતનભાઈ પટેલ ઉપસ્થિ રહેલ જેમાં જસદણની આસ્થા સ્કૂલમાં બપોર સુધીમાં 94% વેકસીનેસન કરવામાં આવેલ. રિપોર્ટર…

Read More

પાલિતાણાના વિદ્યાર્થીઓએ કોરોના વેકસીન લેવામાં ઉત્સાહ દાખવતા પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટર પર પ્રોત્સાહિત કર્યા

હિન્દ ન્યુઝ, ભાવનગર             દેશભરમાં 15 થી 18 વર્ષના 7.40 કરોડ કિશોર કિશોરીઓ માટે આજ તારીખ 3જી જાન્યુઆરીથી કોરોના વિરોધી રસીકરણ અભિયાન શરૂ કરાયું છે. દરમિયાન આજે ગુજરાતમાં ભાવનગર જિલ્લાના પાલિતાણા ખાતે અંકુર વિધાલયમાં વિદ્યાર્થીઓએ સરકારના આરોગ્ય વિભાગ દ્વારા અપાતી વેકસીન ઉત્સાહભેર લીધી હતી. તે અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયા એ ટ્વીટર પર ફોટાઓ સાથે વિગતો ટાંકી વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા. અને જેઓ કોરોના વેકસીન લેવામાં બાકી છે તેમને સત્વરે વેક્સીન લેવા અનુરોધ કર્યો હતો. ભારત સરકારના આરોગ્ય મંત્રી માંડવિયાના આ ટ્વિટર સંદેશની…

Read More

હારિજ નગરપાલિકા ના રોડ કોન્ટ્રાકટર દ્વારા સારો રોડ તોડી પાડવા અંગે અનેક પ્રકારના સવાલો ઉઠવા પામ્યા

હિન્દ ન્યુઝ, હારિજ          હારીજ નગરપાલિકા તરફી છાસવારે ગટર અને રોડ ના મુદ્દે સમસ્યાઓનો ભોગ હારીજ નગરની જનતા બની રહી છે. હારીજ બજાર માં અંદાજે એક વર્ષ અગાઉ બનાવેલ માર્ગ ને નુકસાન વગર તોડી પાડવામાં આવ્યો છે જેના કારણે નગરમાં અવર જવરના માટે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. કોઈ પણ પ્રકારના કામ વગર કોન્ટ્રાકટર દ્વારા રોડ તોડી પાડવામાં આવ્યો છે ત્યારે કોન્ટ્રાકટર ની ભ્રષ્ટ નીતિ અંગે વેધક સવાલો ઉઠવા પામ્યા છે. હારિજનો નેહરુ રોડ દિવાળીના સમય થી બનાવવા નું કાર્ય ચાલું કરવામાં આવ્યું છે પરંતુ હજુ…

Read More

ગીર સોમનાથ જિલ્લામાં 11 લાખ વૃક્ષો વાવવનો જે મહા સંકલ્પ કરવામાં આવેલ તે અંતર્ગત પ્રચાર પ્રસાર સમિતિ ની  બેઠક મળી

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ            ગીર સોમનાથ જિલ્લા મીટીંગ માં સોમનાથ ટ્રસ્ટના વૃક્ષારોપણ ના મહા સંકલ્પનો વિષય છેવાડાના લોકો સુધિ પહોચે, પર્યાવરણ વિશે જાગૃતિ આવે,લોકો વૃક્ષ ને પ્રેમ કરતા થાય. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા માત્ર વૃક્ષારોપણ કરી આ પ્રોજેક્ટ પૂર્ણ નથી કરવાનો સાથે જ વૃક્ષોનો ઉછેર થાય, ખેડૂતોને વૃક્ષારોપણ થી આર્થિક ઉપાર્જન થાય, વૃક્ષના માધ્યમથી ખેડૂતોની રોજીરોટી ચાલે. ભવિષ્યમાં વૃક્ષો અને વૃક્ષારોપણ ની બાબતમાં ગીર સોમનાથ જિલ્લો ગુજરાત નહીં પરંતુ ભારત ભર માં રોલ મોડલ તરીકે સ્થાપિત થાય. લોકવાયકા માં લીલી નાઘેર કહેવાતું આ ક્ષેત્ર આવનારા…

Read More