હિન્દ ન્યુઝ, ભુજ જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ને અટકાવવા સરકારની માર્ગદર્શિકા અનુસાર ભુજ તાલુકાના માધાપર ગામે જુનાવાસમાં નરનારાયણનગરમાં આવેલ ઘર નં.૧ થી ઘર નં.૩ સુધી, એમ કુલ –૩ (ત્રણ) ઘર, તા. ૨૩/૧/૨૨ સુધી, ભુજ શહેરમાં નરનારાયણનગર –૨ માં આવેલ ઘર નં.૫૫ / ૧, એમ કુલ –૧ ઘર, ભુજ તાલુકાના દહીસરા ગામે કેરા રોડ પર આવેલ ઘર નં.૧, એમ કુલ –૧ ઘર, ભુજ તાલુકાના સુખપર ગામે જુનાવાસમાં કુમાર શાળાની બાજુમાં આવેલ ઘર નં.૧ થી પર નં.૫ સુધી, એમ કુલ -૫ (પાંચ) ઘર, ભુજ તાલુકાના ગોડપર ગામે બેંકની પાછળ આવેલ ઘર નં.૧,…
Read MoreMonth: January 2022
લઘુતમ ટેકાના ભાવથી તુવેર, ચણા અને રાયડાની ખેડૂતો પાસેથી રાજ્ય સરકાર સીધી ખરીદી કરશે : કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ
લઘુતમ ટેકાના ભાવે પાક વેચાણ કરવા ઇચ્છુક ખેડૂતે ફરજીયાત ઓનલાઇન નોંધણી કરાવી લેવા મંત્રીનો અનુરોધ હિન્દ ન્યુઝ, કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે કે, ચાલુ વર્ષે ચણા સહિતના રવિ સિઝનના પાકોનું વધુ વાવેતર થવાથી ઉત્પાદન વધવાની સંભાવનાને પગલે કેન્દ્રિય કૃષિ મંત્રીને ચણાનો વધુ જથ્થો ખરીદવા વિનંતી કરવામાં આવી હતી. મંત્રીએ ઉમેર્યું કે, ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ભારત સરકારે વર્ષ ૨૦૨૧-૨૨ માં તુવેર માટે રૂ. ૧૨૬૦ પ્રતિ ૨૦ કી.ગ્રા(મણ), ચણા માટે રૂ. ૧૦૫૦ પ્રતિ ૨૦ કી.ગ્રા (મણ), અને રાયડા માટે રૂપિયા ૧૦૧૦ પ્રતિ ૨૦ કી.ગ્રા(મણ) લઘુત્તમ…
Read Moreભચાઉ શહેર તેમજ ભચાઉ તાલુકાના ૧૧ વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા
હિન્દ ન્યુઝ, ભુજ ભુજ જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ને અટકાવવા સરકારની માર્ગદર્શિકા અનુસાર ભચાઉ તાલુકાના સામખીયારી ગામે ઓસવાલવાસ, રામમંદિર પાસે ઘર નં.૧ થી ૪ સુધી, ભચાઉ તાલુકાના સામખીયારી ગામે ક્રિષ્નાનગરમાં શેરી નં.૧ માં ઘર નં.૧ થી ૪ સુધી, ભચાઉ તાલુકાના સામખીયારી ગામે ક્રિષ્નાનગરમાં શેરી નં.૨ માં ઘર નં.૧ થી ૪ સુધી, ભચાઉ તાલુકાના સામખીયારીગામે ઓસવાલ વાસ, હનુમાન મંદિર પાસે ઘર નં.૧ થી ૪ સુધી, ભચાઉ નગરપાલીકાના પીજીવીસીએલ ઓફીસ પાછળના વિસ્તારમાં ઘર નં.૧ થી ૩ સુધી, ભચાઉ નગરપાલીકાના પાશ્વ સીટી વિસ્તારમાં ઘર નં.સી –૧૬ નો વિસ્તાર સુધી, ભચાઉ ગામે જેકવાર કોલોની,…
Read Moreસોમનાથ ખાતે રાજયકક્ષાના પ્રજાસત્તાક પર્વની પૂર્વતૈયારીઓનું જૂનાગઢ રેન્જ આઈ.જી મનીંદરસિંહ પવારે નિશિક્ષણ કર્યું
હિન્દ ન્યુઝ, ગીરસોમનાથ દેશના ૭૩માં પ્રજાસત્તાક પર્વની રાજયકક્ષાની ઉજવણી ગીરસોમનાથ જિલ્લામાં સોમનાથના સાનિધ્યમાં થનાર હોય ત્યારે વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરાઇ રહી છે. સુરક્ષા વિભાગની વિવિધ પાંખો દ્વારા ૧૮ પ્લાટુન બનાવીને ભવ્ય પરેડ નું આયોજન કરાયું છે ત્યારે સમગ્ર કાર્યક્રમ અને પરેડની રિહર્સલ નું જૂનાગઢ રેન્જ આઇ.જી મનીંદર સિંહ પવારે નિરીક્ષણ કર્યું હતું તેમજ યોગ્ય નિર્દેશ આપ્યા હતા. પરેડની સમીક્ષા કર્યા બાદ રેન્જ આઇ.જી એ પરેડ કમાન્ડર અને અધિકારીઓને યોગ્ય સૂચન આપ્યા હતા અને શિસ્ત સાથે સુદ્રઢ આયોજનબદ્ધ પરેડ કરવા…
Read Moreબોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ કોરોના-૧૯ માટેની સુચનાઓનું પાલન કરવા પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કર્યું
હિન્દ ન્યુઝ, બોટાદ સમગ્ર દેશમા COVID-19 ની અસરોને ધ્યાને લેતાં નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીના નિર્દેશો મુજબ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના તા.૨૪/૦૩/૨૦૨૦ ના હુકમ થી સમગ્ર દેશમાં તા.૨૫/૦૩/૨૦૨૦ થી ૨૧ દિવસ સુધી આવશ્યક સેવાઓ સિવાયની તમામ સેવાઓ મોકુફ રાખવામાં આવેલ. ત્યાર બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના વખતોવખતના હુકમથી આ અવધી તા.૨૮/૦૨/૨૦૨૧ સુધી અવધિ લંબાવવામાં આવેલ તથા કેટલીક પ્રવૃત્તિઓ તબક્કાવાર શરૂ કરવામાં આવેલ છે. ગુજરાત સરકારના ગૃહ વિભાગના તા.૧૧-૦૧-૨૦૨૨ના હુકમથી તા.૨૨-૦૧-૨૦૨૨ સુધી અમલમાં રહે તે મુજબ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવેલ. જેના અનુસંધાને તા.12/01/2022 થી બોટાદ જિલ્લામાં વિગતવાર જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. કોરોના સંક્રમણને…
Read Moreબોટાદ જિલ્લામાં તા.૨૫ જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય મતદાતા દિવસ – ૨૦૨૨ ની ઉજવણી ‘ચાલો ચૂંટણી પ્રક્રિયાને સમાવિષ્ટ, સુગમ અને સહભાગી બનાવીએ’ ની થીમ પર ઉજવાશે
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ આગામી તા.૨૫ મી જાન્યુઆરી, ૨૦૨૨ ના રોજ સમગ્ર દેશમાં ૧૨ મો “રાષ્ટ્રીય મતદાતા દિવસ” ની ઉજવણી કરવામાં આવનાર છે આ કાર્યક્રમની ઉજવણી “ચાલો ચૂંટણી પ્રક્રિયાને સમાવિષ્ટ, સુગમ અને સહભાગી બનાવીએ” ની થીમ પર વર્ચુઅલ (ઓનલાઈન) ઉજવાશે. જે અન્વયે CEO કચેરી, ગાંધીનગર ખાતે આયોજિત કાર્યક્ર્મને નિહાળવામાં આવશે. આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જિલ્લા કલેકટર બી.એ.શાહના અધ્યક્ષસ્થાને તા.૨૫ જાન્યુઆરી ૨૦૨૨ ના રોજ ૧૧-૦૦ થી ૧-૦૦ કલાક દરમિયાન કલેકટર કચેરી, વિડીયો કોન્ફરન્સ હોલ, જિલ્લા સેવા સદન, ખસ…
Read Moreજામનગરમાં ગેંગનો આતંક, “રામનગર” બન્યુ ‘રજા નગર’ અને “બજરંગ ચોક” બન્યો ‘કાદરી ચોક’
હિન્દ ન્યુઝ, જામનગર ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા દારૂ અને ડ્રગ્સ બાબતે સરાહનિય પગલા લેવામાં આવી રહ્યાં છે. પરંતુ કેટલાક પોલીસ અધિકારીઓની રહેમ નજર હેઠળ ચાલતા અડ્ડાઓ સુધી તેઓની નજર પહોંચી નથી એમ જામનગરની મહિલાઓની રજૂઆત બાદ જણાય છે. આજરોજ જામનગરના શંકર ટેકરી વિસ્તારના રહેવાસીઓ દ્વારા જામનગર ડી.વાય.એસ.પી.ને 10 પાના રજૂઆતના સોંપવામાં આવ્યા છે. ટૂંકમાં પોલીસને માહિતી રાખવી જોઈએ તે માહિતી રહેવાસી પીડિત લોકો દ્વારા આપવામાં આવી હતી. જેના કારણે જામનગર પોલીસ વિભાગ પર સવાલો પેદા થઈ રહ્યાં છે. જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં રેહતા રહિશો દ્વારા આજે જામનગર પોલીસને…
Read Moreઝાલાવાડ નું ગૌરવ એવી અભિનેત્રી રિધ્ધિ રાઠોડ આ.ઓ.જી નાં પ્રદેશ કાર્યાલય મંત્રી પદ ને શોભાવશે
હિન્દ ન્યુઝ, ઝાલાવાડ આર્ટિસ્ટ એસોસિયેશન ઓફ ગુજરાત આ.ઓ.જી. સંગઠન ને વેગ આપવા અને રાજ્ય ભર નાં કલાકારો ના વ્યાજબી હક્કો અને અધિકારો અપાવવા મેદાને પડેલ છે ત્યારે આ સંગઠન માં સૌવ પ્રથમ સુરેદ્રનગર જીલ્લા સંગઠન નાં પ્રમુખ તરીકે પ્રશંસનીય અને પ્રેરણા દાયક કામગીરી પૂરી પાડી ને કલાકાર આલમ માં ખુબજ લોકપ્રિય બનેલ છે. આ અભિનેત્રી કલા ક્ષેત્રે અનેકવિધ અનેરી સફળતાઓ હાંસલ કરેલ છે કોલેજ કાળ થીજ શિક્ષણ- ગીત સંગીત- અને લેખન કળા ની સાથે સાથે સમાજ સેવિકા તરિકે મહિલાઓ નાં સર્વાંગી વિકાસમાં અનેકવિધ પ્રવુતિઓ સાથે એક આગવી ઓળખ ઉભી કરી…
Read Moreસમગ્ર ભાવનગર જિલ્લામાં તહેવારોને અનુલક્ષીને તિક્ષ્ણ હથિયારો સાથે રાખવા પર પ્રતિબંઘ ફરમાવતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ
હિન્દ ન્યુઝ, ભાવનગર આગામી જાન્યુઆરી/૨૦૨૨ – ફેબ્રુઆરી/૨૦૨૨નાં માસ દરમિયાન તા.૨૨/૦૧/૨૦૨૧ના રોજ બજરંગદાસ બાપા પુણ્યતિથિ, તા.૨૬/૦૧/૨૦૨૨નાં રોજ પ્રજાસત્તાક દિન, તા.૩૦/૦૧/૨૦૨૨નાં રોજ ગાંધી નિર્વાણ દિન, તા.૦૫/૦૨/૨૦૨૨નાં રોજ વસંત પંચમી, તા.૦૮/૦૨/૨૦૨૨નાં રોજ શ્રી ખોડીયાર જ્યંતિ તથા તા.૧૩/૦૨/૨૦૨૨નાં રોજ વિશ્વકર્મા જ્યંતિ વગેરે તહેવારો/ઉત્સવો ઉજવનારા હોય, આ દિવસોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા આ તહેવારો દરમ્યાન સુલેહ શાંતિ જળવાય રહે તેમજ રાજ્યની વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને અગમચેતીના પગલા લેવા અનિવાર્ય જણાતા સમગ્ર ભાવનગર જિલ્લામાં લોકો જાહેરમાં તિક્ષ્ણ હથીયાર જેવા કે છરી, કુંહાડી, ઘારીયા, તલવાર, ગુપ્તી, કુંડેલીવાળી લાકડીઓ, લોખંડના પાઇપ, ભાલા વગેરે જેવા પ્રાણઘાતક હથિયાર લઇને હરે…
Read Moreકોવિડ-૧૯ રોગચાળા સબબ મુંઝવતા પ્રશ્નોનાં નિરાકરણ અંગે મહાનગરપાલિકા દ્વારા ૨૪ કલાક કંટ્રોલરૂમ કાર્યરત
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર શહેરી વિસ્તારમાં વસવાટ કરતાં તમામ લોકો જે આજે કોવિડ-૧૯ પોઝિટિવ હોય અથવા શંકાસ્પદ હોય અથવા કોવિડ-૧૯ રોગચાળા સબબ મુંઝવતા પ્રશ્નોનું નિરાકરણ કરાવવાં ઈચ્છતાં હોય તેવી તમામ જાહેર જનતા માટે ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા મો.નં.-૬૩૫૫૨૯૭૧૮૮ જાહેર કરવામાં આવ્યો છે તેના પર સંપર્ક કરીને પોતાના કોવિડ -૧૯ લગત તમામ પ્રશ્નોનું નિરાકરણ નિઃશુલ્ક કરાવી શકે છે. આ સેવા ૨૪ કલાક ઉપલબ્ધ રહેશે. આરોગ્ય વિભાગ દ્વારા આ સેવા માટે મુકવામાં આવેલ ડોકટરનો મોબાઈલ નંબર પર સંપર્ક કરીને એડવાઇઝ મેળવી નિઃશુલ્ક મળતી સેવાનો લાભ લઈ સ્વસ્થ અને સુરક્ષિત રહેવા તેમજ…
Read More