રાજપીપલામાં ખાતે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના ચેરમેન બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં “કિસાન સન્માન દિવસ” નો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, રાજપીપલા                     ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના સુશાસનના પાંચ વર્ષ નિમિત્તે આદરાયેલા રાજ્યવ્યાપી સેવાયજ્ઞના ભાગરૂપે આજે પાંચમા દિવસે નર્મદા જિલ્લામાં રાજપીપલામાં સરદાર ટાઉન હોલ ખાતે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના ચેરમેન બળવંતસિંહ રાજપૂત, નાંદોદ તાલુકા પંચાયતના પ્રમુખ હરેશભાઈ વસાવા, નર્મદા સુગર ફેક્ટરી અને ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેન અને જિલ્લાના અગ્રણી ઘનશ્યામભાઇ પટેલ, જિલ્લા કલેકટર ડી.એ.શાહ, નગરપાલિકાના ઉપપ્રમુખ હેમંતભાઈ માછી, શહેરના અગ્રણી રમણસિંહ રાઠોડ, સહિતના વરિષ્ઠ પદાધિકારીઓ અને અધિકારીઓ તેમજ ખેડૂત લાભાર્થી ભાઈ-બહેનોની ઉપસ્થિતિમાં…

Read More

જસદણ શહેરમાં બહેનોને સિલાઈ મશીન વિતરણ કરવામાં આવ્યા

હિન્દ ન્યુઝ, જસદણ                        ગુજરાત રુલર ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જે બહેનો એ અગાઉ આ સંસ્થા દ્વારા તાલીમ લીધેલી હોય તેવા 22 બેનોને સિલાઈ મશીનની પુરી કીટ તેમજ ટેબલ્સ સહિત સિલાઈ મશીન આપવામાં આવેલ તેમજ 4500 રૂપિયા રોકડા બહેનો ના ખાતા માં જમા કરાવવામાં આવેલ. આ સંસ્થાની સાથે ચેન્નઈ ની સંસ્થા દ્વારા તમામ બહેનોને અનુભવના સર્ટીફીકેટ પણ આપવામાં આવશે. આ કાર્યક્રમ જસદણ નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર રીટાબેન ભુવા તેમજ આધ્યા શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા યોજવામાં આવેલ. જેમાં મુખ્ય મહેમાન તરીકે જસદણ નગરપાલિકાના પ્રમુખ…

Read More

વિશ્વ સ્તનપાન સપ્તાહની ચાલુ વર્ષની થીમને ધ્યાનમાં રાખીને તમામ નાગરિકો માટે સ્તનપાનના ફાયદા અંગે જાગૃતિ લાવવા માટે યુટ્યુબ લાઇવ સત્રનું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર દર વર્ષે ૧લી ઓગસ્ટથી એક સપ્તાહ સુધી વિશ્વ સ્તનપાન સપ્તાહ (World Breastfeeding Week)ની ઊજવણી કરવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં શિશુઓનાં સ્વાથ્યમાં સુધારો લાવવા માટે અને સ્તનપાનને પ્રોત્સાહન મળે તે હેતુથી વિશ્વ સ્તનપાન સપ્તાહ ઊજવવામાં આવે છે. વિશ્વ સ્તનપાન સપ્તાહ ૨૦૨૧ની થીમ છે ‘સ્તનપાનની સુરક્ષા: એક સહભાગિતા પૂર્ણ જવાબદારી’ ( Protect Breastfeeding: A Shared Responsibility). આ થીમનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે લોકોને સ્તનપાનના ફાયદાઓ વિશેની જાણકારી આપવામાં આવે અને તેનું મહત્વ સમજાવવામાં આવે. ચાલુ વર્ષની થીમને ધ્યાનમાં રાખીને અમે તમામ નાગરિકો માટે સ્તનપાનના ફાયદા અંગે જાગૃતિ લાવવા માટે…

Read More

આજે ભાવનગર ખાતે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં “યુવા શક્તિ દિન”ની ઉજવણી કરવામાં આવશે

હિન્દ ન્યુઝ, ભાવનગર                  રાજ્યનાં યુવાનોને કૌશલ્યવાન બનાવી રોજગારીની તકો પુરી પાડવાં માટે રાજ્ય સરકાર સંકલ્પબધ્ધ છે. તેને અનુલક્ષીને આવતીકાલે મહાનગરપાલિકા કક્ષાનો અટલ બિહારી વાજપાઇ ઓપન એર થિએટર ખાતે “યુવા શક્તિ દિન” (રોજગાર દિવસ)નો કાર્યક્રમ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં યોજાશે. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર યોગેશ નીરગૂડે અને જિલ્લા વિકાસ અધિકારી ડો.પ્રશાંત જીલોવા ઉપસ્થિત રહેશે. આ સિવાય જિલ્લા કક્ષાનો કાર્યક્રમ બંધન પાર્ટી પ્લોટ, સિહોર ખાતે યોજાશે. ઉલ્લેખનીય છે કે, વર્તમાન રાજ્ય સરકારને પાંચ વર્ષ થયાનાં ઉપલક્ષ્યમાં તા.૯ ઓગષ્ટ સુધી યોજાનાર વિવિધ લોક કલ્યાણનાં કાર્યક્રમો…

Read More

કોવિડ- ૧૯ અવસાન પામેલ કલાકારોને આર્થિક સહાય અપાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર રાજયના જે કલાકારોએ નૃત્ય, પપેટ્રી, લોકકલા, ચિત્રકલા, શિલ્પ, સ્થાપત્ય, ગ્રાફિકસ જેવી લલિત કલાઓ પૈકી એક કે વધુ કલાના ક્ષેત્રમાં જેનુ ૧૦ વર્ષનું નોંધપાત્ર યોગદાન આપેલ હોય અને જેમનું મૃત્ય કોરોના- ૧૯ ના કારણે થયુ હોય તેવા કલાકારો કે જેમની વાર્ષિક આવક મર્યાદા રૂ. ૨ લાખની હોય તેમના પરિવારને આ સહાય આપવાનું વિચારણમાં છે. તો આવા કલાકારોએ સાદા કાગળમાં નામ, સરનામું, કોન્ટેકટ નંબર સાથે અરજી કરવાની રહેશે. તેમા કલાકાર તરીકે આધાર પુરવાર, આવકનો દાખલો તેમજ મરણનો દાખલો આપવાનો રહેશે. અરજી તા.૧૬/૦૮/૨૦૨૧ સુધીમાં જિલ્લા રમત ગમત કચેરી, બહુમાળી ભવન,…

Read More

ભાવનગર ખાતે ‘કિસાન સન્માન દિવસ’- પાંચ વર્ષના પ્રજાલક્ષી સેવા યજ્ઞનો પાંચમો દિવસ

હિન્દ ન્યુઝ, ભાવનગર                        તા.૧લી ઓગસ્ટથી સમગ્ર રાજ્યમાં ‘સુશાસનના પાંચ વર્ષ’ ના સુશાસનના સેવાયજ્ઞના કાર્યક્રમ અંતર્ગત ભાવનગર જિલ્લામાં પણ તા.૧ થી ૯ ઓગસ્ટ સુધી શ્રેણીબદ્ધ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. તે અંતર્ગત આજે આ કડીના પાંચમા દિવસે ભાવનગર જિલ્લામાં ‘કિસાન સન્માન દિવસ’ અંતર્ગત ભાવનગરના ઘોઘા તાલુકાના વાળુકડ અને મહુવા તાલુકાના ભગુડા તથા ગારિયાધાર તાલુકા ખાતે કિસાન સન્માન દિવસના કાર્યક્રમ યોજાયાં હતાં. ઘોઘા તાલુકાના વાળુકડ ખાતે યોજાયેલાં કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાનેથી મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરીએ જણાવ્યું કે, આઝાદી પહેલાં અને આઝાદી બાદ…

Read More

ગુજકેટ દ્વારા આયોજીત પરીક્ષાઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે હેતુથી જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ

હિન્દ ન્યુઝ, ભાવનગર                                    ગુજરાત કોમન એન્ટરન્સ ટેસ્ટ (ગુજકેટ)ની પરીક્ષા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ભૌતિક વિજ્ઞાન/રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન અને ગણિતની પરીક્ષા ભાવનગર જિલ્લામાં આગામી તા.૦૬/૦૮/૨૦૨૧ ના રોજ સવારનાં ૯:૩૦ થી સાંજનાં ૧૬:૦૫ કલાક દરમ્યાન જુદા-જુદા ત્રણ સેશનમાં યોજાનાર છે. આ પરીક્ષા દરમિયાન પરિક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક પરીક્ષા આપી શકે તેમજ પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના વિસ્તારોમાં અસામાજિક તત્વો એકઠા થઇ પરિક્ષાર્થીઓને ખલેલ ન પહોંચાડે તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે…

Read More

ભાવનગર જિલ્લામાં સુશાસનના પાંચ વર્ષ કાર્યક્રમ સંદર્ભે આવતીકાલે યોજાશે ‘નારી ગૌરવ દિવસ’

હિન્દ ન્યુઝ, ભાવનગર સમગ્ર રાજ્યમાં ઉજવાઈ રહેલ ‘સુશાસનના પાંચ વર્ષ’ ઉજવણી કાર્યક્રમ અંતર્ગત ભાવનગર જિલ્લામાં પણ તા.૧ થી ૯ ઓગસ્ટ સુધીના શ્રેણીબદ્ધ કાર્યક્રમોનુ આયોજન હાથ ધરાયુ છે. જે અંતર્ગત ભાવનગર જિલ્લામાં કાર્યક્રમનાં ચોથા દિવસે એટલે કે તા.૦૪/૦૮/૨૦૨૧ના રોજ ‘નારી ગૌરવ દિવસ’ની ઉજવણી કરવામા આવશે. જેમાં નારી ગૌરવ દિવસનો મુખ્ય કાર્યક્રમ મત્સ્ય ઉદ્યોગ રાજ્યમંત્રી પરશોત્તમભાઇ સોલંકીની પ્રેરક ઉપસ્થિતિમાં ટાઉન હોલ, ભાવનગર ખાતે યોજાશે તેમજ ભાવનગર જિલ્લાના વિવિધ સ્થળોએ પણ સવારે ૧૦:૦૦ કલાકથી આ કાર્યક્રમનો પ્રારંભ થશે. જે કાર્યક્રમ અંતર્ગત માહિલાઓને જિલ્લાનાં વિવિધ સ્થળો પરથી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ લાભો અપાશે તેમજ…

Read More

ભાવનગર ખાતે ‘પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના’નો સેવાયજ્ઞ યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર મહાનગરપાલિકાનો ‘પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના’ કાર્યક્રમ ‘ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ’ સરદારનગર ખાતે તેમજ ૧૨ વોર્ડમાં તથા જિલ્લાના તાલુકા સ્થળોએ ‘પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના’ દ્વારા ભૂખ્યાં જનોના જઠરાગ્ની ઠારવાનો સેવા યજ્ઞ યોજાયો ‘પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના’ અંતર્ગત રાશન કીટનું મંત્રી અને મહાનુભાવોના હસ્તે અંત્યોદયકાર્ડ ધારકોને વિતરણ  આદિજાતિ, વન મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ગણપતસિંહ વસાવા  • વર્તમાન સરકાર શોષિતો, વંચિતો,પીડિતોની સરકાર, છેવાડાના માનવીની સંવેદનશીલતાથી ચિંતા કરનારી સરકાર છે • કોરોનાના કપરાકાળમાં પણ ૬૮.૮૦ લાખ કુટુંબના ૩.૩૬ કરોડ લોકોને ત્રણ મહિના સુધી મફત અનાજ પુરું પાડ્યું…

Read More

રાજપીપલામાં મંત્રીની ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત “NFSA” લાભાર્થીઓને પાત્રતા મુજબ વિના મૂલ્યે અનાજ વિતરણનો જિલ્લાકક્ષાનો યોજાયેલો કાર્યક્રમ : જિલ્લાની ૨૨૧ વાજબી ભાવની દુકાનોએ પણ યોજાયેલા કાર્યક્રમ

હિન્દ ન્યુઝ, રાજપીપલા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલના નેતૃત્વની રાજય સરકારના સુસાશનના પાંચ વર્ષ નિમિત્તે ગુજરાતમાં હાથ ધરાયેલા રાજયવ્યાપી જનસેવા કાર્યના સેવા યજ્ઞ અંતર્ગત ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ વિભાગના રાજયકક્ષાના મંત્રી કિશોરભાઇ કાનાણી (કુમાર), જિલ્લા કલેકટર ડી.એ.શાહ, જિલ્લાના અગ્રણી નીલભાઇ રાવ સહિતના વરિષ્ઠ પદાધિકારીઓ, અધિકારીઓ, અગ્રણીઓ તેમજ લાભાર્થી પરિવારોની ઉપસ્થિતિમાં રાજપીપલામાં સરદાર ટાઉન હોલ ખાતે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત “NFSA” લાભાર્થીઓને પાત્રતા મુજબ વિના મૂલ્યે અનાજ વિતરણના યોજાયેલા જિલ્લાકક્ષાના કાર્યક્રમને દિપ પ્રાગટય દ્રારા ખૂલ્લો મૂકાયો હતો. અત્રે એ ઉલ્લેખનીય છે…

Read More