ભાવનગરના સિહોર તાલુકાનાં ઘાંઘળી ગામના દર્શનના જીવનમાં રંગ પૂરતો રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ

હિન્દ ન્યુઝ, ભાવનગર રાજ્ય સરકાર દ્વારા અનેક કલ્યાણકારી કાર્યક્રમો ચલાવવામાં આવે છે. જેનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે છે. તાજેતરમાં રાજ્ય સરકારને પાંચ વર્ષ પૂર્ણ થયાના ઉપલક્ષ્યમાં નવ દિવસીય અનુષ્ઠાનરૂપ સેવા યજ્ઞ યોજાયો હતો. જેમાં ૪૮ લાખ લોકોને સીધી કે આડકતરી રીતે લાભ થયો છે. રાજ્ય સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમો હેઠળ કામ ચાલુ જ હોય છે પરંતુ જે-તે વિભાગનાં કર્મચારીઓ- અધિકારીઓ તેમાં વિશેષ રસ દાખવે તો તેના સુંદર પરિણામ આવતાં હોય છે. રાજ્ય સરકારની પારદર્શક નીતિ અને કર્મચારીની નિષ્ડાનો સુભગ સમન્વયનો લાભ સામાન્ય જનતાને મળે છે. તેનાથી લોકોને પણ આવાં…

Read More