સિવિલ મેડિસીટીની યુ.એન. મહેતા કાર્ડિયોલોજી ઇન્સ્ટીટ્યુટ અધતન સગવડો અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સિધ્ધીઓથી સજ્જ હોસ્પિટલ

હિન્દ ન્યૂઝ, ભાવનગર યુ.એન મહેતા ઇન્સ્ટિટ્યુટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રીસર્ચ સેન્ટર (એન.એ.બી.એચ. માન્યતા પ્રાપ્ત) ટર્સરી રાજ્ય કક્ષાની 1251 પથારી ધરાવતી હ્યદયની હોસ્પિટલ- ગુજરાત સરકાર દ્વારા સ્વાયત ગ્રાન્ટ ઇન એડ સંસ્થા છે. જે દેશની સૌથી મોટી એકમાત્ર સુપર સ્પેશ્યાલીટી કાર્ડિયાક સંસ્થા છે. જે વિશ્વસ્તરીય ઉચ્ચ ગુણવત્તાયુક્ત અને માત્ર હ્યદયના દર્દીઓ માટે સારવાર સુવિધા ધરાવતી સુપર સ્પેશ્યાલિટી કાર્ડિયોલોજી સંસ્થા તરીકે ઉભરી આવી છે. યુ.એન. મહેતા ઇન્સ્ટીટ્યુટ્ ટેલી-કાર્ડિયોલોજી એપ્લીકેશન/ટેલી મેડિસીન ઇ-ક્રિટિકલ કેર સાથે અને એડવાન્સ કાર્ડિયાક આઇ.સી.યુ.ઓન વ્હીલ્સ સાથેની અધ્તન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને તબીબી સાધનો ધરાવતી નવીનતાઓ સાથે ની સંસ્થા છે. સંસ્થાએ સંપૂર્ણ પોતાના…

Read More

ડભોઇ નગરપાલિકાના ચીફ ઓફિસર અને વહીવટીતંત્ર ગેરકાયદેસર બાંધકામ કરનાર ઈસમો સામે નતમસ્તક

હિન્દ ન્યુઝ, ડભોઈ તાજેતરના દિવસોમાં ડભોઇ નગરપાલિકાનું વહીવટી તંત્ર ડભોઇ નગરમાં બિનઅધિકૃત રીતે અને ગેરકાયદેસર રીતે બાંધકામ કરી ઉપયોગ કરતા તત્વો સામે માયકાંગલુ સાબિત થઇ રહ્યું છે. નગરમાં અસંખ્ય જગ્યાએ રહેણાંકના બાંધકામની મંજુરી મેળવી તે જગ્યાઓનો કોમર્શિયલ ઉપયોગ કરતાં ઈસમો સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં ડભોઇ નગર પાલિકાનું તંત્ર “નહોર વગરના વાઘ સમાન” સાબિત થઇ રહ્યું છે. જેના કારણે નગરમાં આવા બિનઅધિકૃત બાંધકામ કરી ઉપયોગ કરતા ઇસમોની જીગર ખુલી જવા પામી છે અને પાલિકાના તંત્રને ગણકારતા પણ નથી. કારણકે ડભોઇ નગર પાલિકાનું તંત્ર આવા તત્વો સામે માત્ર કાગળ ઉપરની નોટિસો ઈસ્યુ…

Read More

રાજપીપલામાં જીતનગર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી સહિત અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં “વિશ્વ આદિવાસી દિવસ” નિમિત્તે યોજાનારા રાજ્યકક્ષાના કાર્યક્રમ સંદર્ભે થઈ રહેલી પૂર્વ તૈયારીઓની કામગીરીનું વન અને આદિજાતિ કલ્યાણ મંત્રી ગણપતસિંહ વસાવાએ કરેલું સ્થળ નિરીક્ષણ

હિન્દ ન્યુઝ, રાજપીપલા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં તા.૯ મી ઓગષ્ટ, ૨૦૨૧ ના રોજ નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપલામાં જીતનગર ખાતે “વિશ્વ આદિવાસી દિવસ” નિમિત્તે યોજાનારા રાજ્યકક્ષાના કાર્યક્રમના સુચારા આયોજનના ભાગરૂપે નર્મદા જિલ્લા પ્રશાસન દ્વારા થઈ રહેલી પૂર્વ તૈયારીઓ અંતર્ગત પ્રગતિ હેઠળ કામગીરીનું આજે ગુજરાતના વન અને આદિજાતિ કલ્યાણ મંત્રી ગણપતસિંહ વસાવાએ સ્થળ નિરીક્ષણ કરી સ્થળ ઉપર જરૂરી સૂચનાઓ સાથે માર્ગદર્શન પુરું પાડ્યું હતું. રાજ્યકક્ષાના “વિશ્વ આદિવાસી દિવસ” નિમિત્તે રાજપીપલામાં જીતનગર ખાતે યોજાનારા મુખ્ય કાર્યક્રમ પ્રસંગે બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીના ખાતમુહૂર્ત સ્થળ સાઈટ જીતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ…

Read More

સોમનાથ પધારેલ ગુજરાત પ્રદેશ યુવા ભાજપ અધ્યક્ષ પ્રશાંતભાઈ કોરાટ નું વેરાવળ તાલુકા યુવા ભાજપ દ્રારા સન્માન કરાયું

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગુજરાત પ્રદેશ યુવા ભાજપ નાં અધ્યક્ષ પ્રશાંતભાઈ કોરાટ સૌ પ્રથમવાર જીલ્લાની મુલાકાતે આવ્યાં હતા. જેમા જીલ્લા યુવા ભાજપ અધ્યક્ષ હિતેષભાઈ ઓજા જીલ્લા ભાજપ મહામંત્રી વિશાલભાઈ વોરા, જીલ્લા યુવા ભાજપ બંને મહામંત્રીઓ સંજયભાઈ વાળા તથા અમિતભાઈ નંદાણીયા નાં અધ્યક્ષ સ્થાને કાજલી માર્કેટિંગ યાર્ડ ખાતે જીલ્લા યુવા ભાજપ ની બેઠક યોજાઇ હતી. તેમાં વેરાવળ તાલુકા યુવા ભાજપ પ્રમુખ કુલદિપસિંહ ડોડીયા મહામંત્રી રવજીભાઈ ગાવડીયા તથા તેમની ટીમ દ્રારા મોટી સંખ્યામાં યુવાનો ની હાજરી સાથે પ્રદેશ યુવા અધ્યક્ષ પ્રશાંતભાઈ કોરાટ નું ભવ્ય સ્વાગત સાથે મુમેન્ટ અપૅણ કરી ને સન્માન કરવામાં…

Read More

શ્રાવણ માસમાં ઇન્ટરનેટ દ્વારા ઓનલાઇન શિવજીની આરાધના કરશે હિન્દુ સેના

“ઇન્ટરનેટથી વિદેશોમાં ગુંજશે શિવનાદ” હિન્દ ન્યુઝ, જામનગર કોરોના જેવી મહામારી ને ધ્યાને લઇ સમાજમાં ઇન્ટરનેટના માધ્યમથી સંપર્ક વધારી હિન્દુ સેના ના સૈનિકો સમાજને જાગૃત કરશે. શ્રાવણ માસ દરમિયાન ગુજરાતમાં હિન્દુ સેના દ્વારા ભરપૂર ટેકનોલોજીથી ઈન્ટરનેટના માધ્યમ દ્વારા ઓનલાઇન શિવજીની આરાધના થશે, કોમેડી -૧૯ કોરોના મહામારી જેવા વાયરસને લઈ સમાજમાં ધર્મ સંગઠન અને જાગૃતતાને માટે ગુજરાતમાં 20 જિલ્લા, 40 તાલુકા અને 80 ગામડા માં કુલ ચાલીસ હજાર હિન્દુ લોકોને ઓનલાઇન ટેકનોલોજી સાથે વોટસએપ ના માધ્યમથી ૐ નમઃ શિવાય મંત્ર જાપ ના મેસેજ સાથે સંપર્ક કરી ગુજરાત હિન્દુ સેના ની 20 નવી…

Read More

જસદણમાં કોરોના વોરિયર્સ સન્માન કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, જસદણ  જસદણ શહેર તેમજ તાલુકા યુવા ભાજપ દ્વારા પ્રદેશ યુવા ભાજપની સૂચના અનુસાર કોરોના જેવી મહામારીમાં શહેરની સેવાકીય સંસ્થા, ડોકટર્સ તેમજ અનેક સેવાભાવી દ્વારા રાત દિવસ જોયા વિના કોરોના વોરિયર્સ તરીકે સેવા આપેલ હોય તેવા તમામ કોરોના વોરિયર્સનું ભાજપ પરિવાર દ્વારા મોમેન્ટ આપીને સન્માન કરવામાં આવેલ આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ,જિલ્લા ભાજપ, તાલુકા ભાજપ, શહેર ભાજપના આગેવાન હાજર રહેલ તેમજ કાર્યક્રમને સફળ બનાવવા માટે યુવા ભાજપની ટીમ જહેમત ઉઠાવેલ. રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ 

Read More

ભાવનગર જિલ્લામાં સુશાસનના પાંચ વર્ષ કાર્યક્રમ સંદર્ભે આવતીકાલે થશે વિકાસ દિનની ઉજવણી

હિન્દ ન્યુઝ, ભાવનગર  સમગ્ર રાજ્યમાં ઉજવાઈ રહેલ ‘સુશાસનના પાંચ વર્ષ’ ઉજવણી કાર્યક્રમ અંતર્ગત ભાવનગર જિલ્લામાં પણ તા.૧ થી ૯ ઓગસ્ટ સુધીના શ્રેણીબદ્ધ કાર્યક્રમોનુ આયોજન હાથ ધરાયુ છે. જે અંતર્ગત ભાવનગર જિલ્લામાં કાર્યક્રમનાં સાતમા દિવસે એટલે કે તા.૦૭/૦૮/૨૦૨૧ના રોજ વિકાસ દિવસ’ની ઉજવણી કરવામાં આવશે. જેમાં મોતીબાગ ટાઉનહોલ ખાતે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ચેરમેન પંકજભાઇ ભટ્ટના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાશે. વિકાસ દિન નિમિત્તે ભાવનગરનાં વિવિધ તાલુકાના ૩૬૦ આવાસોનુ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ આવાસોનું લોકાર્પણ કરવામાં આવશે. જે પૈકી ૧૦ લાભાર્થીઓને પ્રતીકાત્મક રૂપે ટાઉનહોલ ખાતેના કાર્યક્રમમાં હુકમ એનાયત કરવામાં આવશે, તો…

Read More

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજ્યંતિની ઉજવણી નિમિત્તે વકૃત્વ અને લોકગીત સ્પર્ધાઓનું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર  હાલના કોરોના (કોવિડ-૧૯)ની મહામારીના વિષમ સંજોગોમાં આ હેતુને સૂચારૂ પાર પાડવા રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર હસ્તકની કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર તથા જિલ્લા રમત ગમત અધિકારી કચેરી અને જિલ્લા યુવા વિકાસ અધિકારી ભાવનગર દ્વારા સંયુક્ત રીતે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. આ સ્પર્ધાઓ બે વયજુથમાં યોજાનાર છે જેમાં ૧૫ થી ૩૫ વર્ષ સુધીના અને ૩૫ વર્ષથી ઉપરની વયજુથ ધરાવતા કલાકારો ભાગ લઈ શકશે. જેની જન્મ તા.૩૧/૧૨/૨૦૨૧ ને ધ્યાને રાખીને ગણવાની રહેશે. આ સ્પર્ધાની વિડીયો ક્લિપ નિયમોનુસાર સ્પર્ધાકે પોતાનું નામ,…

Read More

નર્મદાના નીરથી ભાવનગરની જનતાને પાણીની સમસ્યાથી કાયમી મુક્તિ મળશે – શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

હિન્દ ન્યુઝ, ભાવનગર શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આજે ‘યુવા શક્તિ દિન’ની ઉજવણીમાં સહભાગી થયાં બાદ બોરતળાવની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે, આવતીકાલે સૌની યોજનાથી ભાવનગરના પ્રખ્યાત બોર તળાવને ભરવામાં આવનાર છે. મંત્રીએ જણાવ્યું કે, ગુજરાતે રાજ્યમાં સૌની યોજના, સુજલામ- સુફલામ યોજના તથા રાજ્યના ૧૧૫ ડેમમાં પાણી ભરી પાણીના પાણીદાર આયોજન દ્વારા પીવાના પાણી સાથે સિંચાઇની સુદ્રઢ વ્યવસ્થા ગોઠવી છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની સરકારને ૫ વર્ષ પૂર્ણ થતાં આ ૫ વર્ષમાં કરેલ કાર્યોના હિસાબ સાથે રાજ્યભરમાં કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. રાજ્યમાં શાંતિ અને સલામતી જળવાય,…

Read More

‘યુવા શક્તિ દિવસ’- પાંચ વર્ષના પ્રજાલક્ષી સેવા યજ્ઞનો છઠ્ઠો દિવસ

હિન્દ ન્યુઝ, ભાવનગર -ઃશિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા:- • રાજ્યના યુવાનોને કૌશલ્યસભર બનાવી રોજગાર મેળવવાં સક્ષમ બનાવ્યાં છે • પ્રામાણિકતા, દ્રઢ નિષ્ઠા અને મક્કમતાથી કાર્ય કરવાં યુવાનોને અનુરોધ • તક ન મળે તો નિરાશ ન થતાં વધુ મહેનત કરી ઇચ્છીત ફળ મેળવી શકાય છે • સફળતાપૂર્વક ૫ વર્ષનું શાશન દાયિત્વ નિભાવીને લોકોની આશા, અપેક્ષાઓ- સંવેદનશીલતા, પ્રગતિશીલતા, નિર્ણાયકતા અને પારદર્શકતાના ચાર પાયાના આધાર પર પૂરી કરી છે. તા.૧લી ઓગસ્ટથી સમગ્ર રાજ્યમાં ‘સુશાસનના પાંચ વર્ષ’ ના સુશાસનના સેવાયજ્ઞના કાર્યક્રમ અંતર્ગત ભાવનગર જિલ્લામાં પણ તા.૧ થી ૯ ઓગસ્ટ સુધી શ્રેણીબદ્ધ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે.…

Read More